- મનોરંજન

રણવીરની ‘ધુરંધર’ સામે અગસ્ત્ય નંદાની ‘ઈક્કીસે’ જમાવ્યો સિક્કો, જાણો કેટલી કમાણી કરી…
મુંબઈ: ભારતીય સિનેમામાં હાલ બે અલગ અલગ વિષયોની ફિલ્મો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનાથી રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે, જેની સામે આવવું કોઈ પણ નવી ફિલ્મ માટે જોખમી સાબિત થઈ શકે…
- Uncategorized

આચમનઃ ધર્મનો સ્તંભ: પ્રેમ-મહોબ્બત-ભાઈચારો…
અનવર વલિયાણી ગુરુબાની નામે શીખોના સર્વોચ્ચ ધર્મગ્રંથમાં ગુરુ નાનકનું એક પદ છે. ના કોઈ બૈરી, નાહી બેગાના, સકલ સંગ હમ કો બન આઈ બિસર ગઈ સબ તાત પરાઈ… મારો કોઈ વેરી નથી, કોઈની સાથે વિખવાદ નથી. બધા મારા મિત્રો છે,…
- ધર્મતેજ

વિશેષઃ સુખનું સરનામું શોધવાની લ્હાયમાં દુ:ખના દરવાજે ટકોરા વાગી જાય…
રાજેશ યાજ્ઞિક મનુષ્ય પોતાના જીવનમાં આખરે શું શોધે છે? કોઈ કહે છે સુખ. તો સવાલ એ આવે કે તેને સુખ શેમાં દેખાય છે? કોઈને ધર્મમાં સુખ દેખાતું હોય, કોઈને ભૌતિક સાધનોમાં સુખ દેખાતું હોય, કોઈને સફળતામાં સુખ દેખાતું હોય તો…
- ધર્મતેજ

દુહાની દુનિયાઃ માનવને જીવનબોધ અર્પતા દુહા
ડૉ. બળવંત જાની દુહામાં એના રચયિતાનું નામ ઓગળી ગયું હોય છે. પણ એ ઓળખ સાવ પાતળી પણ એમાથી પગટતી તો હોય જ છે. સોરઠિયા નામછાપના ઘણાં દુહા પચલિત છે. એ કોણ હશે એનો ખ્યાલ આવતો નથી. પણ એટલું ખરૂં કે…
- ધર્મતેજ

મગજ મંથનઃ સત્ત્વ-રજસ ને તમસ ગુણ… મનુષ્ય સ્વભાવના આધાર સ્તંભ જેવા છે
વિઠ્ઠલ વઘાસિયા ભારતીય તત્ત્વજ્ઞાનમાં, ખાસ કરીને સાંખ્ય અને ભગવદ્ ગીતા જેવા ગ્રંથોમાં, સમગ્ર જગતને ત્રણ મૂળભૂત ગુણ વિશે સમજાવવામાં આવ્યું છે: સત્ત્વ (સતો ગુણ), રજસ (રજો ગુણ) અને તમસ (તમો ગુણ). આ ત્રણેય ગુણ કુદરતી, માનસિક અને આધ્યાત્મિક સ્તરે દરેક…
- ધર્મતેજ

મનનઃ મોક્ષના ચાર માર્ગ
હેમંત વાળા પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે કે આ સૃષ્ટિ હકીકતમાં છે શું. વ્યક્તિનો જ્યારે સૃષ્ટિમાં પ્રવેશ થાય ત્યારે તેની પાછળ પ્રેરણા કે મજબૂરી, શું હોય છે. આ બધા નિર્ણય અંતે કોણ લે અને શા માટે લે. આ બધા જવાબ…
- ધર્મતેજ

માનસ મંથનઃ જો હરિકથામાં ચિત્ત પરોવાઈ જાય તો દુનિયાના સંતાપો આપણને નહીં નડે
મોરારિબાપુ मदाश्रयाः कथामृष्टाः श्रुणवन्ति कथयन्ति व।तपन्ति विविधास्तापा नैतान्म्दत वेतस॥ હું તો પુરા વિશ્વાસથી બોલી રહ્યો છું. હરેક કથામાં અનુભવ સાથે બોલી રહ્યો છું. પરમાત્મામાં ચિત્ત લગાડવાનું સરળ, સુગમ, અનુગ્રહ અને સર્વપ્રાપ્ય કોઈ સાધન હોય તો ભગવત કથા છે. હા, જરૂર,…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ માદુરો અમેરિકાની જેલમાં, ઘરમાં ઘૂસી માર્યા આને કહેવાય
ભરત ભારદ્વાજ અમેરિકાએ અંતે રૂપસુંદરીના દેશ તરીકે જાણતા વેનેઝુએલા પર આક્રમણ કરી દીધું. અમેરિકા સામે શિંગડાં ભેરવીને બેઠેલા વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોને તેમનાં પત્ની સિલિયા ફ્લોરેસ સાથે અમેરિકાએ ઉઠાવી લીધા અને શનિવારે એટલે કે 4 જાન્યુઆરીની મધ્યરાતે અમેરિકા લઈ જવાયા.…
- આમચી મુંબઈ

BMC ચૂંટણી: ઠાકરે જૂથ અને સાથી પક્ષોનો મેનિફેસ્ટો જાહેર, આરોગ્ય અંગે મોટા વચનો…
શિવશક્તિનું વચન, ઠાકરેનું વચન’: 5 નવી મેડિકલ કોલેજ અને બાઈક એમ્બ્યુલન્સની જાહેરાત… મુંબઈઃ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણી માટે શિવસેના ઠાકરે જૂથ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને રાષ્ટ્રવાદી પક્ષ શરદ પવાર જૂથનો સંયુક્ત ચૂંટણી ઢંઢેરો આજે પ્રકાશિત કરવામાં આવ્યો. આ મેનિફેસ્ટો…









