- ઉત્સવ
આજે આટલું જ : કાનસેન અને તાનસેન
-શોભિત દેસાઈ મારે પૂરતી છે એક ચાદર, પણ-જિંદગીનો હુકમ છે- રળતર વણ…છેતરાતા નહીં! અહમ છે નર્યોનમ્રતા થઈને આવ્યો છે આ ક્ષણ જી હા, આંખાકર્ષક શીર્ષકની વાત આગળ વધારું એ પહેલાં તમે અનેકવાર અનુભવ્યું હશે તમારી આજુબાજુમાં એ વાત તમને જણાવી…
- ઉત્સવ
કવર સ્ટોરી: મહિલાઓની સુરક્ષા માટેના કાયદાઓનો આડેધડ દુરુપયોગ રોકવો જરૂરી છે…
-વિજય વ્યાસ હંમેશાં વિવાદાસ્પદ રહેલા જગદીપ ધનખડના ઉપરાષ્ટ્રપતિપદેથી રાજીનામાની ભાંજગડમાં સુપ્રીમ કોર્ટે દહેજના કેસો અંગે આપેલા એક બહુ મહત્ત્વના આદેશ તરફ લોકોનું ધ્યાન દોરાયું નથી. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, ‘દહેજ માટે પતિ તથા સાસરિયાં દ્વારા અત્યાચાર થાય છે.’…
- ઇન્ટરનેશનલ
ડૉનાલ્ડ ટ્રમ્પ ફરી મેદાનમાં: કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચે યુદ્ધવિરામ કરાવવા વેપાર રોકવાની આપી ધમકી
વોશિંગટન ડીસી: છેલ્લા કેટલાક મહિનાથી વિશ્વના ઘણા દેશો વચ્ચે યુદ્ધનો માહોલ ઊભો થયો છે. તાજેતરમાં પ્રીહ વિહાર મંદિરને લઈને કંબોડિયા અને થાઇલેન્ડ આમને-સામને આવી ગયા છે. ત્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થાય તે માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સામે આવ્યા…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં મોટી દુર્ઘટના ટળી: રનવે પર ટેક-ઓફ સમયે વિમાનમાં લાગી આગ, 179 યાત્રીઓનો આબાદ બચાવ
વોશિંગટન ડીસી: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ વિમાનમાં ટેક્નિકલ ખામીઓનો અનેક બનાવો સામે આવ્યા છે. વિમાનના કોઈ ભાગમાં આગ લાગી હોય એકાદ બનાવો તો એવા પણ છે. વિમાનમાં આગ લાગવાની ઘટનામાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. શનિવારે અમેરિકા ખાતે એક…
- મનોરંજન
દિલજીત દોસાંઝે ‘બોર્ડર 2’ના સેટ પરથી વીડિયો શેર કરી આપી મોટી અપડેટ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ
મુંબઈ: લોંગેવાલા ચેકપોસ્ટ પર ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધને દર્શાવતી ‘બોર્ડર’ ફિલ્મ સમગ્ર દેશવાસીઓમાં લોકપ્રિય છે. ત્યારે હવે આ ફિલ્મના નિર્માતાઓ ‘બોર્ડર 2’ ફિલ્મ પણ બનાવી રહ્યા છે. આ ફિલ્મને લઈને એક અભિનેતાએ મોટી અપડેટ આપી છે. દિલજીત દોસાંઝે આપી મોટી…
- નેશનલ
‘મેક ઇન ઈન્ડિયા’ હથિયારોએ આતંકીઓની ઊંઘ હરામ કરી: તમિલનાડુમાં PM Modiનો હુંકાર
થૂથુકુડી: ચાર દિવસના વિદેશ પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારત પરત આવી ગયા છે. જોકે, માલદીવ્સથી પરત ફર્યા બાદ તરત તેઓ તમિલનાડુના બે દિવસના પ્રવાસે પહોંચી ગયા છે. તમિલનાડુને તેઓ અનેક વિકાસકાર્યોની ભેટ આપવાના છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર…
- આપણું ગુજરાત
કૉંગ્રેસના મુસ્લિમ નેતાઓએ રાહુલ ગાંધીને આપ્યું મેમોરેન્ડમ, બે મુદ્દા અંગે કાર્યવાહીની કરી માંગ
આણંદ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના એકદિવસીય પ્રવાસે આવ્યાં હતા. રાહુલ ગાંધીએ આણંદ ખાતે જિલ્લા પ્રમુખ પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લીધો હતો અને કૉંગ્રેસના નવા જિલ્લા પ્રમુખોને તાલીમ આપી હતી. આ દરમિયાન કૉંગ્રેસના મુસ્લિમ નેતાઓએ રાહુલ ગાંધીની મુલાકાત લીધી હતી…
- નેશનલ
સંસદમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ 17 સાંસદોને અપાશે ‘સંસદ રત્ન’ એવોર્ડ, જાણો વિજેતાઓના નામ
નવી દિલ્હી: સંસદમાં સાંસદોની કામગીરી દેખાય છે. તેઓને કામગીરી બદલ પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. પોતાના કાર્યકાળમાં સારું યોગદાન આપનાર સાંસદોને ‘સંસદ રત્ન‘ એવોર્ડ આપવામાં આવે છે. તાજેતરમાં વર્ષ 2025 માટે ‘સંસદ રત્ન’ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના 10…