- ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં…: સિદ્ધાર્થની નદી: પ્રકૃતિની સુંદરતા ને જીવનનાં વહેણનું પ્રતીક
દેવલ શાસ્ત્રી પ્રકૃતિની સુંદરતા માનવીને શાંતિ- પ્રેરણા અને આત્મશોધ માટેનું એકમાત્ર શરણ છે. સવારના પ્રથમ કિરણમાં ફૂલોની પાંખડીઓ પર પડતા ઝાકળના બિંદુઓથી લઈને સાંજના લાલ આકાશમાં વસતા તારાઓ સુધી પ્રકૃતિનું દરેક તત્ત્વ જીવનનાં રહસ્યોને ઉજાગર કરે છે. પ્રકૃતિ માત્ર આંખોને…
- નેશનલ

શું આતંકીઓના નિશાન પર હતી રામ જન્મ ભૂમિ? અયોધ્યામાં સ્લીપર મોડ્યુલ સક્રિય હોવાનો થયો ખુલાસો
નવી દિલ્હી: લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરે થયેલા કાર વિસ્ફોટે દેશભરમાં દહેશત ફેલાવી છે. પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે ફરી એક ચોંકાવનારો ખુલાસો થયો છે, અહેવાલો પ્રમાણે તપાસ એજન્સીને જાણવા મળ્યું છે કે…
- ઈન્ટરવલ

શરદ જોશી સ્પીકિંગઃ ‘સરકારી ઓફિસર’ ઉર્ફ સરકારી બાબુ ઉર્ફે સરકારી દામાદ
સંજય છેલ સરકારી ઓફિસર સાથે નૌકાવિહાર કરવા કરતાં મરવું સારું કારણ કે જો નૌકામાં કાણું પડે તો એ ઓફિસર તમારી પાસે ખુલાસો માંગશે! જો હોડી હાલક-ડોલક થતી હશે તો એ તમને લાલ આંખે ઠપકો આપશે ને જ્યારે હોડી ધીમેધીમે સ્થિર…
- નેશનલ

26 જાન્યુઆરીના લાલ કિલ્લા પર હુમલો કરવાની હતી યોજના, મુઝમ્મિલની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા
નવી દિલ્હી: લાલ કિલ્લા પાસે સોમવારે થયેલા કાર વિસ્ફોટે રાષ્ટ્રને આઘાત આપ્યો છે. તપાસ એજન્સીઓએ અનેક સંદિગ્ધોને હિરાસતમાં લીધા છે, જેમાં ત્રણ મુખ્ય આરોપીઓના નામ સામે આવ્યા છે – ડો. મુજમ્મિલ, ડો. અદીલ અહમદ ડાર અને ડો. ઉમર. ઉલ્લેખનીય છે…
- ઈન્ટરવલ

સિક્કાની ત્રીજી બાજુઃ પહેલાં જેવી મજા હવે નથી રહી…
જયવંત પંડ્યા આજથી બે એક દાયકા પહેલાં લોકો એકબીજાને લગ્ન પ્રસંગે, મરણ પ્રસંગે મળતા કે એકબીજાના ઘરે બેસવા જતા ત્યારે પહેલો પ્રશ્ન પૂછતા, કેમ છો? આજે એ જ પ્રશ્નના ઉત્તર-ઉત્તરમાં અંતર આવી ગયું છે. પહેલાં ઉત્તર મળતો, મજામાં. આજે કહે…
- નેશનલ

દિલ્હી બ્લાસ્ટમાં બોલીવુડ અભિનેત્રી પાયલ ઘોષના પ્રિયજને ગુમાવ્યો જીવ, કહ્યું વિશ્વાસ નથી નથો…
નવી દિલ્હી: સોમવાર, 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે સુભાષ માર્ગ પર થયેલા કાર વિસ્ફોટે રાજધાની સહિત આખા દેશને દહેશતમાં મૂકી દીધું છે. હ્યુન્ડાઈ આઈ-20 કારમાં થયેલા ધડાકામાં 9 જેટલા લોકોના મોત થયા હતા, જ્યારે અનેક ઘાયલ થયા હતા.…
- ઈન્ટરવલ

સ્મૃતિ વિશેષઃ ‘ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને ગમતાનો કરીએ ગુલાલ…’
નિરંજન રાજ્યગુરુ સુસમૃદ્ધ પરંપરાના એક મનીષિ વિચારક-ચિંતક અને નંદિગ્રામના દૃષ્ટા એટલે મરમી કવિશ્રી મકરન્દ દવે (જન્મ: 13-11-1922 વિદાય: 31-01-200પ) ને ગુજરાત બહુધા એક કવિ તરીકે જ ઓળખે છે, પરંતુ વૈદિક અને પૌરાણિક સાહિત્યમાં જે સર્વ માનવ અને સદાકાળ માટે ચૈતન્યવિકાસની…
- ઈન્ટરવલ

17 વર્ષની કાનૂની લડાઈ બાદ અંતુલે જાહેર થયા નિર્દોષ!
પ્રફુલ શાહ કહેવા માટે કહી શકાય કે બેરિસ્ટ અબ્દુલ રહેમાન અંતુલેની રાજકીય કારકિર્દીને સિમેન્ટ કૌભાંડને લીધે ગ્રહણ લાગી ગયું. કબૂલ કે કલંકિત થયા ને મુખ્ય પ્રધાનની ગાદીય છોડવી પડી પરંતુ ભારતીય રાજકારણની નિર્લજ્જતા જુઓ કે અંતુલેની પોલિટીકલ કેરિઅર પર ફુલસ્ટોપ…
- ભરુચ

સાયખા GIDCમાં મોડી રાત્રે ભયાનક બોઇલર વિસ્ફોટ, 1નું મોત અને 24 કર્મચારીઓ ઈજાગ્રસ્ત
ભરુચ જિલ્લાના વાગરા તાલુકામાં સ્થિત સાયખા GIDCની વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે અચાનક બોઇલર વિસ્ફોટ થતા આખો વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો હતો. રાતના લગભગ અઢી વાગ્યે થયેલા આ પ્રચંડ ધડાકાએ આસપાસના લોકોમાં દહેશત ફેલાવી દીધી હતી. આ ભયાનક વિસ્ફોટમાં કંપની કર્મચારીને…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર ATSનો મોટી કાર્યવાહી: મુંબ્રા કૌસામાંથી શિક્ષક ઇબ્રાહિમ આબિદી શંકાના ઘેરામાં, ‘આતંકી વિચારધારા’ ફેલાવવાનો આરોપ!
મહારાષ્ટ્રના આતંકવાદ વિરોધી દળ (એટીએસ)એ મુંબ્રા કૌસા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. શિક્ષક ઇબ્રાહિમ આબિદીના ભાડાના મકાન પર દરોડો પાડીને તપાસ શરૂ કરી દીધી છે. પ્રારંભિક માહિતી મુજબ, તે દર રવિવારે કુર્લાની એક મસ્જિદમાં ઉર્દૂ ભાષા શીખવવા જતા હતા. એટીએસને…









