- મનોરંજન

રશ્મિ દેસાઈથી છૂટાછેડાના 10 વર્ષ બાદ ‘ઉતરણ’ના નંદીશ સંધુને મળ્યો નવો પ્રેમ, કોની સાથે કરી સગાઈ?
મુંબઈ: ટીવી અને ફિલ્મોના કલાકારોના જીવનમાં લગ્ન અને છૂટાછેડા થતા રહેતા હોય છે. તાજેતરમાં ‘ઉતરણ’ સીરિયલથી પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેતા નંદીશ સંધુએ અભિનેત્રી કવિતા બેનર્જીની સગાઈ કરી લીધી છે. નંદીશ સંધુ ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈનો ભૂતપૂર્વ પતિ છે. નંદીશ…
- આમચી મુંબઈ

ખેલ થઈ ગયો! મુંબઈ-ગોવા જનશતાબ્દી ટ્રેનમાંથી એક કોચ ‘ગાયબ’, રિઝર્વેશનવાળા પ્રવાસીઓ રઝળી પડ્યાં…
મુંબઈઃ મુંબઈથી કોંકણ તરફ જતા મુસાફરોની પહેલી પસંદ જનશતાબ્દી એક્સપ્રેસ હોય છે. પરંતુ બુધવારે આ ટ્રેનનો એક ડબ્બો જોડવામાં આવ્યો નહોતો, તેથી રિઝર્વેશન કરાવવા છતાં મુસાફરોને હેરાનગતિ ભોગવવી પડી હતી. ડીએલ -1 ડબ્બો ઉપલબ્ધ નહીં હોવાથી પ્રવાસીઓએ બીજા ડબ્બામાં પ્રવાસ…
- Top News

‘ભારત ગ્લોબલ સાઉથ માટે આશાનું કિરણ છે’: ફિનટેક ફેસ્ટમાં PM મોદીએ વિશ્વને આપ્યો મહત્ત્વનો મેસેજ
મુંબઈઃ યુકેના વડા પ્રધાન કીર સ્ટાર્મર ભારતના પ્રવાસે છે. તે દરમ્યાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કીર સ્ટાર્મરે મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025માં હાજરી આપી હતી. બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત ગ્લોબલ સાઉથના દેશો માટે આશાનું કિરણ છે. ભારતમાં…
- આમચી મુંબઈ

વર્સોવા-દહિસર કોસ્ટલ રોડ પ્રોજેક્ટ: 1,244 વૃક્ષ કાપવા પડશે, 990 વૃક્ષનું પુન:રોપણ કરાશે
મુંબઈ: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્સોવા દહીસર ભાઈંદર કોસ્ટલ રોડ પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને આ પ્રોજેક્ટ માટે ગોરેગાંવ અને મલાડમાં ૧૨૪૪ વૃક્ષો દૂર કરવા પડશે. જેમાંથી ૨૫૪ વૃક્ષો કાપવા પડશે અને ૯૯૦ વૃક્ષો ફરીથી રોપવા પડશે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને કોસ્ટલ…
- નેશનલ

બિહાર NDAમાં સીટ વહેંચણીનો વિવાદ ઉકેલાયો? ચિરાગ પાસવાન મનાવી લેવાયાની ચર્ચા, સંયુક્ત યાદી આ તારીખે થશે જાહેર
પટના: બિહારમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ હવે રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. જેમાં બેઠકોની વહેંચણી મુખ્ય બાબત છે. NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)માં બેઠકોની વહેંચણીને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. પોતાની માંગને લઈને…
- આમચી મુંબઈ

ફૂલ નહીં તો ફૂલની પાંખડીઃ મુંબઈના વેપારીઓ મરાઠવાડામાં પૂર પીડિતોની મદદે આવ્યા, જાણો કેટલી કરી મદદ?
મુંબઈઃ મરાઠવાડા અને દેશના અન્ય ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી આવેલા પૂરને કારણે ખેતી અને નાગરિકોના ઘરોને નુકસાન થયું છે. મુંબઈમાં કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ વતી મુંબઈના વેપારીઓએ સહાય પૂરી પાડી છે. મુખ્યમંત્રી રાહત ભંડોળમાં આ નોંધપાત્ર સહાય આપવામાં આવી છે.…
- આમચી મુંબઈ

ખુદાબક્ષો પર તવાઈઃ પશ્ચિમ રેલવેમાં 98 કરોડનો દંડ વસૂલ કર્યો
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેમાં વધતા ખુદાબક્ષોની હેરાનગતિને કારણે રેલવે સખત કાર્યવાહી કરી રહી છે, જેમા પશ્ચિમ રેલવેમાં છ મહિનામાં કરોડો રુપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. લોકલ ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરનારાઓને ઝડપી ટિકિટ ચેકરો દંડ વસૂલ કરી રહ્યા છે. પશ્ચિમ…
- નેશનલ

ઝેરી કફ સિરપનો રેલો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સુધી પહોંચ્યો, સરકાર પાસે માંગ્યો જવાબ
નવી દિલ્હી: ભારતમાં કફ સિરપ પીધા પછી 25 નિર્દોષ બાળકના મૃત્યુના સમાચારે સમગ્ર દેશને હચમચાવી દીધો છે, જેનાથી કફ સિરપની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ‘કોલ્ડ્રિફ’ નામની આ કફ સિરપના કારણે આ ઘટનાઓ બની હતી.…








