- આપણું ગુજરાત

દમણમાં મોટી દુર્ઘટના: હિંગળાજ તળાવમાં નાહવા ગયેલા 4 બાળકો ડૂબ્યા, 3ના મોત
દમણ: સંઘપ્રદેશ દમણ ખાતેથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. દમણના આંટીયાવાડ વિસ્તારમાં એક કરૂણ દુર્ઘટના ઘટી હતી. હિંગળાજ તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના કરૂણ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને શોકનો માહોલ છવાયો છે. હિંગળાજ તળાવમાં…
- નેશનલ

દિવ્યાંગ ઉમેદવારો માટે UPSCનો મોટો નિર્ણય: હવે મળશે મનપસંદ પરીક્ષા કેન્દ્ર!
નવી દિલ્હી: ભારતના સંવિધાન સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે. જેથી દિવ્યાંગો પણ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકે છે. પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણીવાર ઉમેદવારને તેના ઘરથી નજીકનું અથવા દૂરનું પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે છે. જોકે, જ્યારે ઘરથી દૂરનું કેન્દ્ર ફાળવાય છે,…
- વીક એન્ડ

સ્પોર્ટ્સમૅનઃ સચિન જેવી વિરાટ લોકપ્રિયતાની દિશામાં આગળ વધી રહ્યો છે કિંગ કોહલી
સાશા સાઉથ આફ્રિકા સામે તાજેતરમાં જ પૂરી થયેલી વન-ડે સિરીઝમાં વિરાટ કોહલીએ જે રીતે બૅક-ટુ-બૅક સેન્ચુરી ફટકારી ત્યાર બાદ ફરી એક વખત દેશભરમાં ક્રિકેટપ્રેમીઓમાં તેની લોકપ્રિયતા વંટોળ તરીકે ફેલાઈ ગઈ છે. કિંગ કોહલીની પૉપ્યુલારિટી હાલમાં એવી છે જ એક સમયે…
- નેશનલ

‘ફૂટબોલ કિંગ’ લિયોનલ મેસ્સીએ કર્યું પોતાના સ્ટેચ્યુનું અનાવરણ: એક ઝલક માટે ફેન્સનો થયો જમાવડો
કોલકાતા: ફૂટબોલની રમતના કિંગ ગણાતા ફૂટબોલર લિયોનલ મેસ્સી ભારતના પ્રવાસે આવ્યા છે. તેઓ લગભગ 14 વર્ષ બાદ GOAT ટૂર ઇન્ડિયા 2025 હેઠળ ભારતની મુલાકાતે આવ્યા છે. પોતાના ભારત પ્રવાસ દરમિયાન લિયોનલ મેસ્સીઓ પોતાના જ એક વિશાળ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું છે.…
- આમચી મુંબઈ

મુંબઈમાં દરરોજ 1350થી વધુ લોકોને કરડે છે શ્વાન, વિધાન પરિષદમાં આપવામાં આવી માહિતી
મુંબઈ: શ્વાનનો આતંક મોટાભાગના રાજ્યમાં જોવા મળી રહ્યો છે. જેને લઈને નાગરિકોનો જીવ જોખમમાં મૂકાઈ રહ્યો છે. વર્ષ 2024માં મહારાષ્ટ્રમાં 1,28,000થી વધારે લોકો શ્વાન કરડવાનો શિકાર બન્યા છે. જેથી નાગરિકોની સુરક્ષાનો સવાલ ઊભો થયો છે. જેને લઈને મહારાષ્ટ્રની વિધાન પરિષદમાં…
- મનોરંજન

કપીલ શર્માની ‘કિસ કિસ કો પ્યાર કરું 2’ને બોક્સ ઓફિસ પર ડાઉન: પહેલા જ દિવસે દર્શકોએ ઠાલવ્યો બળાપો
મુંબઈ: થિયેટર્સમાં આ અઠવાડિયે બે ફિલ્મો રિલીઝ થઈ છે. જૈ પૈકીની એક ફિલ્મ કપીલ શર્માની ‘કિસ કિસ કો પ્યાર કરું 2’ છે. જ્યારે બીજી ફિલ્મ સાઉથના જાણીતા એક્ટર નંદમુરી બાલકૃષ્ણની ‘અખંડા 2: તાંડવમ’ છે. જોકે, કપીલ શર્માએ પોતાના શો ‘ધ…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ જ્ઞાતિ આધારિત વસતિગણતરી, દેશ પાછો અંગ્રેજોના યુગમાં
ભરત ભારદ્વાજ નરેન્દ્ર મોદીની સરકારે અંતે વસતિગણતરી કરવાનું નક્કી કરી નાખ્યું અને તેના માટે રૂપિયા 11,718 કરોડનું બજેટ પણ મંજૂર કરી દેવાયું. ભારતમાં 1951થી દર દસ વરસે વસતી ગણતરી કરાય છે ને એ પરંપરામાં ભારતની છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2011માં…
- નેશનલ

ઇન્ડિગો એરલાઇને દિલ્હી હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો: ફ્લાઇટ કેન્સલ નહીં, કંઇક બીજું છે કારણ
નવી દિલ્હી: એક અઠવાડિયા સુધી ફ્લાઇટ કેન્સલ થવાની સમસ્યામાંથી ઇન્ડિગો એરલાઇન સમસ્યામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, આ સમસ્યાથી અનેક યાત્રીઓના કિંમતી સમયનો વ્યય થયો છે. સાથોસાથ ઇન્ડિગોને પણ નુકસાન થયું છે. જોકે, હવે ઇન્ડિગો એક બીજી સમસ્યાનો…
- નેશનલ

મણિપુરમાં આવશે રાષ્ટ્રપતિ શાસનનો અંત? ભાજપના MLAને દિલ્હી બોલાવતા વહેતી થઈ અટકળો
ઇમ્ફાલ: લાંબા સમયથી ચાલી રહેલી હિંસાના ઘટનાક્રમને લઈને મણિપુરના તત્કાલિન મુખ્ય પ્રધાન એન. બીરેન સિંહે ફેબ્રુઆરી 2025માં રાજીનામું આપી દીધું હતી. જેથી કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. આમ, મણિપુર છેલ્લા 11 મહિનાથી રાષ્ટ્રપતિ શાસન હેઠળ છે.…
- મનોરંજન

પહેલા જ અઠવાડિયામાં’ધુરંધર’ ફિલ્મ પહોંચી 200 કરોડને પાર, પરંતુ આ રેકોર્ડ ન તોડી શકી
મુંબઈ: આદિત્ય ધરના ડાયરેક્શનમાં બનેલી ધુરંધર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, આર માધવન, અર્જુન રામપાલ અને સારા અર્જુન જેવા સ્ટાર્સથી બનેલી આ ફિલ્મ 5 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. પોઝિટિવ વર્ડ-ઓફ-માઉથના કારણે…









