- નેશનલ

પંજાબમાં ભારે વરસાદથી જળબંબાકારઃ 4 દિવસ શાળાઓમાં રજા જાહેર…
ચંદીગઢ/શિમલાઃ ઉત્તર ભારતમાં કાશ્મીરથી લઈને રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે મોટા ભાગના રાજ્યમોમાં જાનમાલને નુકસાન થયું છે. ભારે વરસાદની આગાહીને પગલે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને 27થી 30 ઓગસ્ટ સુધી રાજ્યની તમામ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. છેલ્લા બે દિવસથી…
- મનોરંજન

નવા ઘરનો વીડિયો વાયરલ થતા આલિયા ભટ્ટ ભડકી, સોશિયલ મીડિયા પર કરી આ વાત
મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટ તેના નવા ઘરના નિર્માણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગુસ્સે થઈ છે. મુંબઈમાં 250 કરોડના ખર્ચે બની રહેલા આ ઘરની તસવીરો અને વીડિયો પરવાનગી વગર વાયરલ થયા બાદ આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ…
- મનોરંજન

સુનીલ શેટ્ટી જાહેરમાં ભડક્યો: મિમિક્રી આર્ટિસ્ટને સ્ટેજ પર જ સંભળાવી ખરી-ખોટી, લોકોએ શું કહ્યું?
ઈન્દોરઃ ઘણા કાર્યક્રમોમાં ફિલ્મી અભિનેતાઓની નકલ કરતા મિમિક્રી આર્ટિસ્ટ જોવા મળે છે. ફિલ્મી અભિનેતાઓનો આબેહૂબ અવાજ કાઢીને મિમિક્રી આર્ટિસ્ટ લોકોનું મનોરંજન કરતા હોય છે, પરંતુ તાજેતરમાં એક મિમિક્રી આર્ટિસ્ટને અભિનેતા સુનીલ શેટ્ટીએ આડેહાથ લીધો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર…
- નેશનલ

ટેરિફના ટેન્શન વચ્ચે ટ્રમ્પે PM મોદીને એક નહીં, ચાર-ચાર ફોન કર્યા: શું PM મોદીએ વાત કરવાનો ઈનકાર કર્યો?
નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે વાતચીત ચાલી રહી છે, પરંતુ અચાનક અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પ ત્યાંથી અટક્યા નહીં, પરંતુ રશિયા પાસેથી તેલ ખરીદવા મુદ્દે વધુ 25 ટકા ટેરિફ લગાવી…
- નેશનલ

PM મોદીના જાપાન અને ચીન પ્રવાસનું કારણ શું? વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ…
નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચેના ટેરિફ વોર વચ્ચે ચીન સહિત એશિયન દેશ સાથે ભારતનું કનેક્શન વધુ મજબૂત બની રહ્યું છે. અન્ય દેશો સાથે વ્યાપારિક અને રાજનીતિક સંબંધો મજબૂત બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનેક દેશોનો પ્રવાસ કરતાં રહે…
- મનોરંજન

‘સૈયારા’ની સફળતા બાદ અનીત પડ્ડાને બીજી ફિલ્મ મળી, પણ અહાન પાંડેનું શું થશે?
Aneet Padda sign second film: ઘણા વર્ષો બાદ એવું બન્યું છે કે નાના બજેટની ફિલ્મોએ મોટા બજેટની ફિલ્મોને પાછળ પાડી દીધી છે. તાજેતરમાં આવેલી ‘સૈયારા’ ફિલ્મ તેનું ઉદાહરણ છે. 40થી 50 કરોડના ખર્ચે બનેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર 500 કરોડથી…
- મહારાષ્ટ્ર

Good News: મહારાષ્ટ્રમાં વધુ એક ‘વંદે ભારત એક્સપ્રેસ’ને લીલી ઝંડી, જાણી લો રૂટ પણ…
મુંબઈઃ દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મુસાફરોમાં લોકપ્રિય થઇ રહી છે ત્યારે મહારાષ્ટ્રના શીખ સમુદાયના મુસાફરો માટે એક સારા સમાચાર છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે નાંદેડથી મુંબઈને જોડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી.આ વંદે ભારત એક્સપ્રેસ…









