- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: ટ્રમ્પ ઈરાન પર ઓળઘોળ થયા તેમાં ભારતને ફાયદો
-ભરત ભારદ્વાજ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થતાં વિશ્વમાં એક મોરચે શાંતિ થઈ છે. આ યુદ્ધવિરામ કેટલું ટકશે એ ખબર નથી પણ આ યુદ્ધનું એક સારું પરિણામ ડોનલ્ડ ટ્રમ્પના વલણમાં આવેલો ફેરફાર છે. દુનિયાના બીજા કોઈ દેશની ખબર નથી પણ…
- ભરુચ
મનરેગા કૌભાંડ મુદ્દે કોંગ્રેસ નેતાની અટકાયત: 400 કરોડ પચાવ્યા હોવાનો આરોપ
ભરૂચ: જિલ્લામાં મનરેગા યોજના હેઠળ 7.30 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો છે, જે રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. 56 ગામોમાં થયેલા આ કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવાની અટકાયત કરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને રાજકારણમાં…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશમાં મેડિકલ કોલેજના પીડિતોને યુનિવર્સિટીએ આપી મોટી રાહત, વિદ્યાર્થીઓને ફી પરત કરવાનો નિર્ણય
અમદાવાદ: 12 જૂનના એર ઈન્ડિયાનની ફ્લાઈટ શહેરના રહેણાંક વિસ્તાર મેઘાણીનગરમાં બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પડી ભાંગી હતી. આ પ્લેન ક્રેશમાં 241 મુસાફરો સહિત 4 MBBS વિદ્યાર્થીઓ અને અન્ય 30 સ્થાનિકોનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.…
- મનોરંજન
‘પંચાયત’ના સચિવજીએ ચોથી સીઝનમાં કરી કેટલી કમાણી? નીના ગુપ્તા કરતાં વધારે છે જિતેન્દ્ર કુમારની ફી
મુંબઈ: ત્રણ સીઝનની સફળતા બાદ હવે ‘પંચાયત’ની ચોથી સીઝન પણ ઓટીટી પ્લેટફોર્મ પર આવી ગઈ છે. ઘણા લોકોએ આ સીઝન જોઈ પણ લીધી હશે. ફુલેરા ગામ અને તેના સચિવજીની આસપાસ તેની વાર્તા ફરતી રહે છે. જોકે ‘પંચાયત’ સીરીઝમાં સચિવનું પાત્ર…
- વડોદરા
વડોદરામાં 12મી ‘રોબો રથયાત્રા’ નીકળી, જાણો કેવી રીતે ખેંચાય છે તેના રથ
વડોદરા: દર વર્ષે અષાઢી બીજના દિવસે જગન્નાથપુરી ખાતે દેશની સૌથી મોટી રથયાત્રા નીકળે છે. ત્યારબાદ અમદાવાદની રથયાત્રાનો નંબર આવે છે. જેનાથી સૌકોઈ પરિચિત છે. પરંતુ આ સિવાય વડોદરાના એક યુવક દ્વારા છેલ્લા 11 વર્ષથી રોબો રથયાત્રા પણ કાઢવામાં આવે છે.…
- નેશનલ
રાજા રઘુવંશી હત્યાકાંડના બે આરોપી સ્ટેટમેન્ટ બદલ્યું, શું હવે રાજાને મળશે ન્યાય?
શિલોંગ: રાજા રઘુવંશી હત્યાકાંડ કેસે ફરી એક નવો વળાંક લીધો છે. મેઘાલય પોલીસે દાવો કર્યો હતો કે તમામ આરોપીઓએ ગુનો કબૂલ કરી લીધો છે. પરંતુ હવે બે આરોપીઓ આકાશ અને આનંદે મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનો ગુનો કબૂલવાનો ઈનકાર કર્યો છે. આ…
- નેશનલ
DRI મુંબઈએ સુરતના વેપારીની કરી ધરપકડઃ અખરોટની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ચોરીનો મામલો
મુંબઈ: આપણા દેશમાંથી કોઈ વસ્તુની નિકાસ કે અન્ય દેશમાંથી કોઈ વસ્તુની આયાત કરવા માટે સરકારને ડ્યુટી ચૂકવવી પડે છે. પરંતુ કેટલાક લોકો આ ડ્યુટીથી બચવા માટે અવનવી યુક્તિઓ કરતા હોય છે. તાજેતરમાં DRI મુંબઈની યુનિટ દ્વારા 44 કરોડની ઈમ્પોર્ટ ડ્યુટીની…
- નેશનલ
સોનમ કરતા શાણી ઐશ્વર્યાઃ માતાનાં પ્રેમી સાથે મળી પતિની કરી હત્યાઃ જાણો આખો મામલો
તેલંગાણા: રાજા રઘુવંશીની હત્યા કેસમાંથી ખુબ ચર્ચામાં છે. આ કેસમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. પણ આ ચકચારી સાથે આંશિક રીતે જોડાતી બીજી ઘટનાએ ચર્ચા જગાવી છે. વાત એમ છે કે તેલંગાણામાં આ ઘટનામાંથી બોધ પાઠ લઈ પોતાના પતિને…
- અમદાવાદ
149મી રથયાત્રામાં શ્રદ્ધાળુઓને દર્શન કરવામાં નહીં પડે અગવડ, મંદિરનું થઈ રહ્યું છે વિસ્તરણ
અમદાવાદ: જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિર ખાતેથી આજે 148મી રથયાત્રા નીકળી છે. જોકે રથયાત્રા દરમયિાન મંદિર ખાતે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમડતું હોય છે. આ ઉપરાંત ભક્તોને ભગવાનના રથના દર્શન કરવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ હવે આવતા વર્ષે…