- મનોરંજન
અક્ષય કુમારનો ત્રિપલ ધમાકો: ‘હાઉસફુલ 5’થી 3 અઠવાડિયામાં 3 માઇલસ્ટોન પાર કરનાર એકમાત્ર સ્ટાર!
મુંબઈઃ અભિનેતા અક્ષય કુમાર, અભિષેક બચ્ચન અને રિતેશ દેશમુખની ફિલ્મ ‘હાઉસફુલ 5’ રિલીઝના 3 અઠવાડિયા પછી પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ આજે બોક્સ ઓફિસ પર તેના 21મા દિવસે પણ કમાણી કરી રહી છે અને ‘સિતારે…
- નેશનલ
આ તારીખથી દિલ્હીમાં જૂના વાહનોને નહીં મળે પેટ્રોલ કે ડીઝલ, આ નિર્ણયની કોને થશે અસર?
નવી દિલ્હી: વાયુ પ્રદુષણ એ દિલ્હીની મોટી સમસ્યા છે. જેને લઈને અવારનવાર ચર્ચાઓ થાય છે. સાથોસાથ અવનવા નિયમો અમલમાં મૂકવામાં આવે છે. તાજેતરમાં વાયુ પ્રદુષણને ધ્યાનમાં રાખીને જૂના વાહનનો પેટ્રોલ કે ડીઝલ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: ટ્રમ્પ ઈરાન પર ઓળઘોળ થયા તેમાં ભારતને ફાયદો
-ભરત ભારદ્વાજ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થતાં વિશ્વમાં એક મોરચે શાંતિ થઈ છે. આ યુદ્ધવિરામ કેટલું ટકશે એ ખબર નથી પણ આ યુદ્ધનું એક સારું પરિણામ ડોનલ્ડ ટ્રમ્પના વલણમાં આવેલો ફેરફાર છે. દુનિયાના બીજા કોઈ દેશની ખબર નથી પણ…
- ભરુચ
મનરેગા કૌભાંડ મુદ્દે કોંગ્રેસ નેતાની અટકાયત: 400 કરોડ પચાવ્યા હોવાનો આરોપ
ભરૂચ: જિલ્લામાં મનરેગા યોજના હેઠળ 7.30 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો છે, જે રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. 56 ગામોમાં થયેલા આ કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવાની અટકાયત કરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને રાજકારણમાં…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશમાં મેડિકલ કોલેજના પીડિતોને યુનિવર્સિટીએ આપી મોટી રાહત, વિદ્યાર્થીઓને ફી પરત કરવાનો નિર્ણય
અમદાવાદ: 12 જૂનના એર ઈન્ડિયાનની ફ્લાઈટ શહેરના રહેણાંક વિસ્તાર મેઘાણીનગરમાં બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પડી ભાંગી હતી. આ પ્લેન ક્રેશમાં 241 મુસાફરો સહિત 4 MBBS વિદ્યાર્થીઓ અને અન્ય 30 સ્થાનિકોનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.…
- મનોરંજન
‘પંચાયત’ના સચિવજીએ ચોથી સીઝનમાં કરી કેટલી કમાણી? નીના ગુપ્તા કરતાં વધારે છે જિતેન્દ્ર કુમારની ફી
મુંબઈ: ત્રણ સીઝનની સફળતા બાદ હવે ‘પંચાયત’ની ચોથી સીઝન પણ ઓટીટી પ્લેટફોર્મ પર આવી ગઈ છે. ઘણા લોકોએ આ સીઝન જોઈ પણ લીધી હશે. ફુલેરા ગામ અને તેના સચિવજીની આસપાસ તેની વાર્તા ફરતી રહે છે. જોકે ‘પંચાયત’ સીરીઝમાં સચિવનું પાત્ર…
- વડોદરા
વડોદરામાં 12મી ‘રોબો રથયાત્રા’ નીકળી, જાણો કેવી રીતે ખેંચાય છે તેના રથ
વડોદરા: દર વર્ષે અષાઢી બીજના દિવસે જગન્નાથપુરી ખાતે દેશની સૌથી મોટી રથયાત્રા નીકળે છે. ત્યારબાદ અમદાવાદની રથયાત્રાનો નંબર આવે છે. જેનાથી સૌકોઈ પરિચિત છે. પરંતુ આ સિવાય વડોદરાના એક યુવક દ્વારા છેલ્લા 11 વર્ષથી રોબો રથયાત્રા પણ કાઢવામાં આવે છે.…
- નેશનલ
રાજા રઘુવંશી હત્યાકાંડના બે આરોપી સ્ટેટમેન્ટ બદલ્યું, શું હવે રાજાને મળશે ન્યાય?
શિલોંગ: રાજા રઘુવંશી હત્યાકાંડ કેસે ફરી એક નવો વળાંક લીધો છે. મેઘાલય પોલીસે દાવો કર્યો હતો કે તમામ આરોપીઓએ ગુનો કબૂલ કરી લીધો છે. પરંતુ હવે બે આરોપીઓ આકાશ અને આનંદે મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનો ગુનો કબૂલવાનો ઈનકાર કર્યો છે. આ…