- ધર્મતેજ
મનન : સત્યની સાબિતી સત્ય જ આપી શકે…
હેમંત વાળા સત્યને સાબિત કરવું મુશ્કેલ છે. આમ તો અસત્યને સાબિત કરવું પણ એટલું જ મુશ્કેલ છે, પરંતુ અસત્યને માની લેવાની તૈયારી હોય છે. સત્યને માનવું પણ મુશ્કેલ છે. સત્ય એટલે એ બાબત કે જે ક્યારેય બદલાય નહીં, નિત્ય હોય,…
- અમદાવાદ
અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ, ગુજરાતમાં 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ
અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અરબસાગરમાં આવેલા કરંટથી નવી વરસાદી સિસ્ટમ બની છે. જેના કારણે ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે. આ વચ્ચે ગુજરાતમાં 24 કલાક 141 તાલુકામાં વરસાદ નોંધપાત્ર વરસાદ વરસ્યો…
- અમદાવાદ
સાણંદમાં હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસના દરોડા, 42 લોકો પીધેલી હાલતમાં પકડાયા
અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અવાર નવાર બુટલેગરો અને ખુલ્લે આમ ચાલતી દારૂની મેહફિલોના સમાચાર પ્રકાશમાં આવતા હોય છે. પોલીસ દારૂના દૂષણને ડામવા માટે સતત પ્રયાસ કરતી હોય છે. આ વચ્ચે સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી…
- Uncategorized
એકસ્ટ્રા અફેર : ભાજપ સરકારે ભ્રષ્ટાચારી રોબર્ટને 11 વર્ષમાં કશું ના કર્યું
-ભરત ભારદ્વાજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ હરિયાણાના ગુડગાંવ એટલે કે ગુરુગ્રામ જમીન સોદાને લગતા કેસમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડરા સામે મની લોન્ડરિંગનના આરોપો સાથે ચાર્જશીટ દાખલ કરતાં વાડરા પાછા ચર્ચામાં છે. કેન્દ્ર સરકારની કે બીજી કોઈ પણ…
- ધર્મતેજ
વિશેષ : એક એવું મંદિર, જ્યાં મૂષકોનો આરોગેલો પ્રસાદ ભક્તો પણ આરોગે છે!
-રાજેશ યાજ્ઞિક રાજસ્થાનમાં એક શહેર છે, દેશનોક. કદાચ આપણે તેનું નામ પણ બહુ સાંભળ્યું ન હોય. પણ જો બિકાનેર કહીએ તો એવું કોઈ ન મળે જેણે નામ ન સાંભળ્યું હોય. આ બિકાનેર જિલ્લામાં આવેલું દેશનોક ભલે નાનકડું, પણ અતિ પ્રસિદ્ધ…
- ધર્મતેજ
આચમન : માનવતાનો સ્તંભ: સમભાવ
-અનવર વલિયાણી ઘણા દિવસોથી શિષ્ય ગુરુની પાછળ પડયો હતો. દુ:ખથી છૂટી જવાનો રસ્તો એક વારે બતાવો. છેવટે કંટાળીને ગુરુએ તેને કહ્યું… બહુ સહેલો રસ્તો છે. જે માણસ કહે કે હું સહુથી વધારે સુખી છું, તેનું પહેરણ માગીનેપહેરાવ : શિષ્ય તો…
- ધર્મતેજ
ગીતા મહિમા : ગીતા કહે છે કે, કામનાઓની પૂર્તિ ક્યારેય થતી જ નથી.
-સારંગપ્રીત ગત અંકમાં દિવ્ય ગુણોથી મોક્ષની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ કામ રૂપી શત્રુથી ચેતવે છે. ગીતા કહે છે કે, કામનાઓની પૂર્તિ ક્યારેય થતી જ નથી. મહાભારતમાં એક કથા છે. યયાતિ કુરુવંશના પૂર્વજ હતા. યયાતિ વીર પુરુષ તેમ જ યોદ્ધા…
- નેશનલ
હિમાચલમાં અનોખા લગ્ન: એક યુવતીના બે ભાઈ સાથે લગ્ન, જાણો ‘બહુપતિત્વ’ પ્રથાનું કારણ…
સિરમૌરઃ હિમાચલ પ્રદેશના હટ્ટી જનજાતિના બે ભાઈઓએ સિરમૌર જિલ્લાના શિલ્લાઈ ગામમાં આયોજિત એક સાર્વજનિક સમારોહમાં એક જ યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ટ્રાન્સ-ગિરી પ્રદેશના કેટલાક ભાગોમાં આજે પણ પ્રચલિત બહુપતિત્વની પારંપરિક પ્રથા હેઠળ થયા હતા. પ્રદીપ અને કપિલ…
- નેશનલ
ન્યૂ જર્સીમાં ભારતીય મૂળના ડોક્ટર પર ગંભીર આરોપ: શારીરિક સંબંધના બદલામાં ડ્રગ્સ આપવાનો કેસ
ન્યૂ યોર્કઃ અમેરિકાના ન્યૂ જર્સીમાં એક ભારતીય મૂળના ડોક્ટર પર ગંભીર તબીબી છેતરપિંડી, ઓપીઓઇડ્સનું ગેરકાયદે વિતરણ અને શારીરિક સંબંધના બદલામાં દવાઓ લખી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ માહિતી યુએસ એટર્નીની ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલી એક અખબારી યાદીમાં બહાર…