- નેશનલ
બિહારમાં વિચિત્ર અરજીઓનો સિલસિલો: ‘શ્વાન’ બાદ હવે ‘ટ્રેક્ટર’નું રહેઠાણ પ્રમાણપત્ર માંગ્યું!
બિહાર: હવે શ્વાનના પણ રહેઠાણ પ્રમાણપત્ર બનાવવા લાગ્યા છે. બિહારમાં શ્વાનના રહેઠાણનું પ્રમાણપત્ર બન્યા બાદ હવે સોનાલિકા ટ્રેક્ટરનું રહેઠાણ પ્રમાણપત્ર બનાવવા માટે અરજી આવી છે. આ મામલો પૂર્વ ચંપારણ જિલ્લાના મોતીહારીનો છે, જ્યાં નકલી નામ, સરનામું અને ફોટોનો ઉપયોગ કરીને…
- મનોરંજન
‘સામ્રાજ્ય’માં વિજય દેવરકોંડા સાથે ચમકશે ભાગ્યશ્રી બોરસે: કોણ છે આ ઉભરતી સ્ટાર?
દક્ષિણના અભિનેતા વિજય દેવરકોંડા ટૂંક સમયમાં તેમની શાનદાર ફિલ્મ ‘સામ્રાજ્ય’ સાથે રૂપેરી પડદે પાછા ફરવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, જેને જોયા પછી લોકો ખૂબ જ સારી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ ફિલ્મમાં અભિનેતા એક…
- ઇન્ટરનેશનલ
ભારતીય નર્સ નિમિષા પ્રિયાની રદ થયેલી સજા પર ‘સંકટ’: પીડિત પરિવારે ફાંસીની માંગ કરી
સના: યમનની કોર્ટમાં ચાલેલો તલાલ અબ્દો મહદી હત્યા કેસ સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તલાલ અબ્દો મહદીની હત્યાના કેસમાં કેરળની નર્સ નિમિષા પ્રિયાને ફાંસીની સજા આપવામાં આવી હતી. ભારતના રાજદ્ધારીઓના પ્રયાસોના કારણે તેની સજા સ્થગિત કરવામાં આવી હતી. તાજેતરમાં…
- નેશનલ
RBI એ અધધ… 4 ક્વિન્ટલ સોનું ખરીદ્યું: આટલી મોટી ખરીદી પાછળનું શું છે કારણ?
મુંબઈ: સોનાને સલામત સંપત્તિ ગણવામાં આવે છે. જેથી ઘણા લોકો સોનું ખરીદીને રોકાણ કરતા હોય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પણ સોનાની ખરીદી કરે છે. કારણ કે, સોનાના જથ્થામાં વધારો દેશની નાણાકીય સ્થિતિ તથા અને વૈશ્વિક સ્તરે દેશના પ્રભાવને…
- નેશનલ
રાજનાથ સિંહનો રાજ્યસભામાં હુંકાર: ‘ઑપરેશન સિંદૂર’ અને ‘મહાદેવ’ દ્વારા આતંકવાદ વિરુદ્ધ ભારત કોઈ પણ હદ સુધી જશે
નવી દિલ્હી: છેલ્લા 2 મહિનાથી વિપક્ષ સતત સત્તાપક્ષને પહલગામ આતંકી હુમલો તથા ‘ઑપરેશન સિંદૂર’ ચર્ચાની માંગ કરી રહ્યું હતું. ચોમાસુ સત્રના બીજા અઠવાડિયે સંસદમાં એક તરફ ‘ઑપરેશન સિંદૂર’ અંગે ચર્ચા ચાલી રહી હતી. ત્યારે બીજી તરફ ભારતીય સેનાએ ‘ઑપરેશન મહાદેવ’…
- અમદાવાદ
અમદાવાદમાં રાહદારીઓ માટે SG હાઇવે પર 5 નવા ફૂટઓવર બ્રિજ બનશે: હાઈ કોર્ટના નિર્દેશ બાદ AMCનો નિર્ણય
અમદાવાદ: વડોદરામાં બ્રિજ દુર્ઘટના બાદ હાઈ કોર્ટમાં બ્રિજની પરિસ્થિતિને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનવણી દરમિયાન AMC દ્વારા દાવો કરવામાં આવ્યો કે અમદાવાદમાં તમામ બ્રિજ સુરક્ષિત છે. આ ઉપરાંત AMC દ્વારા હાઈ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં શહેરમાં…
- નેશનલ
પહલગામ હુમલાખોરોના ખાતમાથી પીડિતોને ન્યાય: અસાવરી જગદાલેએ વ્યક્ત કર્યો હાશકારો
નવી દિલ્હી: લોકસભામાં આજે ગૃહ પ્રધાન અમિત શાહે વિપક્ષના ઓપરેશન સિંદૂર અને પહલગામ હુમલા પરના તીખા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેમને 22 એપ્રિલ એટલે કે પહલગામ હુમલાના દિવસથી ચાલતા ઓપરેશન મહાદેવની જાણકારી આપી હતી. ‘ઓપરેશન મહાદેવ’ની શરૂઆત 22…
- નેશનલ
પહલગામના હુમલાખોરોને ઓપરેશન મહાદેવ હેઠળ માર્યાં: અમિત શાહનો સંસદમાં જવાબ…
નવી દિલ્હી: સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રની શરૂઆતીથી પક્ષ વિપક્ષ વચ્ચે ગરમા ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલથી સંસદમાં 22 એપ્રિલના બનેલી પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થઈ છે. આ ચર્ચામાં…