- Live News

ફિલ્મફેર એવોર્ડ 2025
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
- મનોરંજન

લોકો મારું હનીમૂન ગોઠવે એની રાહ જોઉ છું: ત્રિશા કૃષ્ણને લગ્નની અફવાને ફેલાવનાર પર કર્યો કટાક્ષ…
મુંબઈ: દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી ત્રિશા કૃષ્ણન ફરી એકવાર તેના ફિલ્મી કરિયર કરતાં અંગત જીવનને કારણે ચર્ચામાં છે. છેલ્લા બે દાયકાથી તમિલ અને તેલુગુ સિનેમામાં સફળ કારકિર્દી ધરાવતી ત્રિશા ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. એવી વાતો છેલ્લા એક-બે…
- સ્પેશિયલ ફિચર્સ

ચોખામાંથી ધનેડા ભગાડવા છે? ગૃહિણીઓ ઘરે કરજો આ દેશી ઉપાય, જીવાતોનો થશે સફાયો…
Rice Cleaning Tips: સમગ્ર ભારતમાં ચોખા અને કઠોળનો વપરાશ ખૂબ જ વધારે છે, તેથી ઘણા ઘરોમાં તેનો સંગ્રહ મોટા પ્રમાણમાં થતો હોય છે. જોકે, લાંબા સમય સુધી સંગ્રહ કરવાથી તેમાં ધનેડા પડવાની સમસ્યા સામાન્ય છે. જંતુનાશકોનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક…
- મહારાષ્ટ્ર

રાજકારણીઓ ચૂંટણી જીતવા લોન માફીના વચનો આપે છે, લોકો ભોળવાઈ જાય છે: મહારાષ્ટ્રના પ્રધાનનું વિવાદાસ્પદ નિવેદન
મુંબઈ: મહારાષ્ટ્રના સહકાર પ્રધાન બાબાસાહેબ પાટીલે કથિત ટિપ્પણીથી વિવાદ ઉભો કર્યો છે. તેમણે કહ્યું કે લોકો લોન માફીથી ભ્રમિત થઈ ગયા છે, અને તેમણે સ્પષ્ટપણે સ્વીકાર્યું કે રાજકારણીઓ ચૂંટણી જીતવા માટે આવા વચનો આપે છે. પાટીલે એમ પણ કહ્યું હતું…
- મહારાષ્ટ્ર

વીજ કર્મચારીઓ હડતાળ પછી ૨૪ કલાકની અંદર કામ પર ફર્યા
નાગપુર: વીજળી ક્ષેત્રના ખાનગીકરણ સામે ત્રણ સરકારી વીજ કંપનીઓ, મહાવિતરણ, મહાનિર્મિત અને મહાપારેષણના અધિકારીઓ અને કર્મચારીઓ, મહારાષ્ટ્ર રાજ્ય વીજળી કર્મચારી, ઇજનેરો અને અધિકારીઓ કાર્યવાહી સમિતિના નેતૃત્વ હેઠળ, ૮ ઓક્ટોબરે રાતે ૧૨ વાગ્યાથી ત્રણ દિવસની હડતાળ પર ઉતર્યા હતા. પરંતુ એક…
- આમચી મુંબઈ

મુંબઈ પોલીસ માટે ટાઉનશિપ પ્રોજેક્ટનો પ્રસ્તાવ…
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે શહેરમાં 45 હજારથી વધુ કોન્સ્ટેબલ અને અધિકારીઓને ઘરની ફાળવણી કરવા મહત્વાકાંક્ષી મુંબઈ પોલીસ હાઉસિંગ ટાઉનશિપ પ્રોજેક્ટનો અભ્યાસ કરવા માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ મહાનગરમાં 75 પ્લોટ પર પોલીસ માટે રહેણાંક…
- મહારાષ્ટ્ર

મુખ્યપ્રધાન ફડણવીસે યોગેશ કદમને ‘ક્લીનચીટ’ આપી; સચિન ઘાયવળના શસ્ત્ર લાઇસન્સ બાબત કહ્યું…
પુણે: પુણેનો કુખ્યાત ગેંગસ્ટર નિલેશ ઘાયવળ લંડન ભાગી ગયા પછી, તેના ભાઈ સચિન ઘાયવળને ગૃહ રાજ્ય પ્રધાનની સહી સાથે હથિયારોનું લાઈસન્સ આપવામાં આવ્યું હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો. પુણે પોલીસ કમિશનરે ઉપરોક્ત શસ્ત્ર લાઇસન્સ નામંજૂર કર્યા પછી પણ ગૃહ રાજ્ય…
- આમચી મુંબઈ

કફ સીરપથી બાળકોના મૃત્યુ: મુંબઈ ગ્રાહક પંચાયતે દેશભરમાં ‘કોલ્ડ્રિફ’ પાછું ખેંચવાની માંગ કરી…
મુંબઈ: ગ્રાહક અધિકાર સંગઠન મુંબઈ ગ્રાહક પંચાયત (એમજીપી)એ શુક્રવારે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) ને વિનંતી કરી છે કે તેઓ દેશભરમાં કોલ્ડ્રિફ અને આવા અન્ય ખતરનાક અને અસુરક્ષિત કફ સિરપને પાછા ખેંચી લેવામાં આવે. સીસીપીએના ચીફ કમિશનર નિધિ ખરેને લખેલા…
- આમચી મુંબઈ

Mumbai Metro Line-3ના બે દિવસમાં આટલા લાખ મુસાફરોએ કરી મુસાફરી
મુંબઈ: મુંબઈની મેટ્રો લાઇન-3 પર કફ પરેડથી આરે જેવીએલઆર સુધીના સંપૂર્ણ રૂટ પર કામગીરીના પહેલાં બે દિવસમાં અઢી લાખથી વધુ પ્રવાસીઓએ મુસાફરી કરી હતી, એવી માહિતી સબંધિત અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ૩૩.૫ કિલોમીટરનો…









