- Uncategorized
કવર સ્ટોરી: આપણું ન્યાયતંત્ર સાચો ને ઝડપી ન્યાય ક્યારે કરશે ?
– વિજય વ્યાસ સામાન્ય પ્રજાને એમ લાગે કે અ-ન્યાય થઈ રહ્યો છે ત્યારે એમને રાજકીય પક્ષો કે નેતાઓ કરતાં વધુ આસ્થા આપણી અદાલતો પર હોય છે. આમ છતાં દેશની અદાલતો પાસે આજે પાંચ કરોડથી વધુ કોર્ટ કેસ પડતર પડ્યા છે…
- સ્પેશિયલ ફિચર્સ
રાત્રે વારંવાર પેશાબ કરવા ઊભા થવું પડે છે? આ બે સરળ ઉપાય અજમાવો, તમારી ઊંઘમાં ખલેલ નહીં પડે
Urinary Problems Remedy: સારા સ્વાસ્થ્ય માટે સારી અને ઊંડી ઊંઘ ખૂબ જ જરૂરી છે. કારણ કે સારી ઊંઘ વ્યક્તિને બીજા દિવસે સક્રિય અને ઉર્જાવાન રાખે છે. જોકે, ઘણા લોકોને રાત્રે વારંવાર પેશાબ કરવા માટે ઊંઘમાંથી જાગવું પડે છે. જેથી ઊંઘમાં…
- નેશનલ
H1B વિઝાના નવા નિયમથી ભારતીયોને મળી રાહત, નવી ફીને લઈને ટ્રમ્પ પ્રશાસને કરી સ્પષ્ટતા
વોશિંગટન ડીસી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાના નવા નિયમ લાગુ કરીને અનેક ભારતીય H1B વિઝા ધારકોને મૂશ્કેલીમાં મૂકી દીધા છે. નવા નિયમ મુજબ H1B વિઝાની ફી વધારીને 1,00,000 ડૉલર કરી દેવામાં આવી છે. જે ભારતીય ચલણ પ્રમાણે અંદાજીત 88…
- સ્પેશિયલ ફિચર્સ
ત્રણ કે સાત, કેટલી પેઢી સુધી રહે છે પિતૃદોષની અસર? જાણો શું કહે છે ગરુડ પુરાણ
Pitrudosh Effect Remedy: હિંદુ સનાતન ધર્મની માન્યતાઓ પ્રમાણે દર વર્ષે પિતૃપક્ષ આવે છે. આ દિવસો દરમિયાન લોકો પોતાના મૃત પિતૃઓ તથા પૂર્વજોનું શ્રાદ્ધ કરતા હોય છે. જે લોકો પિતૃઓનું તર્પણ નથી કરતા તેઓ પિતૃદોષનો ભોગ બની જાય છે. પિતૃદોષના કારણે…
- અમદાવાદ
નવરાત્રિની રંગીન મજા વચ્ચે યુવાનોની તંત્ર સાથે ટક્કર!: હેલ્મેટનો ખટકતો પ્રશ્ન…
અમદાવાદ: માં અંબાની આરાધનાના પર્વને ગણતરીના દિવસો બાકી છે. ગુજરાતમાં ઠેર ઠેર પર્વની ધામધૂમથી ઉજવણી કરવા માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જ્યારે અમદાવાદમાં યુવાનોની પણ અવનાવા કપડા અને હેરસ્ટાઈલને કરીને ગરબા ધૂમવાની તૈયારી કરી દીધી છે. પરંતુ…
- મનોરંજન
જોલી એલએલબી 3 માટે અક્ષય કુમારને અરશદ વારસી કરતા 95% વધુ ફી મળી, જાણો કોણે કેટલા છાપ્યા
બોલીવુડની સુપસ્ટાર અક્ષય કુમારની હાઈવોલ્ટેજ કોમેડી ફિલ્મ જોલી LLBનો ત્રીજો ભાગ રીલીઝ ગઈકાલે 19 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રીલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અરશદ વારસીની જોડી કોર્ટરૂમ ડ્રામાને નવી ઊંચાઈએ લઈ જશે. ખેડૂત અને રાજકારણી વચ્ચેના જમીન વિવાદની…
- મનોરંજન
મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને મળશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ, PM મોદીએ આપ્યા અભિનંદન
ભારતીય સિનેમાના મોટા પડદા પર પોતાની આગવી ઓળખ ઊભી કરનાર મોહનલાલે ફરી એક વખત પોતાના દેશમાં માથુ ગૌરવ વધાર્યું છે. ભારત સરકારે 2023ના દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે દક્ષિણ ભારતના આ પ્રખ્યાત અભિનેતાના નામની જાહેરાત કરી છે. આ સમાચારથી મોહનલાલના ચાહકોમાં…
- સ્પેશિયલ ફિચર્સ
નવરાત્રિ શક્તિની સાધનાનો મહાપર્વ: આ વસ્તુ ભૂલથી પણ ન કરતા, અધૂરું રહી જશે તમારું વ્રત
માં અંબાની આરાધનાનો મહા પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિના તહેવારને આડે થોડા દિવસો જ બાકી છે. આસો મહિનાના નોરતાનું હિંદુ ધર્મ વિશેષ સ્થાન હોઈ છે. જે દરમિયાન માતા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા થાય છે. આ પવિત્ર નવ દિવસ ભક્તો માટે…