- આમચી મુંબઈ

મુમ્બ્રા ટ્રેન અકસ્માત કેસ: એન્જિનિયરની જામીન અરજીની સુનાવણીમાં દલીલો પૂર્ણ, આવતીકાલે વધુ સુનાવણી
મુંબઈ: આ વર્ષે જૂનમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા એ મુંબ્રા ટ્રેન દુર્ઘટનાના સંદર્ભમાં ગુનેગાર હત્યાના કેસમાં દાખલ કરવામાં આવેલા બે રેલવે એન્જિનિયર દ્વારા દાખલ કરવામાં આવેલી પૂર્વ-ધરપકડ જામીન અરજીમાં દલીલો થાણે જિલ્લાની એક અદાલતમાં સમાપ્ત થઈ ગઈ છે. તપાસ…
- મનોરંજન

એક જમાના મહિને 200 કમાતા ‘ધરમપાજી’ કઈ રીતે બન્યા ‘હી મેન’? જાણો સંઘર્ષગાથા?
મુંબઈઃ બોલીવુડના ‘હી મેન’ ધર્મેન્દ્ર ઘણા સમયથી તેમની ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે સમાચારમાં છે. તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. બોલીવુડમાં ‘ગોડફાધર’ વિના પોતાનું સ્થાન બનાવવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ બોલીવુડના દિગ્ગજ…
- આમચી મુંબઈ

બાબા સિદ્દીકી હત્યા કેસ: SIT તપાસ માટે અરજી પર હાઇ કોર્ટે પોલીસ પાસે જવાબ માંગ્યો
મુંબઈ: મુંબઈ હાઈ કોર્ટે આજે મુંબઈ પોલીસને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની પત્ની શહેઝીન સિદ્દીકીએ દાખલ કરેલી અરજીનો જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં બાબા સિદ્દીકીની હત્યાની SIT તપાસની માંગ કરવામાં આવી હતી. ગયા અઠવાડિયે દાખલ કરેલી અરજીમાં શહેઝીન સિદ્દીકીએ…
- આમચી મુંબઈ

શોકિંગઃ ચાર્જ સંભાળ્યાના મહિનામાં મધ્ય રેલવેના નવા જનરલ મેનેજરનું નિધન
મુંબઈ: સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજર તરીકે એક મહિના પહેલા જ ચાર્જ સાંભળનાર વિજય કુમારનું મંગળવારે વહેલી સવારે મુંબઈમાં અવસાન થયું હતું. આ અહેવાલને કારણે રેલવેના અધિકારીઓને પણ આશ્ચર્ય થયું હતું. પ્રાથમિક તબીબી તપાસમાં મૃત્યુનું કારણ ઊંઘમાં હૃદયરોગનો હુમલો હોવાનું કહેવામાં…
- નેશનલ

દિલ્હી બ્લાસ્ટ: કારના માલિકને બદલે ગુરુગ્રામના દિનેશને કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો
નવી દિલ્દી: દેશની રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા ભયાનક વિસ્ફોટ (બ્લાસ્ટ)થી સમગ્ર દેશ હચમચી ગયો છે. આ ઘટનાને લઈને NIA (રાષ્ટ્રીય તપાસ એજન્સી) અને દિલ્હી પોલીસની ટીમ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. આ બોમ્બ વિસ્ફોટમાં…
- મનોરંજન

લગ્ન પછી પણ હેમા માલિની ધર્મેન્દ્રથી કેમ અલગ રહી, જાણો શું હતું કારણ?
મુંબઈ: બોલીવુડના ‘હી-મેન’ તરીકે ઓળખાતા ધર્મેન્દ્ર છેલ્લાં 10 દિવસથી બ્રીચકેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 89 વર્ષીય આ અભિનેતાનું જાહેર જીવન થોડું વિવાદોથી ભરેલું હતું. કારણ કે, ધરમપાજીએ બે લગ્ન કર્યા હતા. તેમના પહેલાં પત્ની પ્રકાશ કૌર અને બીજા પત્ની…
- નેશનલ

દિલ્હી હુમલામાં સામેલ ‘જૈશ ઐ મોહમ્મદ’, જાણો સંગઠનના કાળા કરતૂતો?
-સુરેશ એસ. ડુગ્ગરશ્રીનગરઃ આત્મઘાતી હુમલામાં ‘હ્યુમન બોમ્બ’ને નવો વળાંક આપવા તથા કાશ્મીર અને સમગ્ર દેશમાં ફેલાયેલા આતંકવાદના ઇતિહાસમાં એક નવો વળાંક લાવનારા જૈશ-એ-મહોમ્મદ દિલ્હી બોમ્બ વિસ્ફોટ બાદ ફરી ચર્ચામાં આવ્યું છે. પઠણકોટ એરબેઝ પર હુમલો કરનારા અને તેના પહેલા સંસદભવન…
- નેશનલ

Delhi Blast: તપાસ NIAને સોંપાઈ, અમિત શાહની બેઠક બાદ નિર્ણય, કારની કુંડળીમાં આતંકી કનેક્શનની શંકા
ચાર દિવસ પહેલા ખરીદવામાં આવેલી કારની સમગ્ર કુંડળી જાણો, ડીલર પણ સપાટામાં નવી દિલ્હીઃ દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીકના એક નંબરના ગેટ સ્થિત એક કારમાં વિસ્ફોટ પછી હજુ પણ સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે ત્યારે આ વિસ્ફોટ અંગે…
- સ્પેશિયલ ફિચર્સ

જાણો બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા પછી શું કરવું, કેવી રીતે અને ક્યા મંત્રોનો જાપ કરવો
સનાતન ધર્મમાં દિવસના સૌથી પવિત્ર અને ઊર્જામય સમય તરીકે બ્રહ્મ મુહૂર્તને ઓળખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ સમય સવારે 4થી 5:30 વચ્ચેનો હોય છે, જ્યારે વાતાવરણમાં સંપૂર્ણ શાંતિ અને સાત્વિક ઊર્જાનો સંચાર થાય છે. આ ક્ષણોને ધ્યાન, જપ, સાધના અને…









