- તરોતાઝા
ફોકસ: કલાકો સુધી બેસી રહેવું એ નોતરે છે વિવિધ બીમારી…
એક જ ઠેકાણે વધુ સમય સુધી બેસી રહેવું એ સ્વાસ્થ્ય પર માઠી અસર કરે છે. ડોક જકડાઈ જવી અને પીઠમાં પીડા સામાન્ય લક્ષણ છે. રશ્મિ શુક્લ આજે લોકોની લાઇફ-સ્ટાઇલ એવી બની ગઈ છે કે તેઓ ના તો સમયસર જમે છે…
- તરોતાઝા
ટૂંકુ ને ટચ: એરંડા તેલના જાણો છો અગણિત લાભ?
-નિધિ ભટ્ટ તમે તમારા ઘરની આસપાસ ઘણી વખત એરંડાનું ઝાડ જોયું હશે અને તેના બીજ પણ જોયા હશે. આ ઝાડના પાંદડાથી લઈને બીજ સુધી, જે સરળતાથી ગમે ત્યાં ઉગે છે, તે ખૂબ જ ફાયદાકારક છે. એરંડાનું તેલ બજારમાં ખૂબ જ…
- તરોતાઝા
મોજની ખોજ: સાચ્ચે જ ખાઓ તો મોસમના સમ…
સુભાષ ઠાકર ‘અરે બેન, તમને હજાર વાર કીધું તો પણ સમજતા કેમ નથી કે આ અઢી ઈંચની જીભડી સાડા પાંચ ફૂટના શરીરની પથારી ફેરવી નાખે છે. સ્વાદનો ચટાકો જીભ કરે ને ભોગવવું આખા શરીરે પડે છે. રોજ જમતી વખતે જાણે…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી: પ્રાણાયામ એક સમર્થ અધ્યાત્મસાધન છે…
-ભાણદેવ પ્રાણાયામનાં મુખ્ય લક્ષણો: પ્રાણાયામ ખરા અર્થમાં પ્રાણાયામ ક્યારે બને છે? ક્યાં ક્યાં લક્ષણો છે, જેમનાથી પ્રાણાયામ પ્રાણાયામ બને છે? (1)પ્રાણાયામના અનેક પ્રકારો છે. પ્રત્યેક પ્રકારના પ્રાણાયામની વિશિષ્ટ પદ્ધતિ હોય છે. જે કોઈ પ્રકારનો પ્રાણાયામ કરવામાં આવે તેની વિશિષ્ટતા અને…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ: ઊંઘ પછી વ્યાયામ પણ એટલો જ જરૂરી છે…
સંકલન: સ્મૃતિ શાહ-મહેતા અત્યાર સુધી આપણે આ કોલમમાં નિરોગી જીવનના બે મુખ્ય સ્થંભ: આહાર ઊંઘની તબક્કાવાર વિસ્તારથી વાત કરી. હવે ઊંઘની વાત પૂરી કરી આરોગ્યના ત્રીજા અગત્યના એવા વ્યાયામની વાત પર આવીએ… અનિયમિત જીવન શૈલીને કારણે ઊંઘ પર આડ અસર…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી: હિડન હંગર: એક છુપાયેલી ભૂખ કે કુપોષણ?
-ડૉ. હર્ષા છાડવા આજના આધુનિક સમયની વિશ્વવ્યાપી ફેલાયેલી મોટી તકલીફ એ છે હિડન હંગર (એક છુપાયેલી ભૂખ) એટલે કે એક પ્રકારના કુપોષણની સ્થિતિ જેમાં વ્યક્તિમાં આવશ્યક ખનિજો અને વિટામિનની ઓછપ છે. આના લક્ષણ કે સંકેત જલદી દેખાતા નથી પણ સુક્ષ્મ…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા: હૃદયનો સાચો સાથી ગણાય છે દૂધી…
શ્રીલેખા યાજ્ઞિક સામાન્ય રીતે પ્રત્યેક ઘરમાં એક પ્રશ્ર્ન અચૂક પૂછવામાં આવે છે, આજે સયું શાક બનશે? તેમાં જો દૂધીનું નામ લેવામાં આવે તો પરિવારના કેટલાંક સભ્યોનું નાકનું ટેરવું ઉપર થઈ જતું હોય છે. લીલીછમ પાતળી દૂધીમાં વિવિધ પોષક-ગુણો સમાયેલાં છે.…
- તરોતાઝા
વજન ન વધારો, સાવધાન…
રાજેશ યાજ્ઞિક કોઈનું ભરેલું શરીર જોઈને આપણે એમ કહીએ કે આ તો ખાધેપીધે સુખી ઘરના વ્યક્તિ છે… પણ ભરાવદાર શરીર દરેક વખતે સુખની નિશાની હોય એવું જરૂરી નથી. તબીબી ભાષામાં એને ઓબેસિટી એટલે કે સ્થૂળતા-મેદસ્વિતા સાથે પણ સંબંધ હોઈ શકે…
- તરોતાઝા
વીમાની રૂમ રેન્ટની લિમિટ કેટલી હોય?
નિશા સંઘવી આરોગ્ય વીમા પૉલિસી ખરીદતી વખતે મોટાભાગના લોકો કુલ કેટલી રકમનો વીમો છે, કેટલું પ્રીમિયમ છે અને હૉસ્પિટલનું નેટવર્ક કેવું છે એ જ વિગતો ચકાસતા હોય છે. એ બધું ચોક્કસપણે અગત્યનું છે, પરંતુ એની સાથે સાથે રૂમ રેન્ટની લિમિટને…
- તરોતાઝા
My IPO (My Insurance Protection Options) સબસ્ક્રાઈબ થયેલા હોવા જોઈએ
ગૌરવ મશરૂવાળા આપણે જીવનમાં બે પ્રકારનાં જોખમનો સામનો કરવો પડતો હોય છે. એક, રોકાણસંબંધી જોખમ અને બે, ખરું જોખમ. રોકાણસંબંધી જોખમનાં ત્રણ પરિણામ શક્ય છે: 1) નફો, 2) યથાવત્ સ્થિતિ અને 3) નુકસાન. જ્યારે આપણે સોના પર આધારિત મ્યુચ્યુઅલ ફંડમાં…