- ઉત્સવ
સર્જકના સથવારે: સાહિત્ય-સંસ્કાર ને ગઝલના શાયર મધુકર રાંદેરિયા
-રમેશ પુરોહિત આ જલતી શમાને ઠારો ના, આ પરવાનાને વારો ના આ પ્રેમની પાગલ દુનિયામાં વહેવારુ ઈલાજો શા માટે 1970ના દાયકામાં મુંબઈમાં કવિતા, ગઝલ, નાટ્ય, સંસ્કારી અને સામાજિક પ્રવૃત્તિઓનો સુવર્ણકાળ હતો. કવિતામાં અને ગઝલમાં વર્ષમાં સમાન ગતિ રાખનાર હરિન્દ્ર દવે…
- ઉત્સવ
ઈકો-સ્પેશિયલ : કેપિટલ માર્કેટમાં AI અને MLના ઉપયોગમાં જવાબદારીનું પાલન મહત્ત્વનું…
-જયેશ ચિતલિયા હવે સેકટર કોઈ પણ હશે, પણ આગામી સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ (ML) મહત્ત્વની ભૂમિકા ભજવવાના છે, જેમાં લાભની સાથે ગેરલાભના જોખમ પણ હશે. આ સંભાવનાને ધ્યાનમાં રાખી નિયમન તંત્ર ‘સેબી’ એ જે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ : એવિયેશનનું અવનવું: વિમાનની મુસાફરી કરતાં કારનો પ્રવાસ વધુ જોખમી હોય છે !
-રાજ ગોસ્વામી અમદાવાદમાં વિમાની દુર્ઘટના પછી લોકોમાં, ખાસ કરીને હવાઈ યાત્રા કરતા ડર પેસી જાય તે સ્વાભાવિક છે. મકાનમાં આગ લાગે અથવા રોડ-રેલ અકસ્માતમાં લોકો એમની જાન બચાવવા પ્રયાસો કરી શકે તેવી સંભાવનાઓ વધુ હોય છે એટલે તેનો આઘાત લોકોને…
- નેશનલ
કોલકત્તા ગેંગરેપ કેસ: CCTV ફૂટેજમાં સામે આવ્યું ઘટનાનું સત્ય, શું કહે છે પીડિતાનો મેડિકલ રિપોર્ટ?
કોલકત્તા: પશ્વિમ બંગાળથી ફરી એકવાર રેપની ઘટના સામે આવી છે. કોલકત્તાની જાણીતી લૉ કૉલેજમાં 24 વર્ષીય વિદ્યાર્થિની સાથે થયેલા ગેંગરેપની ઘટનાની સમગ્ર દેશમાં સનસનાટી મચી ગઈ છે. આ કેસની તપાસ માટે કોલકત્તા પોલીસે 5 સભ્યોની SITનું ગઠન કરવામાં આવ્યું છે.…
- ઉત્સવ
વિશેષ પ્લસ : એક એવું મંદિર, જ્યાં ધાર્યું ન હોય એવી એવી અવાક કરી મૂકે તેવી પૂજા થાય છે?
-રાજેશ યાજ્ઞિક મા કામાખ્યા મંદિરપૂર્વોત્તરના રમણીય રાજ્ય આસામનું ધાર્મિક મહત્ત્વ પણ ખૂબ છે. ભારતના 51 શક્તિપીઠોમાંથી એક મા કામાખ્યાનું સુંદર મંદિર આસામની ઓળખ છે. આમ તો, રાજકીય બળવા પછી મહારાષ્ટ્રના નેતાઓ મા કામાખ્યાના દર્શને ગયા હોવાથી જેમના માટે અજાણ્યું હતું…
- ઉત્સવ
આજે આટલું જ : બિલકુલ ખાનગી વાત
-શોભિત દેસાઈ મેં લગભગ દસ વર્ષ પહેલાં નોંધ્યું હતું મારા દિવાન ‘અંધારની બારાખડી’ની પ્રસ્તાવનામાં કે મેં પ્રાથમિક કક્ષાની ગઝલો લખવાની શરૂઆત કરી આયુષ્યના અઢારમે વર્ષે 1974મા અને બરકતભાઇના કહેવા મુજબ ઉગતો નહીં પણ ઊગી ગયેલો ગઝલકાર એમને મારામાં દેખાયો જૂન…
- ઉત્સવ
કવર સ્ટોરી: નેપાળ ફરી રાજાશાહી સાથે હિન્દુ રાષ્ટ્ર બને એ દિવાસ્વપ્ન તો સાબિત નહીં થાયને?
-વિજય વ્યાસ નેપાળ પર શાહ રાજવંશે 239 વર્ષ શાસન કર્યું. એ પછી 2015માં નવા બંધારણ અનુસાર હિન્દુ રાષ્ટ્રના સ્થાને નેપાળને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર બનાવવામાં આવ્યું, પણ લોકશાહી અહીંના રાષ્ટ્રીય પક્ષોને સદી નથી. છેલ્લાં 17 વર્ષમાં તો 14 વાર સરકાર અને 13…
- નેશનલ
ITR ફાઇલ કરતી વખતે આ 5 બાબતોનું રાખજો ધ્યાન, નહીંતર મોડું મળશે રિફંડ
નવી દિલ્હી: માર્ચ મહિનો પૂરો થાય એટલે ઇન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. આ વર્ષે ઈન્કમટેક્સ વિભાગે રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવીને 15 સપ્ટેમ્બર કરી છે. ITR ફાઇલ થઈ જાય પછી લોકો રિફંડની રાહ જોતા હોય…
- નેશનલ
મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે, જુલાઈમાં થશે જાહેરાત…
નવી દિલ્હી: દરેક રાજકીય પક્ષમાં રાષ્ટ્રીય અધ્યક્ષની સાથોસાથ રાજ્યના પ્રદેશ અધ્યક્ષનું પદ મહત્ત્વ હોય છે. દેશના સૌથી મોટા પક્ષ ગણાતા ભાજપમાં હવે રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત રાજ્યના પ્રદેશ પ્રમુખોની નવી નિમણૂકનો સમય પાકી ગયો છે. જે પૈકી મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના…