- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ સામેના યુદ્ધમાં ઈરાને ભારતને કરી મોટી અપીલ, પાકિસ્તાનને પણ આપ્યો મેસેજ
નવી દિલ્હી: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતમાં ઈરાનના ઉપ-રાજદૂત મોહમ્મદ જવાદ હુસૈનીએ ઈઝરાયલની નિંદા કરવા ભારતને આગ્રહ કર્યો છે. 20 જૂન, 2025ના રોજ તેમણે જણાવ્યું કે ભારત જેવો શાંતિની કામના કરતો દેશ વૈશ્વિક દક્ષિણના પ્રતિનિધિ તરીકે…
- નેશનલ
કટિહારમાં અવધ-અસમ એક્સપ્રેસ દુર્ઘટના: ટ્રોલીમેનનું મોત, ત્રણ કર્મચારી ગંભીર ઘાયલ…
કટિહાર: 20 જૂન, 2025ના રોજ બિહારના કટિહાર-બરૌની રેલવે સેક્શનમાં અવધ-અસમ એક્સપ્રેસ ટ્રેન અને રેલવે ટ્રોલી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રોલીમેનનું મોત થયું અને ત્રણ રેલ કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતને લઈ રેલવે વિભાગમાં ખળભળાટ…
- ઇન્ટરનેશનલ
ચીન-તાઈવાન તણાવ વધ્યોઃ 74 ફાઈટર જેટ્સ સામુદ્રધુનીમાં, યુદ્ધના ભણકારા?
બીજિંગઃ ઈરાન અને ઈઝરાયલમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ચીને 19 જૂન, 2025ની રાતથી 20 જૂનની સવાર સુધી તાઈવાન તરફ 74 લડાકુ વિમાનો મોકલીને ખળભળાટ મચાવ્યો, જેમાંથી 61 વિમાનોએ તાઈવાન સામુદ્રધુનીની મધ્ય રેખા ઓળંગી ચૂક્યા છે. આ લડાકુ વિમાન ચીન અને…
- નેશનલ
‘ઓપરેશન સિંધુ’ સફળ: આજે ઈરાનમાંથી 1000 ભારતીય સ્વદેશ પરત ફરશે
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ બંને દેશો એક બીજા પર મિસાઈલ હુમલા કરી રહ્યા છે. ભીષણ યુદ્ધ વચ્ચે સ્થાનિક નાગરિકોની સુરક્ષા જોખમાય છે. ઈરાને યુદ્ધને કારણે પોતાનું એરસ્પેસ બંધ કર્યું હતું, પરંતુ ભારતીય નાગરિકોની સુરક્ષા…
- અમદાવાદ
ગુમ થયેલા ગુજરાતી ફિલ્મસર્જક મહેશ જીરાવાલાનું પણ એરક્રેશમાં મોત
અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ગુરુવાર, તા. 12 જૂન, 2025ના રોજ એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટના બની ત્યારે ગુમ ગુજરાતી ફિલ્મ મેકર મહેશ જીરાવાલા તે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમના ડીએનએ પરિવારજનો સાથે મેચ…
- નેશનલ
પુણે-દિલ્હીની ફ્લાઈટ રદ, જાણો શું છે મામલો?
પુણેઃ અમદાવાદ એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટના બાદ એરલાન્સ ચર્ચાનું કેન્દ્ર બની છે. આ એરલાઈન્સની ફ્લાઈટોમાં વારંવાર ટેકનિકલ ખામીઓની ચર્ચા થઈ રહી છે. ત્યારે આજે ફરી એક વખત એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI2470 પક્ષી અથડાવાને કારણે રદ કરવાની ફરજ પડી હતી.…
- અમદાવાદ
ક્રેશ સાઈટ પરથી મળેલા ફોન પ્લેન ક્રેશનું રહસ્ય ખોલશે? મોબાઈલની તપાસ હાથ ધરાઈ
અમદાવાદ: 12 જૂનના એર ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે રવાના થઈ હતી. ઉડાન ભરતાની ગણતરીની મીનિટોમાં તે મેઘાણીનગરની મેડિકલ હોસ્ટેલ પર પડી ભાંગી હતી. આ દુર્ઘટનામાં 279 લોકોના મોત થયા હતા. આ ફ્લાઈટમાં ક્રૂ મેમર સહિત 242 લોકો…
- નેશનલ
પંજા અને આરજેડીએ બિહારના ‘આત્મસન્માન’ને ઠેસ પહોંચાડીઃ PM મોદીએ બિહારમાં વિપક્ષોની કાઢી ઝાટકણી…
સીવાન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સિવાનમાં પોતાના ભાષણમાં એનડીએ પહેલાના શાસનકાળમાં જંગલરાજ મુદ્દે કોંગ્રેસ અને આરજેડીને જોરદાર ઝાટકણી કાઢી. બિહારમાં લોકોએ જંગલરાજનો સફાયો કર્યો છે. બિહારમાં આગામી ચાર મહિનામાં વિધાનસભા ચૂંટણીઓ પહેલાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ 20 જૂન સીવાનમાં…