- વીક એન્ડ

ભાત ભાત કે લોગઃ ભૂત વગરનું ભૂતિયું જહાજ…બેલીકોટનની પ્રજાને ગજબનું બીવડાવે છે…!
જ્વલંત નાયક ભૂતિયા જહાજોની કથાનો તો અલગ જ ચાહક વર્ગ છે. દરિયાઈ સાહિત્યના ઇતિહાસમાં ઘણા એવા કિસ્સા જાણવા મળશે, જ્યાં વેપાર અર્થે સમુદ્ર ખેડવા નીકળેલા જહાજીઓને ખરેખર મધદરિયે કોઈક ભૂતિયા જહાજના દર્શન થઇ ગયા હોય. ટેક્નિકલ વ્યાખ્યા મુજબ ભૂતિયા જહાજ…
- વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડઃ દર બે મિનિટે ત્રણ હજાર લોકોને રસ્તો પાર કરાવતું શિબૂયા સ્ક્રેમ્બલ ક્રોસિંગ…
પ્રતીક્ષા થાનકી ચાર રસ્તા કે પછી ક્રોસ રોડ્સનું દરેક કલ્ચરમાં આગવું મહત્ત્વ રહૃુાં છે. બે રોડ એક બીજાને ઓવરલેપ કરીને ચાર રસ્તા બનાવી દે છે. જિંદગીમાં ચાર રસ્તાની વાત કરવામાં કેટલાય ફિલોસોફર બની ગયા છે. એવામાં ટોકિયોના શિબૂયા ક્રોસિંગ પર…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ટ્રમ્પને કાંડાં કાપી આપવા કરતાં ચીન પર ભરોસો કરવો બહેતર…
ભરત ભારદ્વાજ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પહોંચી ગયા છે અને આજે ચીન જવા રવાના થશે. મોદી સાત વર્ષ પછી ચીનની મુલાકાતે જવાના છે એ રીતે તો આ મુલાકાત મહત્ત્વની છે જ પણ દુનિયાનાં બદલાયેલાં સમીકરણોના કારણે પણ આ…
- નેશનલ

અમેરિકા-જાપાન વચ્ચે વેપાર કરાર અટક્યો, ટ્રમ્પના આ એક નિવેદનથી જાપાન નારાજ…
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાત પહેલા, અમેરિકા અને જાપાન વચ્ચેનો મહત્વનો વેપાર કરાર અટકી ગયો છે. જાપાનના વેપાર વાટાઘાટકાર રોઝી અકાઝાવાએ છેલ્લી ઘડીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો, જેના કારણે બંને દેશો વચ્ચેનો ટેરિફ કરાર પાટા પરથી ઉતરી…
- નેશનલ

નોટબંધી લાગુ કરનાર આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલ આઇએમએફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા
નવી દિલ્હીઃ નોટબંધીના ઐતિહાસિક નિર્ણયમાં મુખ્ય ભૂમિકા ભજવનારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)ના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને હવે બીજી એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સરકારે તેમની આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ(આઇએમએફ)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક કરી છે. આ પદ છેલ્લા કેટલાક મહિનાઓથી…
- મહારાષ્ટ્ર

નાગપુરથી ગોવાને જોડતા ‘શક્તિપીઠ એક્સપ્રેસ વે’ને મંજૂરી મળી…
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે ઔપચારિક રીતે 802 કિલોમીટર લાંબા મહત્વાકાંક્ષી શક્તિપીઠ એક્સપ્રેસવે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. કનેક્ટિવિટી વધારવા અને ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાના હેતુથી આ પ્રોજેક્ટ રાજ્યના તમામ મુખ્ય ‘શક્તિપીઠો’ને જોડશે, જે વર્ધાના પૌનારથી ગોવા સરહદ પર સિંધુદુર્ગના પત્રાદેવી સુધી…
- નેશનલ

સ્પાઇસજેટની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, દિલ્હી-શ્રીનગર ફ્લાઈટનું ઇમર્જન્સી લેન્ડિંગ…
શ્રીનગર: વિમાનની મુસાફરી આજકાલ મુશ્કેલ બની રહી છે. છેલ્લા ત્રણ મહિનાથી વિવિધ એરલાઈન્સના વિમાનમાં ખામીઓ આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આજે દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી સ્પાઇસજેટની ફ્લાઈટને શ્રીનગર એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. વિમાનમાં કેબિન પ્રેશર સંબંધિત ચેતવણી…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકારે 33,000 કરોડના એમઓયુ કર્યાઃ 33,000 લોકોને રોજગાર મળવાનો દાવો
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વિવિધ કંપનીઓ સાથે 17 મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે, જેના પગલે રૂ. 33 હજાર 768.89 કરોડનું રોકાણ થશે અને એને પગલે તેત્રીસ હજારથી વધુ લોકોન્ડ રોજગાર…









