- નેશનલ
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા શરુ: ધનખડના રાજીનામા બાદ ચૂંટણી પંચ એક્શનમાં, ટૂંક સમયમાં તારીખો જાહેર થશે
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિપદેથી જગદીપ ધનખડે સોમવારે રાજીનામું આપ્યાના બે જ દિવસ પછી સત્તાવાર રીતે નવા ઉપરાષ્ટ્રપતિની નિમણૂકની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે, જે સંદર્ભે ગૃહ મંત્રાલયે આ રાજીનામાની જાણકારી ચૂંટણી પંચને પણ આપી છે. હવે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી…
- આમચી મુંબઈ
કાર લઈને ટ્રેનમાં બેસો અને 12 કલાકમાં મુંબઈથી ગોવા પહોંચો, જાણો રેલવેની યોજના
મુંબઈઃ કોંકણ પટ્ટામાં સૌથી મોટા ગણપતિ ઉત્સવ દરમિયાન, લાખો લોકો મુંબઈ અને રાજ્યના અન્ય ભાગોથી કાર સહિત પરિવહનના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને મુસાફરી કરે છે. જોકે રાષ્ટ્રીય ધોરીમાર્ગની ખરાબ સ્થિતિને કારણે ઘણા લોકો મુશ્કેલીમાં મુકાય છે. કોંકણ રેલવે (કેઆર)એ આનો…
- નેશનલ
ઓપરેશન સિંદૂર મુદ્દે રાહુલ ગાંધીએ PM પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું?
નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકારની વિદેશનીતિ પર આકરી ટીકા કરી છે. આજે રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂરના મુદ્દે સરકારની નીતિઓની ટીકા કરી અને કહ્યું કે આ મામલે કોઈ દેશે ભારતનું સમર્થન નથી કર્યું.…
- ઈન્ટરવલ
તસવીરની આરપાર: અમદાવાદની મેટ્રો ટ્રેન, સસ્તો ને આરામદાયક પ્રવાસ…
-ભાટી એન. ભારતમાં રેલવે ટ્રેનનો ઇતિહાસ ખૂબ જ રોચક છે, પ્રથમ સ્ટીમ એન્જિન જે કોલસાથી ચાલતી ટ્રેન તે નેરો ગેજથી શરૂઆત થઈ. પછી મીટરગેજ અને અત્યારે બ્રોડગેજ ચાલે છે. આમ સ્ટીમ એન્જિનનો યુગ ખૂબ લાંબો ચાલ્યો પછી ડીઝલ એન્જિનનો યુગ…
- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં…: 50 વર્ષ પૂરાં કરી રહી છે ‘શોલે’માં… આનંદ બક્ષીના શબ્દોમાં પડઘાય છે દોસ્તી ને પ્રેમનો અનેરો જાદુ…
-દેવલ શાસ્ત્રી આગામી ઓગસ્ટ મહિનામાં પચાસ વર્ષ પૂરા કરી રહી છે સદાબહાર સુપર હિટ ફિલ્મ ‘શોલે’… એમાં ભરપૂર હિંસા અને એક્શનની ધૂમ વચ્ચે પ્રેમ, દોસ્તી અને ઉત્સવના યાદગાર રંગો હતા. હોલિવૂડ સ્ટાઈલની સિનેમેટોગ્રાફી અને ટેકનોલોજીએ આ ફિલ્મને આગવી જરૂર બનાવી,…
- ઈન્ટરવલ
આ તો સ્કેમ છેઃ યાદ રખના કિ નામ હૈ ડૉ. જયંતી ધર્મા તેજા…
પ્રફુલ શાહ નીરવ મોદી, વિજય માલ્યા, સંજીવ ચાવલા (ક્રિકેટ બુકી), સંગીતકાર શ્રવણના સાથી નદીમ સૈફી, ડ્રગ લોર્ડ ઈકબાલ મિરચી, આતંકવાદના આરોપી હનિફ પટેલ, એન.આર.આઈ. યુગલ આરતી ધીર અને કવલ રાયઝાદા બાળ-યૌન શોષક રેમંડ વાર્લે… આ બધા ભારતીય છે, જેમણે ખોટું,…
- નેશનલ
શું પક્ષપલટાનું પરિણામ છે ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું? સત્યાપાલ મલિક, મેનકા બાદ ધનખડ ધકેલાયા હાંસિયામાં…
નવી દિલ્હી: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દેતાં રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. આ રાજીનામું સ્વૈચ્છિક છે કે રાજકીય દબાણ હેઠળ લેવામાં આવ્યું છે, તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. આરોગ્યની સમસ્યા, સરકાર…
- ઈન્ટરવલ
કવર સ્ટોરી : સાવધાન, આવી રહ્યું છે માંસાહારી મિલ્ક!
નિલેશ વાઘેલા જાણી લો, દૂધની ગંગા ધરાવતા ભારતમાં અમેરિકા જે માંસાહારી દૂધની નાયગ્રા વહાવવા માગે છે તેની નૈતિક- ધાર્મિક ને વ્યાપારી શું છે અસર…ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ માટે વાટાઘાટો ચાલી રહી છે, તેમાં એક મુદ્દો તાજેતરમાં ખૂબ…