- આપણું ગુજરાત

ગુજરાતને એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ ધમરોળશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી…
અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં આ વર્ષે ચોમાસું જામ્યું છે. ત્યારે હવામાન વિભાગ પ્રમાણે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ખાસ કરીને ચાર તારીખે ભારે વરસાદની શક્યતા છે, કેમ કે આ દિવસે એક સાથે…
- બનાસકાંઠા

‘બોલ મારી અંબે, જય જય અંબેના’ના નાદથી ગુંજી અરવલ્લીની ગિરિમાળા: ભાદરવી પૂનમનો મેળો શરૂ
અંબાજી: 51 શક્તિપીઠમાંનું એક એવું અંબાજી ધામમાં ભાદરવી પૂનમનો મહામેળો આજથી શરૂ થયો છે, આ મેળો 7 સપ્ટેમ્બર સુધી યોજાયો છે. આ ધાર્મિક મહોત્સવમાં મા અંબાના દર્શન માટે 30 લાખથી વધુ ભક્તોની હાજરીની અપેક્ષા સેવાઈ રહી છે. પ્રથમ દિવસે સવારથી…
- ઇન્ટરનેશનલ

ગાઝાનાં 20 લાખ લોકોને હટાવી ટ્રમ્પનો રિસોર્ટ અને સ્માર્ટ સિટી બનાવવાનો તખતો તૈયાર, ગાઝાવાસીઓને શું મળશે?
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન અને ઈઝરાયલ સાથે મળીને એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે અત્યારે જોરદાર ચર્ચામાં છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓને ટાંકીને એક આંતરરાષ્ટ્રીય અખબારે દાવો કર્યો છે કે પેલેસ્ટાઈનના સૌથી મોટા ભાગમાંથી 20 લાખ લોકોને…
- ધર્મતેજ

વાનરોના મંદિર તરીકે વિખ્યાત એક ઐતિહાસિક મંદિર!
ફોકસ – કવિતા યાજ્ઞિક રાજસ્થાન પ્રવાસીઓનાં પ્રિય પ્રવાસન રાજ્યોમાંથી એક છે. ત્યાંના ઐતિહાસિક કિલ્લાઓ, ત્યાંની સમૃદ્ધ સંસ્કૃતિ, સંગીત અને નૃત્ય, ત્યાંનું ભોજન, આ બધુજ પ્રવાસીઓને આકર્ષે છે. સાથે સાથે, રાજસ્થાન ત્યાંના અદભુત હિન્દુ અને જૈન મંદિરો માટે પણ પ્રખ્યાત છે.…
- ધર્મતેજ

જાગો રે સહુના આતમ રામ..
અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ અત્યારે સમગ્ર વિશ્વની માનવ જાત એવા સમયગાળામાંથી પસાર થઈ રહી છે કે જેમાં ચારે ચાર જુગનો અનુભવ થતો રહે. કોઈપણ મનુષ્ય પોતાના જીવનકાળમાં જ સત્યયુગ, દ્વાપર યુગ,ત્રેતાયુગ અને કળિયુગનો અનુભવ કરી શકે એવો સંધિકાળ…
- ધર્મતેજ

ધાર્મિક ક્રિયાઓમાં નિ:સ્વાર્થભાવ
ગીતા મહિમા – સારંગપ્રીત ગત અંકમાં આહારના વિવેકને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ ધાર્મિક વિધિવિધાનોમાં ભાવશુદ્ધિને ઉજાગર કરી રહ્યા છે તેને સમજીએ. પહેલાના સમયમાં, એક રાજાના મહેલમાં એક નવો નોકર આવ્યો. રાજાએ તેને પૂછ્યું કે તાં નામ શું છે?' નોકરે જવાબ…
- ધર્મતેજ

ચિત્તશુદ્ધિ વિના કુંડલિની જાગરણ થતું નથી
અલૌકિક દર્શન – ભાણદેવ (ગતાંકથી ચાલુ) પ. કુંડલિની જાગરણના ઉપાયો કુંડલિની જાગરણનો સર્વેશ્રેષ્ઠ ઉપાય તો ભગવત્કૃપા જ છે. અન્ય સાધનો કૂવાના પાણી જેવા છે, જ્યારે ભગવત્કૃપા અનરાધાર વર્ષાની હેલી સમાન છે. અન્ય સાધના કરવામાં આવે ત્યારે પણ સાધનાની સફળતાનો આધાર…









