- ઇન્ટરનેશનલ

અમેરિકાને ટક્કર આપવા ‘ડ્રેગન’ સજ્જઃ ચીન 2030માં ચંદ્ર પર માણસ મોકલશે!
બીજિંગઃ આઓ તુમ્હે ચાંદ પે લે જાઉ. એક સમયની કલ્પના ગણાતું આ ગીત 50 વર્ષ પહેલા હકીકત બન્યું હતું. માનવજાતે લગભગ 50 વર્ષ પહેલાં ચંદ્ર પર પગ મૂક્યો હતો, પરંતુ હવે ચીન ધીમે ધીમે ફરીથી ચંદ્ર પર અવકાશયાત્રીઓને ઉતારવા માટેની…
- મનોરંજન

ધર્મેન્દ્ર પછી ગોવિંદાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, અભિનેતાએ ચાહકોને કયો ‘હેલ્થ મંત્ર’ આપ્યો?
મુંબઈ: બોલીવુડના હીમેન ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા પછી હવે ગોવિંદાને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અભિનેતા ગોવિંદાને અચાનક અસ્વસ્થતા થવાને કારણે 10 નવેમ્બર 2025ની મધ્યરાત્રિએ જુહુની ક્રિટીકેર હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હવે ટૂંકી સારવાર…
- નેશનલ

શિવસેનાના ‘ધનુષ-બાણ’ વિવાદની અંતિમ સુનાવણી 21 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં થશે
નવી દિલ્હી: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના જૂથને ‘ધનુષ અને બાણ’ની નિશાની આપવાના ચૂંટણી પંચના હુકમને પડકારતી શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથની અરજીઓ સુપ્રીમ કોર્ટ 21 જાન્યુઆરીએ સાંભળશે. જસ્ટિસ સૂર્યકાંત અને જોયમાલા બાગચીની બનેલી બેન્ચે કહ્યું હતું…
- આમચી મુંબઈ

દિલ્હી, મુંબઈ સહિતના 5 એરપોર્ટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ: સુરક્ષા સઘન
નવી દિલ્હી/મુંબઈઃ પાટનગર દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કારમાં થયેલા વિસ્ફોટની તપાસ માટે કેન્દ્રીય એજન્સીઓ મથી રહી છે ત્યારે આજે એક એરલાઈન્સને બોમ્બની ધમકીભર્યા ઈમેલને કારણે પ્રશાસન દોડતું થઈ ગયું હતું. આજે બપોરના સાડા ત્રણ વાગ્યાના સુમારે દેશના પાંચ મહત્ત્વના એરપોર્ટ્સને…
- આમચી મુંબઈ

મહાનગરી એક્સપ્રેસમાં બોમ્બની ધમકીઃ મહારાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી…
ટ્રેનના બાથરૂમમાં ISI અને બોમ્બની ધમકીનો મેસેજ મળતા દોડધામ, ડોગ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા કોચની સઘન તપાસ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ પછી સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે આજે મહાનગરી એક્સપ્રેસના…
- નેશનલ

દિલ્હી બ્લાસ્ટના આરોપીઓનું તુર્કીયે કનેક્શન શું છે, જાણો નવી અપડેટ?
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા ભયાનક વિસ્ફોટને લઈને NIA (રાષ્ટ્રીય તપાસ એજન્સી) અને દિલ્હી પોલીસની ટીમ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. હવે આ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હુમલાને લઈને શંકાસ્પદોનું તુર્કીયે સાથેનું…
- મનોરંજન

પ્રેમ ચોપરાની તબિયતમાં આવ્યો સુધારો: સ્વસ્થ થતાં સૌથી પહેલા કોની ચિંતા કરી?
મુંબઈ: બોલીવુડમાં પીઢ કલાકારોના સ્વાસ્થ્યને લઈને છેલ્લા કેટલાક દિવસથી છવાયેલા ચિંતાના વાદળો ધીમે ધીમે હટી રહ્યા છે. બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રને આજે સવારે બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, પરિવારે તેમની સારવાર માટે તેમને ઘરે લઈ જવાનો નિર્ણય લીધો…
- મનોરંજન

નેવુંના દાયકામાં હીટ ફિલ્મો આપનારી દેઓલ પરિવારની આ પુત્રવધૂ ક્યાં છે? જાણો તેની અનોખી સફર
મુંબઈ: બોલીવુડમાં ચર્ચામાં રહેનારા દેઓલ પરિવારની પુત્રવધૂઓ સામાન્ય રીતે લાઈમલાઇટથી દૂર રહે છે, જેમ કે પૂજા દેઓલ અને તાન્યા દેઓલ. જોકે, આ પરિવારની એક વહુ અન્ય પુત્રવધૂઓથી તદ્દન અલગ અને ગ્લેમરસ રહી છે. આ વહુ ભલે હવે અભિનયથી દૂર હોય,…
- ઈન્ટરવલ

કચ્છી ચોવકઃ જીવનમાં જ્ઞાનનું મહત્ત્વ એ બતાવે છે…
કિશોર વ્યાસ ચોવક છે: ‘સિજ઼ છાબ઼ડે ઢક્યો ન રે’ એવા જ અર્થવાળી ગુજરાતીમાં પણ કહેવત છે: સૂરજ છાબડે ઢાંક્યો ન રહે! ચોવકમાં પહેલો શબ્દ છે: ‘સિજ઼’ જેનો અર્થ થાય છે: સૂરજ અને ‘છાબ઼ડે’ એટલે છાબડીએ. ‘ઢક્યો’નો અર્થ થાય છે: ઢાંક્યો…
- ઈન્ટરવલ

મગજ મંથનઃ કમ્ફર્ટ ઝોનમાં સુરક્ષિત રહી શકાય, પરંતુ મહાનતા હાંસલ ન થાય…
વિઠ્ઠલ વઘાસિયા માનવીના જીવનમાં આરામ- સુરક્ષાની સાથે સુખની શોધ સતત ચાલતી રહે છે. આ શોધ જ એને એવાં વાતાવરણમાં લઈ જાય છે, જ્યાં એના માટે દરેક વસ્તુ જાણીતી અને પરિચિત હોય. આ વાતાવરણને જ ‘કમ્ફર્ટ ઝોન’ કહેવામાં આવે છે. કમ્ફર્ટ…









