- મનોરંજન

અશનૂર કૌરનો ચોંકાવનારો અનુભવ: ત્રણ દિવસ ભૂખી રહી અને સેટ પર બેભાન થઈ ગઈ!
મુંબઈઃ સલમાન ખાનનો શો બિગ બોસ 19 શરૂ થઈ ગયો છે. આ શોમાં ઘણા ટીવી સેલેબ્સ જોવા મળી રહ્યા છે, પરંતુ આ ટીવી સેલેબ્સ સાથે જોડાયેલી ઘણી વાતો છે, જેના વિશે તમે કદાચ નહીં જાણતા હો. બિગ બોસ 19માં જોવા…
- મનોરંજન

સલમાન ખાનના ઘરે અચાનક પહોંચી સોનાક્ષી અને પતિ, જુઓ વીડિયો અને સંબંધોનું રહસ્ય!
મુંબઈઃ અત્યારે દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે. બોલીવુડ સેલેબ્સ પણ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યા છે. જાણીતી અભિનેત્રી સોનાક્ષી સિંહા પણ તેમાંથી બાકાત નથી. તેણે તેના પતિ ઝહીર ઇકબાલ સાથે ગણપતિ બાપ્પાની આરતી કરી હતી. અભિનેત્રીએ…
- Top News

મુંબઈ-અમદાવાદ જ નહીં, 7,000 KMમાં દોડાવાશે બુલેટ ટ્રેનઃ જાપાનમાં PM મોદીની જાહેરાત
ટોકિયોઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની સંયુક્ત ભાગીદારીના ભાગરુપે દેશમાં બુલેટ ટ્રેન દોડાવવાની મહત્ત્વાકાંક્ષી યોજના છે. જાપાનની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) ભારત અને જાપાન વચ્ચેની સૌથી મોટી મહત્વાકાંક્ષી યોજના…
- મનોરંજન

જાહ્નવી કપૂરનો ગણેશ ચતુર્થી લુક: ‘અપ્સરા’ જેવી લાગતી તસવીરો થઈ વાયરલ
મુંબઈ: ગણેશ ચતુર્થીના તહેવારે જાણીતી અભિનેત્રી જાહ્નવી કપૂરે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલા લહેંગાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. મનીષ મલ્હોત્રાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર જાહ્નવીના આ શાનદાર લુકની તસવીરો શેર કરી છે, જેમાં તે અપ્સરા જેવી સુંદર દેખાઈ રહી છે. જાહ્નવી…
- નેશનલ

PM મોદીની માતા પર ટિપ્પણીથી ઓવૈસી ભડક્યાઃ કોંગ્રેસ-TMCને આપી આ સલાહ
નવી દિલ્હી: બિહારમાં ચૂંટણી પંચે SIR લાગૂ કરીને સત્તાપક્ષને વોટ ચોરીમાં મદદ કરવા જઈ રહી છે. આવા આક્ષેપો સાથે રાહુલ ગાંધીએ બિહારમાં ‘વોટર અધિકાર યાત્રા’ શરૂ કરી હતી. જોકે, ‘વોટર અધિકાર યાત્રા’ની સમગ્ર મહેનત પર પાણી ફરી વળે એવું કામ…
- આમચી મુંબઈ

વરસાદ અને આંદોલનને કારણે ‘રખડી’ પડ્યા મુંબઈગરાઓઃ રેલવેએ શું કરી અપીલ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મરાઠા સમાજને અનામત આપવા મુદ્દે મનોજ જરાંગેએ મુંબઈના આઝાદ મેદાન ખાતે હજારો કાર્યકરો સાથે કૂચ કર્યા પછી દક્ષિણ મુંબઈના મહત્ત્વના વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો હતો, જ્યારે મધ્ય રેલવેએ પણ બિનજરુરી પ્રવાસ નહીં કરવાની પણ પ્રવાસીઓને અપીલ કરી…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં પૂર: રક્ષા પ્રધાને ભારત પર ઢોળ્યો દોષનો ટોપલો, પાકિસ્તાનીઓમાં જ બન્યા હાંસીપાત્ર
સિયાલકોટ: સિંધુ જળ સંધિ હેઠળ ભારત-પાકિસ્તાન વચ્ચે મોટી માત્રામાં પાણી સંબંધિત આંકડાઓનું આદાન-પ્રદાન કરવામાં આવતું હતું, પરંતુ પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ અટકાવી દીધી છે. જોકે, તાજેતરમાં પાકિસ્તાનના પંજાબ, સિયાલકોટ અને અન્ય વિસ્તારોમાં આવેલા ભારે પૂરથી…









