- આમચી મુંબઈ

વ્યક્તિના મુસાફરીના અધિકારને ખતમ કરવા માટે બિનજરૂરી અમલદારશાહી અવરોધો ઉભા ન કરવા જોઈએ: હાઈકોર્ટ
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે મુસાફરીનો અધિકાર એ ભારતના બંધારણ હેઠળ દરેક વ્યક્તિને મળેલો મૂળભૂત અધિકાર છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે આ અધિકારને ખતમ કરવા માટે બિનજરૂરી અમલદારશાહી અવરોધો ઉભા ન કરવા જોઈએ.જસ્ટિસ એમ.એસ. સોનાક અને અદ્વૈત…
- આમચી મુંબઈ

મહાયુતિમાં ભાજપ ‘મોટો ભાઈ’, પક્ષના નેતાઓએ ગઠબંધનમાં વિવાદ ઉભો કરતી ટિપ્પણીઓ ટાળવી જોઈએ: બાવનકુલે
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના નેતા ચંદ્રશેખર બાવનકુલેએ ગુરુવારે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પક્ષના સભ્યોને શાસક મહાયુતિ ગઠબંધનમાં સાથી પક્ષો વચ્ચે ભંગાણ પેદા કરી શકે એવી ટિપ્પણીઓ કરવા સામે ચેતવણી આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપે…
- મહારાષ્ટ્ર

બિહારમાં બેઠકોની વહેંચણી અંગે મહાગઠબંધનમાં વિવાદથી એનડીએ ને ફાયદો થશે ; આઠવલેનો દાવો
નાગપુર: કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ ગુરુવારે અહીં એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે બિહારમાં વિપક્ષી ‘મહાગઠબંધન’ માં બેઠકોની વહેંચણી અંગે વિવાદ છે, અને ઉમેર્યું હતું કે જો તેના ઘટકો આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી સ્વતંત્ર રીતે લડવાનું નક્કી કરે…
- આમચી મુંબઈ

ગેરકાયદેસર હોર્ડિંગના કેસમાં ૬ નવેમ્બરે હાઈકોર્ટનો ચુકાદો
મુંબઈ: શહેરોને બદસૂરત બનાવતા ગેરકાયદેસર હોર્ડિંગના કેસમાં હાઈકોર્ટ ૬ નવેમ્બરે અંતિમ ચુકાદો આપશે. કોર્ટે બુધવારે સ્પષ્ટ કરી હતી કે, તેણે આ કેસમાં નિર્ણય અનામત રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉની સુનાવણી દરમિયાન કોર્ટે સંકેત આપ્યો હતો કે ગેરકાયદેસર હોર્ડિંગની ફરિયાદોનું…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાન-અફઘાનિસ્તાનના યુદ્ધવિરામ પર ચીનની ટિપ્પણી: જાણો બંને દેશોને આપી કેવી સલાહ
બીજીંગ: સાત દિવસ એકબીજા પર ભીષણ હુમલા કર્યા બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 48 કલાકનો કામચલાઉ યુદ્ધવિરામ થયો છે. પરંતુ તેમ છતાં નાની-મોટી અથડામણોના સમાચાર પણ આવી રહ્યા છે. આવા સમયે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના યુદ્ધવિરામને લઈને ચીન દ્વારા એક ટિપ્પણી…
- નેશનલ

AAIB રિપોર્ટ સામે પાયલટના પિતાની સુપ્રીમ કોર્ટમાં અરજી, અમદાવાદ વિમાન દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસની કરી માંગ
નવી દિલ્હી: અમદાવાદ વિમાન દુર્ઘટનાનો આઘાત હજુ પણ પીડિતોના પરિવારજનો ભૂલી શક્યા નથી. આ ગોજારી દુર્ઘટનાને લઈને AAIBએ પોતાનો રિપોર્ટ આપ્યો હતો. જેમાં અમદાવાદ વિમાન દુર્ઘટના માટે પાયલટ સુમિત સભરવાલને જવાબદાર ગણાવવામાં આવ્યા છે. ત્યારે AAIBનો આ રિપોર્ટ પોતાના દિવંગત…
- સ્પેશિયલ ફિચર્સ

કેમ યુપીના ફેફનાને દહીં નગરી તરીખે ઓળખવામાં આવે છે? જાણીને તમે પણ ચોંકી જશો
ઉત્તર પ્રદેશના પૂર્વીય ભાગમાં આવેલા બલિયા જિલ્લામાં એક એવી વાનગીનો ચર્ચા થઈ રહી છે, જેનું નામ ફેફનાના દહીં વડા છે. ગંગા અને ઘાઘરા નદીઓના કિનારે આવેલી આ જગ્યાની માટી અને પાણીનો અનોખો સ્વાદ આ વાનગીમાં ઝરી રહ્યો છે. જો તમે…









