- નેશનલ
સંસદનું ચોમાસુ સત્ર: વિપક્ષનો હોબાળો યથાવત, રિજિજુના આકરા પ્રહાર અને કાર્યવાહી સ્થગિત
નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ ચૂક્યું છે, જેમાં આજે તેનો બીજો દિવસ હતો, પરંતુ વિપક્ષની માંગ અને હોબાળાના કારણે આજે રાજ્યસભા અને લોકસભા બંનેમાં કાર્યવાહી થઈ શકી નહોતી. આજે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહીને કેમ સ્થગિત કરવામાં આવી હતી?…
- નેશનલ
ટ્રેનની મુસાફરીમાં ફરિયાદ કરવાનું બનશે આસાન: રેલવે લાવશે AI WhatsApp ચેટબોટ, મળશે રિયલ-ટાઈમ મદદ
નવી દિલ્હીઃ ભારતીય રેલવે રોજના કરોડો પ્રવાસીઓને તેમની મંઝિલે પહોંચાડે છે, પરંતુ અનેક પ્રવાસીઓ સફર વખતે હેરાનગતિ અનુભવે છે. અમુક વખતે પ્રવાસીઓ રાઈટ ટાઈમ ફરિયાદ પણ કરી શકતા નથી, તેથી હવે પ્રવાસીઓની સુવિધા માટે ભારતીય રેલવેએ હવે રેલ મદદ જેવા…
- નેશનલ
ભારતીય સેનામાં અપાચે ફાઇટર હેલિકોપ્ટરનો સમાવેશ: દુશ્મનોનો કાળ બનશે…
જોધપુર: દુશ્મનો સામે બાથ ભીડવા માટે ભારતીય સેના હંમેશાં સજ્જ રહે છે. સાથોસાથ સમયાંતરે અવનવી ટેક્નોલોજીથી સજ્જ અત્યાધુનિક હથિયારોને પણ પોતાના શસ્ત્રાગારમાં સામેલ કરતી રહે છે, જેમાં આજે ભારતીય સેનામાં નવા અપાચે ફાઈટર હેલિકોપ્ટર સામેલ કરવામાં આવ્યા છે. અપાચે ફાઈટર…
- નેશનલ
કાંવડ રુટમાં નેમપ્લેટ વિવાદઃ હોટેલ-રેસ્ટોરાંને ક્યુઆર કોડ લગાવવા પડશે, સરકારના આદેશ પર સુપ્રીમ કોર્ટની મહોર
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ (યુપી) સરકારોને સુપ્રીમ કોર્ટે 22 જુલાઈના રોજ કાંવડ યાત્રા દરમિયાન ઢાબા અને રેસ્ટોરાં પર QR કોડ દ્વારા માલિકોની ઓળખ જાહેર કરવાના નિર્દેશને યથાવત્ રાખવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે યાત્રા તેના…
- નેશનલ
સબ સલામતઃ એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની તપાસ પૂરી કરી…
નવી દિલ્હીઃ અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયા પછી તમામ બોઈંગ વિમાનના ટેક્નિકલ ચકાસણીના નિર્દેશ આપ્યા પછી એર ઈન્ડિયાએ મહત્ત્વની કામગીરી પાર પાડી છે. આ મુદ્દે એર ઈન્ડિયાએ તેના તમામ બોઈંગ 787 અને 737 વિમાનની ઈંધણ નિયંત્રણ સ્વીચ (FCS)ના લોકિંગ…
- નેશનલ
જગદીપ ધનખડનું રાજીનામું પદડા પાછળની રાજરમતઃ સંજય રાઉત અને જયરામ રમેશે આપી પ્રતિક્રિયા
નવી દિલ્હી: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 21 જુલાઈની રાત્રે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપીને સત્તાપક્ષ અને વિપક્ષ બંનેને આશ્ચર્યમાં મૂકી દીધા. તેમણે આરોગ્યના કારણો દર્શાવ્યા, પરંતુ વિપક્ષી નેતાઓએ આ રાજીનામા પાછળ ગંભીર રાજકીય કારણો હોવાનો દાવો કર્યો છે. શિવસેના…
- નેશનલ
સંસદના ચોમાસુ સત્રમાં બીજા દિવસે વિપક્ષનો હોબાળો, બંને ગૃહ કરાયા સ્થગિત
નવી દિલ્હી: સંસદમાં ગઈકાલે ચોમાસુ સત્રની શરૂઆત થઈ હતી. સંસદ શરૂ થતાની સાથે પક્ષ વિપક્ષ વચ્ચે ગરમા ગરમીનો માહોલ જોવા મળ્યો. જ્યાં વિપક્ષી સાંસદોએ બિહારના વોટર લિસ્ટના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને અન્ય મુદ્દાઓ પર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. લોકસભા…
- તરોતાઝા
ફાઈનાન્સના ફંડા : આવકવેરાનું રિટર્ન ભરતી વખતે કઈ કઈ ભૂલ કેવી રીતે ટાળશો?
મિતાલી મહેતા જેમણે ટૅક્સ ઑડિટ કરાવવું પડતું નથી એવા વ્યક્તિગત કરદાતાઓ માટે કરવેરાનું રિટર્ન ભરવાની છેલ્લી તારીખ સામાન્ય રીતે 31મી જુલાઈ હોય છે (જે આ વર્ષ માટે 15 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે). જેમણે ટૅક્સ ઑડિટ કરાવવું પડતું હોય છે…