- મનોરંજન

મુસ્લિમ અભિનેતાની પત્નીનો હિન્દુ વિધિ મુજબ થયો અંતિમસંસ્કાર: જાણો ખાસ કારણ
મુંબઈ: બોલિવૂડના પીઢ અભિનેતા અને ફિલ્મ નિર્માતા સંજય ખાનના પત્ની અને અભિનેતા ઝાયેદ ખાન તથા સુઝાન ખાનના માતા ઝરીન ખાનનું 7 નવેમ્બર, 2025ના રોજ અવસાન થયું હતું. આજે, એટલે કે 8 નવેમ્બરના રોજ જુહુ સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં…
- ઇન્ટરનેશનલ

દિલ્હી બાદ આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સર્જાઈ ખામી, અનેક ફ્લાઇટ પર થઈ અસર
કાઠમંડુ: 24 કલાકમાં બે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ખામી સર્જાવાની ઘટના સામે આવી છે. ગઈકાલે દિલ્હી એરપોર્ટ ખાતે ખામી સર્જાઈ હતી. જેને લઈને વિવિધ એરલાઇન્સની 800થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. ત્યારે આજે નેપાળના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે પણ આવી જ સમસ્યા…
- નેશનલ

પુરાવા હોય તો ચૂંટણી પંચમાં ફરિયાદ કરો: રાજનાથ સિંહે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
પટના: છેલ્લા કેટલાક મહિનાથી પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ યોજીને ‘વોટ ચોરી’ની વાત કરી રહ્યા છે. જેને લઈને ચૂંટણી પંચ રાહુલ ગાંધી પાસે પુરાવા માંગી રહ્યું છે. ત્યારે હવે આ અંગે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન…
- મનોરંજન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આ ટપ્પુ પાછો ફરશે? અભિનેતાએ આપ્યું મોટું નિવેદન…
મુંબઈ: છેલ્લા 17 વર્ષથી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” (TMKOC)શો ભારતવાસીઓનો લોકપ્રિય ટેલિવિઝન શો બની રહ્યો છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ શોમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ઘણા કલાકારો આ શો છોડીને ચાલ્યા ગયા છે. જેમાં આ સીરિયલ સાથે શરૂઆતથી જોડાયેલા…
- ઇન્ટરનેશનલ

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર તણાવ વધ્યો: ઇસ્તાંબુલમાં પાકિસ્તાનની શરતો તાલિબાને ફગાવી…
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે માંડ માંડ થયેલો યુદ્ધવિરામ હવે તૂટવાની કડાર પર છે. તુર્કીની રાજધાની ઇસ્તંબુલમાં ચાલી રહેલી શાંતિ વાર્તા ગુરુવારે એટલી હદે અટવાઈ ગઈ કે બંને પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવા લાગ્યા. જે બેઠક યુદ્ધ રોકવાની હતી, તે જ…
- નેશનલ

શ્રીનગરમાં સનસનાટી: ભૂતપૂર્વ ડૉક્ટર પાસેથી AK-47 મળી, આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવણીના આરોપ…
શ્રીનગર: પહલગામ હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ પર ભારતીય સેના બાજ નજર રાખી રહી છે. તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. એક નાગરિક પાસેથી AK-47 રાઇફલ મળી આવી છે. આ વ્યક્તિ કોણ…
- નેશનલ

સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી થશે શરૂ, કેન્દ્રીય કિરન રિજિજૂએ આપી માહિતી
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત સંસદનું આગામી શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર દરમિયાન આયોજિત કરવામાં આવશે. જોકે, સંસદીય કાર્યની જરૂરિયાતો અનુસાર આ સમયગાળો લંબાવી અથવા ઘટાડી પણ શકાય છે. કેન્દ્રીય…
- વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ બહાર સીધું-અંદર ખૂણા: ટોક્યોનું સામૂહિક આવાસ
હેમંત વાળા માનવી તેમ જ મકાન-જેવાં અંદર હોય તેવાં જ બહાર વર્તાય તે ઇચ્છનીય ગણાતું હોય છે. આપણે ત્યાં તો કહેવત છે કે `હાથીના ચાવવાના જુદા અને દેખાડવાના જુદા’. હાથી માટે આ બરાબર છે, પરંતુ શું સ્થાપત્યમાં અને તેમાં પણ…
- વીક એન્ડ

ઇન્સ્પેક્ટર કરણ બક્ષી: કેસ ફાઈલ્સ- હથિયાર
ટીના દોશી જય આદ્યશક્તિ, મા જય આદ્યશક્તિઅખંડ બ્રહ્માંડ દીપાવ્યા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પંડિત માઓમ જયો જયો મા જગદંબે…નવલી નવરાત્રિનો છેલ્લો દિવસ. અંબામાના મંદિરમાં માતાજીની આરતી થઇ રહી હતી. સિંહ પર સવાર અંબામાની આરસમાંથી કોતરેલી અઢાર ફૂટ ઊંચી મૂર્તિ સામે…









