- મનોરંજન

‘ચક દે ઇન્ડિયા’ની આ હિરોઈને સ્ટાર ક્રિકેટર સાથે લગ્ન કરી ફિલ્મો છોડી, આજે સંતાનસુખ માણી રહી છે: જાણો કોણ છે આ અભિનેત્રી?
ફિલ્મ જગતમાં સફળતા મેળવવી એ ભાગ્યની વાત છે, પરંતુ ઘણા એવા સિતારા પણ છે જેની પાસે ટેલેન્ટ હોવા છતા પણ પોતાની ઓળખ બનાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આ સ્ટાર્સમાં એક એવી અદાકારાનું નામ પણ સામેલ થાય છે, જેનો…
- તરોતાઝા

આરોગ્ય પ્લસઃ આત્માની બારી એટલે આંખ…
સંકલન: સ્મૃતિ શાહ મહેતા માનવ કાયામાં નાનાં મોટાં અનેક અંગ-અવયવ છે. પ્રત્યેકની વિભિન્ન કાર્ય ભૂમિકા છે. આમાં જેના દ્વારા આપણે જગતને જોઈ શકીએ છીએ એ ચક્ષુ આંખ વિના આપણને ક્ષણભર પણ ન ચાલે. દૃષ્ટિ વગર આપણી દુનિયા સાવ અંધકારમય. અને…
- તરોતાઝા

આહારથી આરોગ્ય સુધીઃ એક છુપાયેલી ફેટ
ડૉ. હર્ષા છાડવા આજના નવા સમયમાં વર્કિંગ કપલનું ચલણ વધતું જાય છે. આર્થિક ઉપાર્જનનું મહત્ત્વ ખૂબ જ મોટા પ્રમાણમાં વધવાને કારણે તેમ જ લક્ઝરી લાઇફસ્ટાઈલ માટે યુવા વ્યક્તિ ઉચ્ચ અભ્યાસ કરીને જોબ કરવાનું વધુ પસંદ કરે છે. સ્ત્રીઓ પોતાની આર્થિક…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તીઃ પ્રાણાયામના અભ્યાસથી ઊંડા શ્વાસોચ્છ્વાસની કાયમી ટેવ પડે છે
ભાણદેવ (ગતાંકથી ચાલુ) પ્રાણમય શરીરમાં ઘટતી આ ચારે ઘટનાઓ આધ્યાત્મિક વિકાસ માટે અને શરીર-મનના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી જ નહિ, પરંતુ અનિવાર્ય છે. ઉપરોક્ત ચારે હેતુ સિદ્ધ કરવા માટે પ્રાણાયામનો અભ્યાસ ખૂબ મૂલ્યવાન છે. વસ્તુત: પ્રાણાયામના અભ્યાસનો હેતુ જ આ…
- તરોતાઝા

મોજની ખોજઃ ધનતેરસ તો આવશે-જશે, પણ ધનની તરસ નઈ જાય…!
સુભાષ ઠાકર ભગવાન-માતાજીની પાંચ સુપરહિટ જોડીઓમાં લક્ષ્મીનારાયણનું નામ મોખરામાં ગણાય. એટલે વિચાર્યું કે સવારે લક્ષ્મીનારાયણના મંદિરમાં જઈ દર્શન કરીએ ને પ્રભુ કઈ ધન-બન આપે તો દિવાળી સુધરી જાય એટલે બંદા ઉપડ્યા મંદિરે… મંદિરે પહોંચ્યો તો પાણીમાંથી જળબિલાડી મોઢું બહાર કાઢે…
- તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસઃ કફ સિરપ કેમ બની જાય છે જીવલેણ…?
રાજેશ યાજ્ઞિક તાજેતરમાં કફ સિરપના ઉપયોગથી-મધ્ય પ્રદેશના છીંદાવાડામાં 20 જેટલાં બાળકના દુખદ મૃત્યુ થયાના સમાચારે ચોતરફ સન્નાટો મચાવી દીધો છે. આના માટે કારણભૂત ગણાતી તામિળનાડુની એક ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકની ધરપકડ પણ થઈ છે… સમાચાર અનુસાર એ દવા કંપનીના સિરપમાં 46…
- તરોતાઝા

ફાઈનાન્સના ફંડાઃ પાવર ઑફ ઍટર્ની વિશે આ જરૂર જાણી લો…
મિતાલી મહેતા આ અગાઉ આપણે વસિયતનામું અને એસ્ટેટ પ્લાનિંગ વચ્ચેનો તફાવત જોયો અને તેને લગતી કેટલીક ગેરસમજો દૂર કરવાનો પ્રયાસ કર્યો. આજે એસ્ટેટ પ્લાનિંગની કેટલીક રીત વિશે વિગતવાર વાત કરીએ, જેમકે… એસ્ટેટ પ્લાનિંગનાં બે પાસાં હોય છે. એક, વહીવટી પાસું…









