- અમદાવાદ

PM મોદીએ EV યુનિટનું ઉદ્ઘાટન કરીને કહ્યું, ‘મેક ઇન ઇન્ડિયા’ની બ્રાન્ડ એમ્બેસેડર બની મારુતિ…
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલપુર ખાતે સુઝુકી મોટર પ્લાન્ટની મુલાકાત લઈને એક નવા યુગની શરૂઆત કરી છે. તેમણે ગણેશોત્સવના પવિત્ર અવસરે મારુતિ સુઝુકીની બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (બીઈવી) ‘ઈ-વિટારા’ને લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે ભારત અને જાપાનની ગાઢ મિત્રતાને…
- નેશનલ

આવતીકાલથી નવો ટેરિફ લાગુ, નિકાસ અને લાખો નોકરીઓ લટકતી તલવાર?
નવી દિલ્હી: અમેરિકાએ ભારતમાંથી આયાત થતી શ્રમ-સઘન ચીજવસ્તુઓ પર ભારે 50 ટકાનો ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે, જે આવતીકાલથી અમલમાં આવશે. નવા ટેરિફથી કાપડ, ચામડું અને ઝવેરાત જેવા ઉત્પાદનોને ગંભીર અસર કરશે. આ પગલાથી ભારતની અમેરિકામાં થતી લગભગ અડધી નિકાસ…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી: શું છે સમાપત્તિ?
ભાણદેવ શરીર સપ્તધાતુનું બનેલું છે. આ સપ્તધાતુ આ પ્રમાણે છે – રસ, રક્ત, માંસ, મેદ, મજજા, અસ્થિ અને વીર્ય. આ સાતે ધાતુમાં ત્રણ તત્ત્વો છે – વાત, પિત્ત અને કફ. વાત, પિત્ત અને કફની વિષમ અવસ્થા રોગનું કારણ છે અને…
- તરોતાઝા

મોહનથાળમાં મીઠાશ છે એટલી મોહનના થાળમાં નથી!
મોજની ખોજ – સુભાષ ઠાકર અરે, પૂજારી... આ દોઢ વાગ્યો અર્હીં દર્શન કરવા માટે મદારીના નાગની જેમ ડોકીઓ ડાભે-જમણે ડોલવા લાગી છે ને એક-બે ડોકી જો નીકળી ગઈ તો ચોટાડવા તારા બાપુજી આવશે?' ચંબુ ભડક્યો પ્લીઝ, આમાં બાપુજીને વચ્ચે ન…
- તરોતાઝા

ઘરનો ભેદી દુશ્મન એવો રોગ: લ્યુપસ
આરોગ્ય એક્સપ્રેસ – રાજેશ યાજ્ઞિક આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિનું કામ શું?રોગપ્રતિકારક શક્તિની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. તે આપણા શરીરને હાનિકારક પદાર્થો, જે આપણને બીમાર કરી શકે છે એવા સૂક્ષ્મજંતુઓ અને કોષીય ફેરફારોથી રક્ષણ આપે છે. રોગપ્રતિકારક શક્તિ વિના, આપણી પાસે બહારથી…
- તરોતાઝા

ડાયાબીટીસ: આ ખતરનાક રોગનાં કારણ શું?
આરોગ્ય પ્લસ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા ડાયાબિટીસ રોગ આજે વિશ્વવ્યાપી હોવા છતાં વ્યક્તિ પોતાને તે રોગ કયા કારણથી થયો છે, તે તપાસીને નાબૂદ કરવાને બદલે માત્ર દવાઓના બાહ્ય ઉપચારો દ્વારા તેને નિયંત્રિત રાખવાના વ્યર્થ પ્રયત્નો કરતો હોય છે. આપણે જેટલા…
- મનોરંજન

‘વોર 2’ની નિષ્ફળતાનો મોટો ફટકો: YRFએ જુનિયર એનટીઆરની સ્પાય ફિલ્મ રદ કરી!
યશ રાજ ફિલ્મ્સ (YRF)ની મહત્વાકાંક્ષી સ્પાય યુનિવર્સ યોજનાને ‘વોર 2’ની નબળી કામગીરીથી મોટો ઝટકો લાગ્યો છે. હૃતિક રોશન અને જુનિયર એનટીઆર અભિનીત આ ફિલ્મથી બોક્સ ઓફિસ પર મોટી સફળતાની અપેક્ષા હતી, પરંતુ તે વિશ્વભરમાં 300 કરોડ રૂપિયાને પાર કરવામાં નિષ્ફળ…
- તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા: સૌના લાડકાં ગણેશજીને પ્રિય તેવાં `ઉકડીચે મોદક’માં છે પૌષ્ટિક્તાનો ખજાનો…
શ્રીલેખા યાજ્ઞિક શ્રાવણ માસ શરૂ થાય તેની સાથે મેઘરાજાની પધરામણી થાય. મોસમમાં બદલાવની સાથે વિવિધ તહેવારોની મોસમ શરૂ થઈ જતી હોય છે. તહેવારો માનવીય જીવનને ઉત્સાહ -ઉમગંથી ભરી દે છે. સતત કામ-ભણતરના બોજાની સાથે જીવનને નવી ઊર્જા મળી જાય છે.…









