- નેશનલ
ધનખડના રાજીનામા પહેલા રાજનાથના કાર્યાલયમાં અસામાન્ય ગતિવિધિઓથી રાજકારણ ગરમાયું
નવી દિલ્હી: ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે આરોગ્યના કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ અચાનક રાજીનામાએ રાજકીય વર્તુળોમાં અટકળો અને ચર્ચાઓનો દોર શરૂ કર્યો છે. વિપક્ષી દળો, ખાસ કરીને કોંગ્રેસ, આ ઘટનાથી આશ્ચર્યમાં છે, કારણ…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી : કેલ્શિયમ ઘટવાનું કારણ એસીડીટી છે…
-ડૉ. હર્ષા છાડવા વિશ્વભરમાં અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. જેમાં જીવનશૈલીની પસંદગીઓ ખરાબ સ્વાસ્થ્ય માટે જવાબદાર પરિબળો છે. પછી ભલે અતિશય ખાવું અપ્રાકૃતિક ખાવું, વધુ પડતું સંકુચિત આહાર, ઊંઘનો અભાવ, વધુ પડતું વ્યસનનું સેવન અનિયમિત રીતે ખાવાની આદત,…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : કૉંગ્રેસને ટ્રમ્પ-પાકિસ્તાન સાચાં લાગે છે
-ભરત ભારદ્વાજ કૉંગ્રેસ હકારાત્મક વિપક્ષની ભૂમિકા ભજવવાના બદલે પાણીમાંથી પોરા કાઢીને વાહિયાત મુદ્દા ઉઠાવવામાં માને છે તેથી છાસવારે એવી વાતો કર્યા કરે છે કે જે સાંભળીને કોંગ્રેસના નેતાઓની બુદ્ધિક્ષમતા સામે શંકા જાગે. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી…
- Uncategorized
આરોગ્ય એક્સપ્રેસ : છુપા રુસ્તમ જેવો આ એડિસન રોગ શું છે?
-રાજેશ યાજ્ઞિક એડ્રેનલ ગ્લેન્ડ્સ, કિડની એડિસન નામ સાંભળવા મળે એટલે તમને તરત જ ઇલેક્ટ્રિક બલ્બ યાદ આવી જાય, ખરું ને? આનું કારણ એ કે આપણે એમના વિશે અને એમની અનેક શોધ વિશે ભણ્યા છીએ. એમનું નામ હતું થોમસ આલ્વા એડિસન,…
- ઇન્ટરનેશનલ
રશિયા અને યુક્રેન ફરી તુર્કીયેમાં આવશે એક ટેબલ પર, ઝેલેન્સકીએ શાંતિ વાટાઘાટોના આપ્યા સંકેત
યુક્રેન અને રશિયા વચ્ચે પાછલા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ રોકવા માટે અમેરિકાએ મધ્યસ્થી કરવવા માટે અનેક પ્રયાસો કર્યા પણ નિષ્ફળ રહ્યા હતા. ત્યારે ફરી એક વખત આ યુદ્ધનો અંત નજીક આવતો દેખાય રહ્યો છે. બંને દેશો…
- આમચી મુંબઈ
મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસઃ ફડણવીસે કહ્યું હાઈ કોર્ટના ચુકાદોને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું
મુંબઈઃ મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના કેસમાં 12 આરોપીને નિર્દોષ જાહેર કરવાના મુંબઈ હાઈ કોર્ટના ચુકાદા અંગે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે. મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું કે હાઈ કોર્ટે આપેલો ચુકાદો આઘાતજનક છે. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં…
- સ્પોર્ટસ
ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાશે ચેસ વર્લ્ડ કપ
નવી દિલ્હીઃ ભારત આ વર્ષે 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી ચેસ વર્લ્ડ કપનું આયોજન કરશે અને આ સ્પર્ધા માટે યજમાન શહેરની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે. વિશ્વની ટોચની ચેસ સંસ્થા ફિડેએ સોમવારે આ જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટમાં 206 ખેલાડીઓ…
- નેશનલ
એર ઈન્ડિયાને 6 મહિનામાં 9 શો-કોઝ નોટિસ: અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે સરકારનો ખુલાસો…
નવી દિલ્હીઃ છેલ્લા છ મહિનામાં પાંચ સુરક્ષા ઉલ્લંઘનોના સંદર્ભમાં એર ઇન્ડિયાને કુલ નવ શો-કોઝ નોટિસ જારી કરવામાં આવી છે, એમ નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાન મુરલીધર મોહોલે આજે રાજ્યસભામાં માહિતી આપી હતી. નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાને જણાવ્યું કે એક ઉલ્લંઘનના સંદર્ભમાં…
- નેશનલ
ચીનના બંધથી બ્રહ્મપુત્રને અસર નહીં? આસામના CMનું નિવેદન
ગુવાહાટીઃ આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ બ્રહ્મપુત્ર નદી પર વિશ્વના સૌથી મોટા બંધના નિર્માણના ચીનના પગલા અંગેની આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ કરતાં જણાવ્યું કે તેમને તાત્કાલિક ચિંતાનું કોઇ કારણ દેખાતું નથી. કારણ કે નદીને મોટા ભાગનું પાણી ભૂટાન અને…
- મહારાષ્ટ્ર
NCPના નુકસાન માટે કોણ જવાબદાર? શરદ પવાર જૂથના સાંસદનો અજિત પવાર પર પ્રહાર
સોલાપુર: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં એનસીપી શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથના વિલીનીકરણ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે માઢ્યાના શરદ પવાર જૂથના સાંસદ ધૈર્યશીલ મોહિતે પાટીલે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પર નિશાન સાધ્યું છે. ૨૦૦૯ થી…