-  તરોતાઝા

My LOAN એટલે My Lost Opprtunity on Asset Nourishment
મારું પોતાનું અર્થતંત્ર – ગૌરવ મશરૂવાળા થોડા દિવસ પહેલાં ટીવી પર એક રસપ્રદ મુલાકાત ચાલી રહી હતી. એન્કર એક રાક્ષસનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો. તેમાં આવી કંઈક વાતચીત ચાલી રહી હતી: એન્કર: તારું અત્યાર સુધીનું સૌથી વધુ ક્રૂર કૃત્ય કયું?…
 -  તરોતાઝા

ધૂમ્રપાન કરનારાએ આરોગ્ય વીમા વિશે શું શું જાણવું જરૂરી છે…?
વીમા સુરક્ષાકવચ – નિશા સંઘવી ધૂમ્રપાન કરવાથી આરોગ્યને નુકસાન થાય છે એ તો સાચું જ છે, એની સાથે સાથે એ પણ સાચું છે કે આરોગ્ય વીમાને પણ `નુકસાન’ થાય છે. ભારતમાં ધૂમ્રપાન કરનારાઓને આરોગ્ય વીમા પોલિસી મળી શકે છે, પરંતુ…
 -  તરોતાઝા

એકસ્ટ્રા અફેર : ચેતેશ્વર પૂજારા ભારતીય ક્રિકેટનો અનસંગ હીરો
ભરત ભારદ્વાજ લાંબા સમયથી ઉપેક્ષિત ચેતેશ્વર પૂજારાએ અંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. એક સમયે ભારતીય ક્રિકેટ ટીમના અત્યંત આધારભૂત બેટ્સમેન મનાતા આપણા ગુજરાતી પૂજારાને લગભગ છેલ્લાં બે વર્ષથી પસંદગીકારો ધ્યાનમાં જ નહોતા લેતા. પૂજારા જૂન 2023માં વર્લ્ડ…
 -  નેશનલ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વળવી વાસ્તવિકતા! અબજોનું રોકાણ છતાં મોટાભાગના પ્રોજેક્ટ્સ નિષ્ફળ કેમ?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના આગમનથી વૈશ્વિક ઉદ્યોગોમાં ઉત્સાહનો માહોલ છે, પરંતુ તાજેતરના એક અહેવાલે એઆઈની સફળતા અંગે ચોંકાવનારા તથ્યો રજૂ કર્યા છે. મોટી કંપનીઓ એઆઈમાં અબજો રૂપિયાનું રોકાણ કરી રહી છે, પરંતુ ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓના એઆઈ પ્રોજેક્ટ્સ હજુ પ્રારંભિક તબક્કામાં છે.…
 -  Top News

ટ્રમ્પની બમણી ટેરિફ નીતિ આજથી થશે લાગુ, USએ નોટિફિકેશન કર્યું જાહેર
અમેરિકા અને ભારત વચ્ચે વેપારી સંબંધોમાં નવો વળાંક આવ્યો છે, જ્યાં અમેરિકાએ ભારતીય આયાત પર વધારાના ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ પગલુ ભારતની રશિયા પાસેથી તેલ ખરીદી કરતું હોવાના દંડના ભાગ રૂપે લગાવવામાં આવ્યો છે. જેને અમેરિકા યુક્રેન યુદ્ધને…
 -  આમચી મુંબઈ

ગણેશોત્સવ માટે મુંબઈ પોલીસ સજ્જ: 17,600થી વધુ પોલીસ રહેશે ખડેપગે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિઘ્નહર્તાનું બુધવારે વાજતે-ગાજતે આગમન થવાનું હોવાથી મુંબઈ પોલીસે પણ બંદોબસ્ત માટેની તૈયારી કરી લીધી છે. ગણેશોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ર્ન નિર્માણ ન થાય એ માટે મહાનગરમાં 17,600થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે.ભીડ પર દેખરેખ…
 -  આમચી મુંબઈ

યોગી આદિત્યનાથ પર બનેલી ફિલ્મને બોમ્બે હાઈકોર્ટ તરફથી લીલી ઝંડી…
મુંબઈઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પર બનેલી ફિલ્મને બોમ્બે હાઈ કોર્ટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. આ ફિલ્મ હવે ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મનું નામ ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’ છે.તેની…
 -  ઇન્ટરનેશનલ

આઠ વર્ષ બાદ પણ રોહિંગ્યાઓને વતન જવાની આશા: બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન
કોક્સ બજાર (બાંગ્લાદેશ): બાંગ્લાદેશના ડઝનબંધ શિબિરોમાં રહેતા મ્યાનમારના હજારો રોહિંગ્યા શરણાર્થીઓએ તેમના સામૂહિક હિજરતની આઠમી વર્ષગાંઠ ઉજવી હતી અને રાખાઇન રાજ્યમાં તેમના અગાઉના ઘરે સુરક્ષિત પરત ફરવાની માંગ કરી હતી. શરણાર્થીઓ આજે દક્ષિણપૂર્વ બાંગ્લાદેશના કોક્સ બજાર જિલ્લામાં કુતુપાલોંગમાં એક શિબિરમાં…
 
 








