- નેશનલ
સિંધુ જળ સમજૂતી મુદ્દે પાકિસ્તાનની યુદ્ધની ધમકી: બિલાવલ ભુટ્ટોએ ફરી ઝેર ઓક્યું
નવી દિલ્હી: પહલગામમાં થયેલા આતંકવાદના જવાબમાં શરૂ કરેલા ઓપરેશ સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. બંન્ને દેશ વચ્ચે લશ્કરી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઘણી મહત્વની સિંધુ જળ સમજૂતી પર રોક લગાવવામાં આવી હતી. આ સમજૂતીને…
- નેશનલ
વિધાનસભા પેટાચૂંટણીમાં AAP ની બેવડી જીત: કેજરીવાલનો 2027 ના ‘તોફાન’નો સંકેત અને રાજ્યસભાની અટકળો પર ખુલાસો…
નવી દિલ્હીઃ ગુજરાતની વિસાવદર બેઠક અને પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક પર AAPની શાનદાર જીત બાદ AAP (આમ આદમી પાર્ટી)ના નેતા અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ચાર રાજ્યની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બે બેઠકો જીતી…
- Uncategorized
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: રશિયા ઈરાનની પડખે, ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો?
મોસ્કો/તહેરાન: ઈરાન અને ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અમેરિકાની દખલ બાદ વૈશ્વિક સ્તરે તણાવમાં વધારો થયો છે. અમેરિકાના હુમલા બાદ ઘણા દેશોના પ્રતિનિધિ આ હુમલાની નિંદા કરી રહ્યા છે. ત્યારે હવે રશિયા ખુલ્લેઆમ ઈરાનની પડખે આવી ઊભુ રહ્યું છે. રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર…
- નેશનલ
પહલગામ હુમલા મુદ્દે તપાસમાં ચોંકાવનારો ખુલાસો: જાહેર કરેલા સ્કેચ આરોપીઓના નહોતા!
શ્રીનગર: 22 એપ્રિલના રોજ શ્રીનગરના પહલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલામાં 26 માસૂમે જીવ ગુમાવ્યાં હતાં. આ મામલે અત્યાર સુધીમાં તપાસનો ધમધમાટ શરૂ છે. આતંકવાદીઓની સતત શોધખોળ કરવામાં આવી રહી છે. આ તપાસમાં દિવસે દિવસે નવા ખુલાસા…
- આપણું ગુજરાત
ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી: આવતીકાલે મતગણતરી, અમદાવાદ જિલ્લામાં સઘન તૈયારીઓ પૂર્ણ
ગાંધીનગરઃ ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામ પછી આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી યોજવામાં આવશે. આગામી ગ્રામ પંચાયત ચૂંટણીને અનુલક્ષીને અમદાવાદ જિલ્લામાં મતગણતરી માટેની વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે એટલે ૨૪મી જૂનના આ મતગણતરી યોજાનાર છે. જિલ્લા…
- મનોરંજન
સલમાન ખાન કઈ ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો છે? ‘ભાઈજાન’ના ખુલાસાથી ચાહકો ચોંક્યા!
મુંબઈ: બોલિવૂડ અભિનેતા સલમાન ખાન તેની ફિલ્મોની સાથે સાથે તેની ફિટનેસ માટે પણ જાણીતા છે. પરંતુ, તાજેતરમાં જ તેણે કપિલ શર્માના શોમાં એક એવો ખુલાસો કર્યો જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. શો દરમિયાન તેણે જણાવ્યું કે, તે ઘણી બીમારીઓ…
- ઇન્ટરનેશનલ
ઈરાનના ફોર્ડો પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો: IAEAના વડાએ ગંભીર નુકસાનની આશંકા વ્યક્ત કરી
તહેરાન: ઈરાનના પરમાણુ ઠેકાણાને નષ્ટ કરવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલા ઈઝાયલ દ્વારા શરૂ કરવામાં આવેલું યુદ્ધ દિવસે દિવસે વકરી રહ્યું છે. આજે ફરી એક વખત ઈરાનના ફોર્ડો ખાતે આવેલા ભૂગર્ભ પરમાણુ કેન્દ્ર પર હુમલો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે…
- ધર્મતેજ
વિશેષ : સનાતન ધર્મમાં પાંચનો અંક અનેક પ્રતીકોનો પ્રતિનિધિ…
આપણે જ્યારે પાંચ આહુતિની વાત કરી ત્યારે સાથે સાથે સનાતન ધર્મમાં પાંચના અંક સાથે જોડાયેલી વિશેષતાઓ ઉપર નજર નાખવી પણ રસપ્રદ થઇ રહેશે. પાંચ આહુતિ એ પાંચ પ્રાણના પોષણની ભાવના બતાવે છે. શરીરની પાંચ ઇન્દ્રિયો પણ મહત્ત્વની છે. કર્મેન્દ્રિયો આંખ,…
- ધર્મતેજ
ભજનનો પ્રસાદ : પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીનું તપ ને તેજ સાધના-ઉપાસનાની અનુભૂતિનું રસાયણ ને ભગવત્પ્રાપ્તિનો ભાવ નિરૂપાયેલ છે
‘ઉન્મત્તગંગા માહાત્મ્ય’: પ્રેમસખી પ્રેમાનંદની સર્જક પ્રતિભાનું સુંદર ઉદાહરણ આ રચના છે. અહીં પાંચ-પાંચ કડીના કુલ અઢાર પદ છે. ગઢપુરના પાદરમાં વહેતી ઘેલો નદીને ઉન્મત્તગંગાનું બિરુદ આપીને એનો ભાગિરથ-ગંગા સાથે સંવાદ આલેખ્યો છે. અનેક પૌરાણિક પ્રસંગોને-સાંકળીને ઉન્મત્તગંગા નિત્ય શ્રીહરિ સ્નાન માટે…