- ઉત્સવ
સર્જકના સથવારે : હનીફ સાહિલની ગઝલ : ટહુકાની આસપાસ
રમેશ પુરોહિત એક દિલકસ પયામ યાદ રહે નમ્ર નમણી સલામ યાદ રહે જેમની ગઝલસૃષ્ટિ ભાવવૈવિધ્યથી ભરેલી હોય. શબ્દો અને ભાવની સુકુમારતા, કુમાશ અને ઋજુતા હોય. જે શાયરને પોતાના રસ રસાયણને વિષય, ભાવ, ઊર્મિ, વિચાર, લાગણીની ખરલમાં ઘૂંટીને કુદરત સર્જકતાથી છલોછલ…
- ઉત્સવ
કેનવાસ: દરુમા ઢીંગલીથી તમે રમ્યા છો?
અભિમન્યુ મોદી ગયા મહિનાના અંતમાં આપણા વડા પ્રધાન જાપાન ગયેલા ત્યારે એમને એક લાલ રંગની મોટી ઢીંગલી ભેટમાં આપવામાં આવી હતી. એ ઢીંગલી જુઓ તો તરત મનમાં બત્તી થઇ કે આવી ઢીંગલી ક્યાંક જોઈ છે. ક્યાંક જોવાનું તો શું નાનપણમાં…
- ઉત્સવ
સ્પોટ લાઈટ : પતિના અંતિમ સંસ્કાર પતાવી સાંજે શૂટિંગમાં ગઈ!
મહેશ્ર્વરી ગણેશોત્સવ દરમિયાન નાનકડા ગામડામાં કરેલાં નાટકો, ખાડાના થિયેટરનાં નાટકોથી લઈ ભાંગવાડી થિયેટરના પ્રયોગો અને પછી કાંતિ મડિયા જેવા દિગ્ગજો તેમજ ટેલિવિઝન પર ભજવેલાં નાટકોની લાંબી સફરમાં અનેક નાટકોમાં વિવિધ ભૂમિકા મેં ભજવી છે. જોકે, વાસ્તવિક જીવનમાં ‘સીતા ઔર ગીતા’ની…
- ઉત્સવ
ઈકો-સ્પેશિયલ: જીએસટી સુધારા – સેબીનાં પગલાં રિયલ એસ્ટેટ સેક્ટરને કેટલાં ફળશે?
જયેશ ચિતલિયા રિયલ એસ્ટેટ સેક્ટર પર GSTના સુધારા ઉપરાંત ‘સેબી’નાં તાજેતરનાં પગલાંની અસરરૂપે ઘરના ભાવ ઘટશે? રોકાણનો પ્રવાહ વધશે? જેનો અમલ આ 22 સપ્ટેમ્બરથી થવાનો છે એ જીએસટી (ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ) ના સુધારાની મલ્ટિપલ અસર થશે એ જાહેર સત્ય…
- મનોરંજન
ઝુબિન ગર્ગના મૃત્યુ માટે કોણ જવાબદાર? બે લોકો સામે નોંધાઈ FIR
દિસપુર: ફિલ્મ ગેંગસ્ટરના યા અલી અહેમ અલી ગીતની ખૂબ જ જાણીતા થયેલા મૂળ આસામના બોલીવૂડ સિંગર ઝુબિન ગર્ગનું સિંગાપોર ખાતે મોત થતા દેશના સંગીતજગતમાં શોકનો માહોલ ફેલાયો છે. ઝુબિન ગર્ગ નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલમાં ભાગ લેવા સિંગાપોર ગયા હતા. જ્યાં…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ: કબૂતર જા જા… કબૂતરો હવે ચિઠ્ઠી નથી લાવતા… બીમારીઓ લાવે છે
રાજ ગોસ્વામીઆજે અનેકની આંખે ચઢીને પળોજણ બની ગયેલાં એવાં આ પારેવાની ગઈ કાલ ને આજ જાણવા જેવી છે. પૂર્વ પર્યાવરણ મંત્રી અને ભાજપનાં નેતા મેનકા ગાંધીએ આશા વ્યક્ત કરી છે કે મહારાષ્ટ્ર સરકાર મુંબઈમાં બંધ થઇ ગયેલાં કબૂતરખાનાઓ ફરીથી શરૂ…
- ઉત્સવ
વલો કચ્છ: કચ્છની મોતીકળા : હળવાં ઘરેણાં – ભવ્ય દેખાવ
ડૉ. પૂર્વી ગોસ્વામી ગુજરાતની ધરતી રંગોની, રાગોની અને રાસની ધરતી છે. અહીં દરેક તહેવાર જીવનમાં નવી ઊર્જા પાથરે છે. એમાં પણ નવરાત્રી એ એવો તહેવાર છે, જે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક, સાંસ્કૃતિક અને કળાત્મક પરંપરાનો મહોત્સવ છે. નવ…
- ઉત્સવ
સન્ડે ધારાવાહિક: કટ ઑંફ જિંદગી – પ્રકરણ-10
અનિલ રાવલ ‘માનવસેવા માટે મેડિકલની કોઇ ડિગ્રીની જરૂર નથી હોતી. મનથી થાય એ જ સાચી માનવસેવા.’ ડો. સાળુંખેએ કહ્યું. કિસન સવારે તૈયાર થઇને દુકાને જવાની ઉતાવળમાં હતો. બરાબર એજ વખતે કાશ્મીરાએ વાત કાઢી. ‘મારે તને એક વાત કરવી છે.’ છેલ્લી…