- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ઈરાનમાં બે આખલાની લડાઈમાં પ્રજાનો ખો…
ભરત ભારદ્વાજ અમેરિકા વેનેઝુએલા પર હુમલો કરીને પ્રમુખ નિકોલસ માદુરોને અમેરિકા ઉઠાવી લાવ્યું તેની બબાલ મટી નથી ત્યાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. બે આખલાની લડાઈમાં ઝાડનો સોથ નિકળે એમ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને ઈરાનના…
- વલસાડ

દમણના કચીગામમાં ભંગારના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ, 5 દાઝ્યા
સંઘપ્રદેશ દમણના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા કચીગામમાં આજે એક ભયાનક દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આગની લપેટો એટલી ઉંચી હતી કે કિલોમીટરો દૂરથી ધુમાડાના ગોટેગોટા…
- અમદાવાદ

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને દંડકોની નિમણૂક માટેની હલચલ તેજ
અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરી મહિનામાં મળવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે, આ સત્રના પ્રારંભ પૂર્વે જ વિધાનસભાના મહત્વના પદો માટે રાજકીય હલચલ તેજ બની ગઈ છે. ખાસ કરીને વિધાનસભાના ઉપાધ્યક્ષ અને મુખ્ય દંડકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ભાજપ…
- નેશનલ

અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો: કોર્ટમાં સર્વે માટે અરજી દાખલ
જયપુરઃ રાજસ્થાનમાં આજે એક જિલ્લા કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં અજમેર દરગાહ મૂળરૂપે ‘શિવ મંદિર’ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સાથે જ આ સ્થળનો સર્વે કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આ અરજી અજમેરની એક કોર્ટમાં જમણેરી…
- અમદાવાદ

અમદાવાદ મેટ્રોનો નવો અવતાર: હવે 4 કલર કોડથી ઓળખાશે રૂટ, જાણો તમારી લાઈન વિશે
અમદાવાદ: શહેર અને રાજ્યના પાટનગર ગાંધીનગર વચ્ચેની મુસાફરી હવે વધુ ઝડપી અને આધુનિક બની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનું લોકાર્પણ કરીને નાગરિકોને મોટી ભેટ આપી છે. આ નવા વિસ્તરણ સાથે જ અમદાવાદ મેટ્રો રેલ…
- સ્પોર્ટસ

પી.વી. સિંધુની ધમાકેદાર વાપસી: ઇન્ડિયા ઓપનમાં રમતા પહેલા ઈજા અંગે કરી સ્પષ્ટતા
માનસિક રીતે પણ મે બ્રેક લીધો કારણ કે તે ખૂબ જરૂરી હતો નવી દિલ્હીઃ ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ અહીં શરૂ થઈ રહેલી યોનેક્સ સનરાઇઝ ઇન્ડિયા ઓપન સુપર 750માં રમતી જોવા મળશે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતાને પગમાં…
- આમચી મુંબઈ

મરાઠી લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરોઃ એકનાથ શિંદનો રાજ ઠાકરે પર પ્રહાર
મુંબઈ/થાણે: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ સોમવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે પર મરાઠી લોકોને ગેરમાર્ગે દોરવાનો અને થાણે અને મુંબઈના મુખ્ય નાગરિક મુદ્દાઓને અવગણવાનો આરોપ લગાવ્યો હતો. શિવસેનાના પ્રવક્તા પ્રકાશ મહાજને ભારપૂર્વક જણાવ્યું હતું…
- આમચી મુંબઈ

પશ્ચિમ રેલવેમાં જમ્બો બ્લોક: કાંદિવલી-બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કામ માટે 290 ટ્રેન રદ
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં કાંદિવલી અને બોરીવલી સેક્શન વચ્ચે છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલ્વે 20 ડિસેમ્બરની રાતથી 18 જાન્યુઆરી, 2026 સુધી 30 દિવસનો બ્લોક લઈ રહી છે. આ બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેન સેવાઓ પ્રભાવિત થશે, જ્યારે…









