- ઉત્સવ

ઈકો-સ્પેશિયલ : શૅરબજારમાં સફળતા માટે… ગણપતિ બાપ્પાના કયા ગુણો કામ આવી શકે?
જયેશ ચિતલિયા શૅરબજારમાં શ્રીગણેશ કયારે કરાય? શ્રી ગણેશજીના નામ સાથે આપણે જેમ દરેક શુભ કાર્યનો આરંભ કરીએ છીએ તેમ શેરબજારમાં રોકાણનો પ્રારંભ કોઈ પણ સમયે થઈ શકે છે. અલબત, આપણો આ અભિગમ લાંબા ગાળાનો હોવો જોઈએ. શેરબજારમાં પ્રવેશવાનો કોઈ સમય…
- ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ : બોડીગાર્ડનો સશક્ત ઈતિહાસ, મુઘલોનાં હરમની ઉર્દૂ બેગીસથી સલમાનના શેરા સુધી…
રાજ ગોસ્વામી ભારતમાં બોડીગાર્ડને કોઈએ `ફેમસ’ બનાવ્યા હોય તો એ છે એક્ટર સલમાન ખાન. પોતાની અંગત સુરક્ષામાં શેરા નામનો બોડીગાર્ડ એટલો જ જાણીતો છે જેટલો એક્ટર પોતે. એમ તો વડા પ્રધાન મોદીથી લઈને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સુધી દરેક વીવીઆઈપી લોકોના…
- ઉત્સવ

2023માં ઈરાન અને બેલારૂસ તેના કાયમી સભ્યો બનતાં સભ્ય સંખ્યા 10 થઈ છે…
સંજય છેલ સત્તા પર હસવું કે ભસવું નહીં. (છેલવાણી) એક માણસ પોતાના ત્રણ પાળેલાં કૂતરાને રસ્તા પર ફરવા લઈ જતો હતો. ત્યારે કોઇએ ક્યૂટ કૂતરાઓ જોઇને પૂછ્યું, `આમનાં નામ શું છે?’ `પ્રાણજીવન, નવજીવન અને હરજીવન.’ પેલાએ કહ્યું, `…ને તમાં નામ?’…
- ઉત્સવ

સુખનો પાસવર્ડ : કોઈની ભૂલને સજાને બદલે માફી આપીને પણ સુધારી શકાય…
આશુ પટેલ ઓગસ્ટ, 2025ના ત્રીજા સપ્તાહમાં ઈન્દોરમાં ચોરીની એક ઘટના બની. નિશા ઝુનઝુનવાલા નામની એક બિઝનેસવુમનના ઘરમાંથી બાર લાખ રૂપિયાનાં ઘરેણાંની ચોરી થઈ. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે એ ઘરેણાં ઝુનઝુનવાલાની વિશ્વાસુ નોકરાણીએ જ ચોર્યાં હતાં! નોકરાણીએ પોલીસ સમક્ષ કબૂલી…
- ઉત્સવ

સર્જકના સથવારે : ફૂલના રંગોમાં ગુલશનની કહાની કહેતા શાયર નૂર પોરબંદરી
રમેશ પુરોહિત હામ બાકી છે જીવી જવાની ઘણીમારા દિલમાં હજી દર્દ સચવાય છે ચલ મન શબદને વેપાર’ મેઘાણી શબ્દ-વ્યવસાયની વાટ ચીંધે છે. પોતાના અંતરતમ ચેતન વિના શબ્દોના ચેતનને કોણ પામી શકશે? શબ્દકોશમાં રહેલાં શબ્દો કોલસો છે. કવિ તેને પોતાની અંતરની…
- ઉત્સવ

ફોકસ : શું વરસાદમાં નથી જઈ શકતાં જિમ? તો ઘરે જ કરો એક્સરસાઈઝ…
કિરણ ભાસ્કર વરસાદ વરસે એટલે આપણી દિનચર્યા ખોરવાઈ જાય છે. આપણાં અનેક કામ અટકી પડે છે. થોડો વરસાદ આવે કે પછી મુશળધાર મેઘ વરસે આપણે જિમ જવાનું, વૉક કરવાનું, વર્કઆઉટ કરવાનું અથવા અન્ય કસરત કરી શકતા નથી. એવામાં જો તમે…
- ઉત્સવ

આજે આટલું જ : શું વાંકમાં કોઈ જ નથી?
શોભિત દેસાઈ 1947માં અમુક રાજ્યોએ તો માલિકો જ બદલ્યા. અંગ્રેજ ગયા અને ગુંડા આવ્યા અને પાછી વ્યવસ્થાએ ત્યાંની જમીનમાં એવી ફળદ્રુપતા ભરી દીધી હતી કે ત્યાંની માંઓની કૂખેથી સાવ ભોળા, પેદા થવું એટલે શું એ હકથી પણ અજાણ્યા, ત્રણ વેળાના…
- ઉત્સવ

કેનવાસ : ભૂખ્યા શું કામ રહેવું જોઈએ?
અભિમન્યુ મોદી સિઝનલ પરિવર્તન જોયું? બધી ઋતુઓ એક એક મહિનો મોડી ચાલે છે. હમણાંથી તો કુદરત ચોતરફ મન મૂકીને વરસી રહી છે. શ્રાવણના તો સરવડા હોય એને બદલે સાંબેલાધાર વરસાદે અડધા ભારતને પાણી-પાણી કરી નાખ્યું. આવી અતિવૃષ્ટિને કારણે સમજાય કે…
- ઉત્સવ

કવર સ્ટોરી : ડ્રેગન-એલિફન્ટની જુગલબંદી દુનિયાનાં સમીકરણો બદલી શકે, પણ જરા સંભાલ કે…!
વિજય વ્યાસવર્ષો પહેલાં લાલ ચીનની દગાખોરીનો બહુ કડવો અનુભવ ભારતને થઈ ગયો છે. હવે અમેરિકાના ટ્રમ્પના બેફામ એવા ટૅરિફ તોફાનથી ભારત ચીન વધુ સમીપ સરકી રહ્યા છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુત્સદ્દીભર્યા દાવ ખેલે અને ચીન જો કોઈ અવળચંડાઈ…
- ઇન્ટરનેશનલ

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પીએમ મોદી સાથે કરી વાત, શાંતિ સ્થાપવા માટે મદદ માંગી…
તિયાનજિન: આજે ચીનમાં SCOની 25મી બેઠક પણ થવા જઈ રહી છે. જેમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના તિયાનજિન ખાતે પહોંચી ચૂક્યા છે. અહીં તેઓ અનેક દેશના સર્વોચ્ચ આગેવાનોને મળવાના…









