- નેશનલ
સ્કોચ અને વ્હિસ્કી પીનારાને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો કઈ રીતે?
નવી દિલ્હી: ભારત અને બ્રિટનની વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)નો કરાર થયો છે. આ કરાર બંને દેશો પોતાના ઉત્પાદનની સરળતાથી આયાત અને નિકાસ કરી શકશે, જેની ઉત્પાદનોના ભાવ પર પણ અસર પડશે એવું નિષ્ણાતોનું અનુમાન છે. આ કરારમાં ખાસ…
- મનોરંજન
શ્વેતા તિવારીની પેરેન્ટિંગ સ્ટાઈલ જાણો: પુત્રી પલક માટેના નિયમોનો પોડકાસ્ટમાં ખુલાસો
ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી તેના કામ કરતાં તેની ફિટનેસ અને પુત્રી પલક તિવારી માટે વધુ ચર્ચામાં છે. પલકે બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું છે અને ચાહકો તેના અભિનયને ખૂબ પસંદ કરે છે. પલકનો તેની માતા શ્વેતા સાથે મૈત્રીપૂર્ણ સંબંધ છે, પરંતુ હજુ…
- મનોરંજન
બોલીવુડમાં સૌથી પહેલા એક કરોડની ફી લેનાર અભિનેતા કોણ? 99 ટકા જાણતા નથી
મુંબઈ: આજના સમયમાં બોલીવૂડના અભિનેતા-અભિનેત્રીઓ એક ફિલ્મ કરવાની કરોડો રૂપિયા ફી વસૂલે છે. જેની કોઈ નવાઈ રહી નથી. પરંતુ શું તમે જાણો છો કે, બોલીવૂડમાં સૌથી પહેલા ક્યા અભિનેતાને 1 કરોડ રૂપિયા ફીની ઓફર કરવામાં આવી હતી જો તમે નથી…
- નેશનલ
રાહુલ ગાંધીએ OBC મુદ્દે 21 વર્ષ જૂની ભૂલની કરી કબૂલાત: જાતિ ગણતરીથી બદલાશે રાજનીતિ?
નવી દિલ્હી: વર્ષ 2023માં બિહાર સરકારે રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી હતી. ત્યારબાદ 2025ની શરૂઆતમાં તેલંગાણાની રાજ્ય સરકારે પણ જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી હતી. હવે કેન્દ્ર સરકાર પણ દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવા જઈ રહી છે. ત્યારે…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરમાં લેન્ડમાઇન વિસ્ફોટમાં એક જવાન શહીદઃ ટીઆરએફે જવાબદારી લીધી…
જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના પુંછમાં નિયંત્રણ રેખા(એલઓસી) નજીક આજે એક લેન્ડમાઇન વિસ્ફોટ થયો હતો, જેમાં એક સેનાનો જવાન શહીદ થયો હતો. જ્યારે ત્રણ ઘાયલ થયા હતા. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કરના પ્રોક્સી ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ (ટીઆરએફ)એ આ વિસ્ફોટની જવાબદારી લીધી છે. સલોત્રી…
- મનોરંજન
વોર 2માં કિયારા અડવાણી રિતિક રોશનને મારી નાખશે? કર્નલ લુથરા સાથે શું છે ક્નેક્શન…
મુંબઈઃ રિતિક રોશન, જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ ‘વોર 2’ના ટ્રેલરની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી અને આજે તે રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ રિલીઝ થવામાં હજુ થોડા અઠવાડિયા બાકી છે, પરંતુ ચાહકોએ ફિલ્મની વાર્તા અને તે…
- આમચી મુંબઈ
નવી મુંબઈ એરપોર્ટ પર 200થી વધુ પોલીસ અધિકારીની ભરતીને મંજૂરી…
નવી મુંબઈ: નવી મુંબઈના બહુચર્ચિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે હવે ૨૮૫ પોલીસ પદો ભરવા માટે ગૃહ વિભાગે મંજૂરી આપી છે. આ પદો એરપોર્ટ પરના ચેકપોસ્ટ માટે હશે. આ માટે ૧૦,૧૦,૮૮,૦૦૦ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે. સરકારે નવી મુંબઈમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો પ્રથમ…
- ટોપ ન્યૂઝ
અમદાવાદમાં પ્લેન ક્રેશ: FAAના રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા, માનવીય ભૂલની શંકા?
અમદાવાદ: એર ઈન્ડિયાના બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન 12 જૂનના અમદાવાદના મેઘાણીનગરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાન ક્રેશમાં 260 લોકોના મોત થયા હતા જે એર ઇન્ડિયાના ઇતિહાસમાં સૌથી ગંભીર ઘટનાઓમાંની એક છે. આ દુર્ઘટના બનવા પાછળનું કારણ જાણવા માટે સરકારી સહિત…