- ઈન્ટરવલ

મગજ મંથનઃ મગજને તેજસ્વી તથા હૃદયને સંવેદનશીલ બનાવે તે શિક્ષણ…
વિઠ્ઠલ વઘાસિયા શિક્ષણ માત્ર પુસ્તકોમાં લખાયેલા શબ્દોનું જ્ઞાન નથી, પરંતુ માનવ જીવનને સંવેદનશીલ, સંસ્કાર સભર અને મૂલ્યનિષ્ઠ બનાવવાની એક પવિત્ર પ્રક્રિયા છે. સાચું શિક્ષણ માનવના મગજને જ નહીં, પરંતુ તેના હૃદયને પણ સ્પર્શે છે. આથી જ કહેવામાં આવે છે કે…
- ઈન્ટરવલ

શરદ જોશી સ્પીકિંગઃ માળો તોડવાનો આનંદ…
સંજય છેલ જે દિવસે મહાનગરના ફૂટપાથ પર સૂતો ગરીબ, નિરાધાર માણસ એના સૂવા-બેસવાની જગ્યા પર ઝૂંપડું બનાવવાનું શરૂ કરે, જેથી એ તડકો અને ગરમીથી બચી શકે ત્યારે જ સુખી ને સંસ્કારી સમાજની નજરમાં એ પહેલી વાર ગુનો કરે છે. એ…
- ઈન્ટરવલ

પ્રાસંગિકઃ સાઉદી અરેબિયા-યુએઈ વચ્ચે વધતો જતો તણાવ…
અમૂલ દવે પશ્ચિમ એશિયાના રણદ્વીપ પર અત્યારે સત્તાની એવી રમત ખેલાઈ રહી છે અને સિનારિયો `એક મ્યાનમાં બે તલવાર ન સમાય’ એવો છે. દાયકાઓ સુધી ભાઈચારાનો દાવો કરનારા સાઉદી અરેબિયા અને યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) વચ્ચેના સંબંધમાં અત્યારે ગંભીર તિરાડ…
- ઈન્ટરવલ

આ તો સ્કેમ છે… સ્કેમ છે..!: વી. પી. સિંહને બદલે કાવતરાના ખલનાયકો બરાબરના ખરડાયા…
પ્રફુલ શાહ બહુ ગાજેલા અને કાગળના વાઘ જેવા સેંટ કિટ્સ કૌભાંડ કેસમાં 1996ની 26મી સપ્ટેમ્બરે સી.બી.આઈ.એ મોટું પગલું લીધું. વરસોના વિલંબ, ઠાગાઠૈયા અને સુપ્રીમ કોર્ટના ઠપકાર બાદ અંતે આ કેન્દ્રીય તપાસ સંસ્થાએ અદાલતમાં આરોપનામું દાખલ કર્યું. આરોપીઓ હતા ભૂતપૂર્વ વડા…
- ઈન્ટરવલ

એકસ્ટ્રા અફેરઃ બાંગ્લાદેશમાં હિન્દુઓની ઉપરાછાપરી હત્યાઓ, ભારતના હિન્દુઓ ચૂપ કેમ?
ભરત ભારદ્વાજ ભારતમાં કહેવાતા હિંદુવાદીઓ બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને ઈન્ડિયન પ્રીમિયર લીગ આઇપીએલમાં રમવા નહીં દેવાય એ મુદ્દે ફૂલાઈને ફાળકો થઈને ફરી રહ્યા છે ત્યારે બીજી તરફ બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અને હત્યાઓનો સિલસિલો અવિરત ચાલુ છે. આ ક્રમમાં બાંગ્લાદેશના…
- આપણું ગુજરાત

બાપા સીતારામના નાદથી ગુંજ્યું બગદાણા, 49માં પુણ્યતિથિ મહોત્સવે ઉમટ્યા લાખો શ્રદ્ધાળુઓ…
ભાવનગર: સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી અને આસ્થાનું કેન્દ્ર એવા બગદાણા ધામમાં આજે ભક્તિનો અદભુત સંગમ જોવા મળ્યો હતો. સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ નિમિત્તે લાખો ભક્તોએ ‘બાપા’ના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસના પ્રતીક સમાન આ મહોત્સવમાં…
- આમચી મુંબઈ

પશ્ચિમ રેલવેમાં વધુ બે દિવસ ધાંધિયા: નાઇટ બ્લોકને કારણે સેંકડો ટ્રેન રદ રહેશે, પ્રવાસીઓને હાલાકી…
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં કાંદિવલી -બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઈનના નિર્માણ સંબંધિત કામને પૂરું કરવા માટે 20/21 ડિસેમ્બર 2025ની રાતથી 18 જાન્યુઆરી, 2026 સુધી કુલ 30 દિવસનો મેગા બ્લોક જાહેર કરાયો છે. આ બ્લોકને કારણે પશ્ચિમ રેલવે પર કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.…
- ઇન્ટરનેશનલ

ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા અને યુરોપ વચ્ચે તણાવ: ટ્રમ્પ સામે ફ્રાન્સ-જર્મનીએ એક થઈને મોરચો માંડ્યો
ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી: યુરોપિયન દેશોએ અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી… વોશિંગ્ટન ડીસી: વિશ્વના સૌથી મોટા ટાપુ ગ્રીનલેન્ડને લઈને ફરી આંતરરાષ્ટ્રીય સ્તરે ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પ્રત્યેની રુચિ સામે યુરોપના શક્તિશાળી દેશોએ એક થઈને…
- મનોરંજન

કાર્તિક આર્યન અને ગ્રીક અભિનેત્રીના અફેરની ચર્ચા પર લાગ્યું પૂર્ણવિરામઃ અભિનેત્રીએ આપ્યો જવાબ…
મુંબઈઃ બૉલીવુડ સ્ટાર કાર્તિક આર્યન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એલિજિબલ બેચલર ગણાય છે. ‘પ્યાર કા પંચનામા’ ફેમ એક્ટર ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. કાર્તિકે ગોવામાં વેકેશનની ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી.આ દરમ્યાન ગ્રીસની હિરોઈન કરીના કુબુલિયુતે પણ આવી…
- આમચી મુંબઈ

‘તુમકો મિર્ચી લગી તો મૈં ક્યા કરું’: મહાયુતિની બિનહરીફ જીત પર ફડણવીસનો વિપક્ષ પર કટાક્ષ…
ધુળે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાજ્યમાં આગામી નગરપાલિકા ચૂંટણીમાં 68 ઠેકાણે મળેલા બિનહરીફ વિજય અંગે શાસક મહાયુતિને નિશાન બનાવવા બદલ વિપક્ષી દળો પર કટાક્ષ કર્યો હતો અને પૂછ્યું હતું કે જો તેમને ચટકો લાગ્યો હોય એમાં પોતે શું…









