- આમચી મુંબઈ
કેમ્પાકોલા બિલ્ડિંગની યાદ અપાવતો ચૂકાદોઃ તાડદેવની હાઈરાઈઝના 17 માળ ખાલી કરવાનો આદેશ
મુંબઈઃ વર્ષ 2005માં દક્ષિણ મુંબઈની પૉશ ઈમારત કેમ્પા કોલા કમમ્પાઉન્ડનો કાનૂની જંગ છાપે ચડયો હતો ત્યારે હવે દક્ષિણ મુંબઈના પૉશ એરિયા તાડદેવની એક 34 માળીય ઈમારત મામલે કોર્ટે આપેલો હુકમ ચર્ચામાં આવ્યો છે. તાડદેવ વિસ્તારમાં આવેલ 34 માળના વેલિંગડન હાઈટ્સને…
- ધર્મતેજ
ભજનનો પ્રસાદ : ભક્ત નરસિંહનાં પદોમાં અમર્યાદ શૃંગાર નિરૂપણ છે…
ડૉ. બળવંત જાની ॥ કૃષ્ણભક્તિની અને સહજાનંદપ્રીતિની કવિતા ॥ લગભગ મોટેભાગે સ્વામિનારાયણીય સંપ્રદાયની કૃષ્ણભક્તિ કવિતામાં નંદસંતકવિઓએ શ્રીહરિને જ કૃષ્ણ રૂપે કલ્પીને પદરચનાનું સર્જન કર્યું છે. પણ પ્રેમસખી પ્રેમાનંદે કૃષ્ણભક્તિભાવથી કૃષ્ણ ભક્તિના ઘણાં સ્વતંત્ર પદો રચ્યાં જણાયા છે. મુનશીથી માંડીએ હરિપ્રસાદ…
- ધર્મતેજ
શિવ રહસ્ય : શું મારા પિતાનો વધ કરવામાં સરસ્વતી, લક્ષ્મી ને પાર્વતીનો સહકાર હતો?
-ભરત પટેલ (ગતાંકથી ચાલુ)માતા પાર્વતીની વિનંતી સાંભળી ભગવાન શિવે કહ્યું, ‘પ્રિયે પૃથ્વીવાસીઓ મારા નવ આશુતોષ અવતારોનું શ્રવણ અથવા 11 જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરશે તેમના પાપોનો નાશ થશે અને ધન, યશ અને મનોવાંછિત ફળ મેળવી શકશે.’ તો માતા પાર્વતીએ કહ્યું, ‘પૃથ્વીવાસીઓના…
- મનોરંજન
ઑપનિંગ વિક એન્ડમાં તો સૈયારાએ ધમાકો કર્યોઃ 2025ની હીટ ફિલ્મોને આપશે ટક્કર
મુંબઈ: મોહિત સુરી દિગ્દર્શિત રોમેન્ટિક ડ્રામા ફિલ્મ બોક્સ ઓફિસ પર આવી ત્યારેથી ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ એક બાદ એક મોટા રેકોર્ડ તોડી રહી છે. ડેબ્યૂ કલાકારો અહાન પાંડે અને અનીત પડ્ડાનીની આ ફિલ્મે માત્ર ત્રણ જ દિવસમાં 80…
- ધર્મતેજ
ચિંતન : નેતિ એટલે ન ઇતિ, અર્થાત આ નહીં-હેમુ ભીખુ
સનાતની સંસ્કૃતિમાં વૈદિક અને ઉપનિષદ આધારિત વિચારધારાનું આ અતિ મહત્ત્વનું વિધાન છે. બ્રહ્મની સમજ માટે આ પણ નહીં, તે પણ નહીં તે પ્રકારની પરિભાષાનો ઉપયોગ અહીં થયો છે. અંતિમ સત્યને સમજવા માટે આ એક અનોખી રીત સ્થાપિત કરવામાં આવી છે.…
- ધર્મતેજ
માનસ મંથન : ફક્ત અન્ન જ આહાર નથી, ઇન્દ્રિયો જે વિષયો ભોગવે છે તે પણ આહાર છે…
મોરારિબાપુ આજે કોઈ શ્રોતાએ એવું પૂછયું છે કે એકાદશી કરવાથી ભગવાન મળે? એકાદશીના વ્રતથી થોડી શુદ્ધિ જરૂર થાય. आहारशुद्धे सत्वशुद्धि,सत्वशुद्धे ध्रुवा स्मृतिः| શ્રુતિ છાંદોગ્ય કહે છે. એકાદશીનો મહિમા તો છે જ. અને તમે કરી શકો તો જરૂર કરો. હું કરું…
- ધર્મતેજ
મનન : સત્યની સાબિતી સત્ય જ આપી શકે…
હેમંત વાળા સત્યને સાબિત કરવું મુશ્કેલ છે. આમ તો અસત્યને સાબિત કરવું પણ એટલું જ મુશ્કેલ છે, પરંતુ અસત્યને માની લેવાની તૈયારી હોય છે. સત્યને માનવું પણ મુશ્કેલ છે. સત્ય એટલે એ બાબત કે જે ક્યારેય બદલાય નહીં, નિત્ય હોય,…
- અમદાવાદ
અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ, ગુજરાતમાં 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ
અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અરબસાગરમાં આવેલા કરંટથી નવી વરસાદી સિસ્ટમ બની છે. જેના કારણે ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે. આ વચ્ચે ગુજરાતમાં 24 કલાક 141 તાલુકામાં વરસાદ નોંધપાત્ર વરસાદ વરસ્યો…
- અમદાવાદ
સાણંદમાં હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસના દરોડા, 42 લોકો પીધેલી હાલતમાં પકડાયા
અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અવાર નવાર બુટલેગરો અને ખુલ્લે આમ ચાલતી દારૂની મેહફિલોના સમાચાર પ્રકાશમાં આવતા હોય છે. પોલીસ દારૂના દૂષણને ડામવા માટે સતત પ્રયાસ કરતી હોય છે. આ વચ્ચે સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી…
- Uncategorized
એકસ્ટ્રા અફેર : ભાજપ સરકારે ભ્રષ્ટાચારી રોબર્ટને 11 વર્ષમાં કશું ના કર્યું
-ભરત ભારદ્વાજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ હરિયાણાના ગુડગાંવ એટલે કે ગુરુગ્રામ જમીન સોદાને લગતા કેસમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડરા સામે મની લોન્ડરિંગનના આરોપો સાથે ચાર્જશીટ દાખલ કરતાં વાડરા પાછા ચર્ચામાં છે. કેન્દ્ર સરકારની કે બીજી કોઈ પણ…