- તરોતાઝા
આજની ટૂંકી વાર્તા : આઇ એમ સ્યોર…તમે અહીં આત્મહત્યા માટે નહોતા જ આવ્યા
-નીલમ દોશી ખડકની ધાર પાસે આવીને એક ક્ષણ તે અટકી…પણ..ના…હવે આગળ પાછળનો કોઇ વિચાર નહીં.. મન મક્કમ કરી તે ઝંપલાવવા જતી જ હતી ત્યાં પાછળથી કોઇએ તેનો હાથ પકડયો… ચમકીને યુવતીએ પાછળ જોયું..લગભગ તેની જ ઉમરનો દેખાતો એક યુવક…‘કોણ છો…
- તરોતાઝા
વિશેષ : શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ તમારા વ્યક્તિત્વને નિખારે છે…
-મધુ સિંહ શબ્દોનું શુદ્ધ અને સાફ ઉચ્ચારણ આપણા વ્યક્તિત્વને નિખારે છે. આને પ્રોનાંઉનશેસન ઈફેક્ટ કહેવાય છે. તમારો અવાજ, ઉચ્ચારણ અને તમારો ટોન કોઈ પણ બોલાયેલા શબ્દની સ્પષ્ટતા પર ભરપૂર અસર પાડે છે. આનાથી વિશ્ર્વાસ અને પ્રભાવ વધે છે કારણકે, જ્યારે…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી : ડાયાબિટીસથી કેમ બચવું?
-ડૉ. હર્ષા છાડવા આધુનિક પણ ઘાતક સમસ્યા એટલે ડાયાબિટીસ. ડાયાબિટીસ એ આખરે શું છે? લોહીમાં સાકર હોય તેને ડાયાબિટીસ કહીએ? કયા લેવલ પર શુગર હોય, કેટલી હોય એ કેવી રીતે નક્કી કરવું એક તથ્ય મળતું નથી. સાકર આપણા શરીરની એનર્જી…
- તરોતાઝા
મોજની ખોજ : અંદર બેઠો છે એ જીવ નથી પણ શિવ છે…
-સુભાષ ઠાકર અષાઢને જેવું કીધુ કે સાવનકો આને દો તો તુર્ત જ અષાઢ ખસી ગયો ને લો આ આયા સાવન ઝૂમકેની જેમ શ્રાવણની એન્ટ્રી થઈ… શિવમંદિરમાં ભક્તોનાં ટોળાં એવા ઝૂમી ઉઠ્યાં ને તૂટી પડ્યાં કે કેમ જાણે શિવજી ભાદરવામાં પાછા…
- તરોતાઝા
શું છે નિરોગી જીવનના ત્રણ સ્થંભ…?
આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા નિરોગી જીવનના ત્રણ સ્થંભ છે : આહાર- ઊંઘ- વ્યાયામ… આમાંથી આહાર વિશે આપણે ગયા અઠવાડિયે સવિસ્તર વાત કરી હતી. હવે આ વખતે એ વાત આગળ ચલાવીએ… વ્યવસ્થિત ચાવીને જમેલો આહાર અંદાજિત બે કલાકની અંદર પાચન…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ: આ ‘સેલિયાક’ શું છે? શરીરની પોષણ ક્ષમતા ખતમ કરતા આ રોગને ઓળખી લો…
-રાજેશ યાજ્ઞિક આપણું માનવ શરીર અત્યંત જટિલ સંરચના ધરાવે છે. શરીરના પ્રત્યેક અંગમાં અનેક પ્રકારની બીમારીઓ પણ થઇ શકે છે. ક્યારેક સાવ સરળ લાગતી બીમારી હકીકતમાં આનુવંશિક રોગ પણ હોઈ શકે છે. આવો જ એક રોગ છે: સેલિયાક. આવો, જાણીએ…
- ઇન્ટરનેશનલ
રશિયાની સરકારી એરલાઈન એરોફ્લોટ પર સાયબર એટેલ, 100 વધુ ફ્લાઈટો થઈ રદ
રશિયાની સરકારી એરલાઈન એરોફ્લોટ પર સાયબર હુમલો થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ હુમલાને કારણે સોમવારે એરલાઇનની કમ્પ્યુટર સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ, જેના પરિણામે 100થી વધુ ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી અને અનેક ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો. ઉલ્લેખનીય છે…
- તરોતાઝા
અગ્રગન્ધા કે અજમો દેખાવે નાનો અમથો છતાં છે ગુણોનો ભંડાર!
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક ભારતીય રસોડામાં હંમેશાં હાથવગાં રહેતાં અજમાની ગણના આયુર્વેદમાં ઔષધી તરીકે કરવામાં આવી છે. અજમો કઈ વાનગીમાં વાપરવો જોઈએ તેનું એક આખું રસોઈ કે પાકકલા શાસ્ત્ર છે. અજમો શિયાળામાં બનતાં સ્વાદિષ્ટ ઊંધિયામાં અચૂક ઉમેરવામાં આવે છે. ફરસી…
- તરોતાઝા
મેટરનિટી વીમો: દરેક પરિવારે ખાસ જાણવા જેવું શું આમાં?
નિશા સંઘવી માતા બનનારી મહિલા માટે સગર્ભાવસ્થા આનંદદાયક અનુભવ હોય છે. જો કે, પ્રસૂતિનો ખર્ચ ક્યારેક વધુ પડતો થઈ જાય તો પરિવારે આર્થિક અગવડ ભોગવવાનો વારો આવે છે. હાલના સમયમાં સગર્ભાવસ્થા દરમિયાન નિયમિતપણે મેડિકલ ચેક-અપ કરાવવાથી લઈને સોનોગ્રાફી અને પ્રસૂતિનો…