- મનોરંજન

લવ એન્ડ વોર’ ફિલ્મ મુશ્કેલીમાં? ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલી વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ
મુંબઈ: 18 વર્ષ બાદ જાણીતા ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલી અને અભિનેતા રણબીર કપૂર સાથે કામ કરી રહ્યા છે. સંજય લીલા ભણસાલી રણવીર કપૂર સાથે ‘લવ એન્ડ વોર’ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. પરંતુ આ ફિલ્મને લઈને હવે સંજય લીલા…
- મનોરંજન

‘કૌન બનેગા કરોડપતિ’ના સ્પર્ધકે કરી અમિતાભ બચ્ચનની ભવિષ્યવાણી, કુંડળી અંગે કરી ચોંકાવનારી વાત
મુંબઈ: ‘કોન બનેગા કરોડપતિ‘ શોને હોસ્ટ કરવામાં અમિતાભ બચ્ચને પોતાનો એક રેકોર્ડ બનાવ્યો છે. શો દરમિયાન અમિતાભ બચ્ચન સ્પર્ધકો સાથે રમુજભરી વાતો કરીને તેમની બેક સ્ટોરી પણ જાણવાનો પ્રયાસ કરે છે. હાલ, ‘કોન બનેગા કરોડપતિ’ શોની 17મી સીઝન ચાલી રહી…
- નેશનલ

દિલ્હી રમખાણો 2020: શરજીલ ઇમામ અને ઉમર ખાલિદ સહિત 9 આરોપીઓની જામીન અરજી દિલ્હી હાઈ કોર્ટે ફગાવી
નવી દિલ્હી: ફેબ્રુઆરી 2020માં થયેલી દિલ્હી રમખાણોના આરોપીઓને લઈને દિલ્હી હાઈ કોર્ટે મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે. આ ચૂકાદો આરોપીઓ માટે નિરાશાજનક છે. દિલ્હી રમખાણો સાથે જોડાયેલા તમામ આરોપીઓની જામીન અરજી દિલ્હી હાઈ કોર્ટે ફગાવી દીધી છે. દિલ્હી રમખાણો એ ભારતને…
- સ્પેશિયલ ફિચર્સ

ઘરમાં ઊગી નીકળે છે પીપળો? ભૂલથી પણ તેને કાપતા નહીં, જાણી લો આ નિયમો
હિંદુ ધર્મમાં પીપળાના વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે તેમાં દેવતાઓનો વાસ હોય છે. જોકે, વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં પીપળાનું વૃક્ષ હોવું શુભ નથી માનવામાં આવતું. આચાર્ય ઇન્દુ પ્રકાશના જણાવ્યા મુજબ, ઘરમાં પીપળો ઉગવા…
- તરોતાઝા

`સ્મૃતિ પરિશુદ્ધ’ થતાં સ્વભાન ચાલ્યું જાય છે…
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગતાંકથી ચાલુ)સમાપત્તિના ચાર પ્રકારો છે:(ઈં) સવિર્તક:तत्र शब्दार्थज्ञानविकल्पैः सडकीर्णा सवितर्का समापति:। – यो. सू.; 1-42 `શાબ્દિક જ્ઞાન, યથાર્થજ્ઞાન અને ઈન્દ્રિયજન્ય જ્ઞાન- આ ત્રણે વિકલ્પોથી સંકીર્ણ થયેલી સમાપત્તિને સવિતર્ક સમાપત્તિ કહે છે.’ આપણે આગળ જોઈ ગયા છીએ કે સમાપત્તિમાં…
- તરોતાઝા

વિટામિન-ઇની ઊણપ કેમ થાય છે?
ફોકસ પ્લસ – રશ્મિ શુક્લ વિટામિન-ઇ એક આવશ્યક પોષક તત્ત્વ છે, જે ફક્ત આપણી ત્વચા અને આંખોના સ્વાસ્થ્ય માટે જ જરૂરી નથી, પરંતુ તે સ્નાયુઓ અને નર્વસ સિસ્ટમના યોગ્ય કાર્યમાં પણ મદદ કરે છે. શરીરમાં આ વિટામિનનો અભાવ ઘણી સમસ્યાઓનું…
- તરોતાઝા

ભીની ઋતુમાં હળદર છે રામબાણ ઈલાજ
વિશેષ – રેખા દેશરાજ કાચી હળદર કે ફ્રેશ ટર્મરિક રૂટ એક અત્યંત પ્રભાવી અને પારંપારિક હર્બલ ઓષધી છે. ખાસ કરીને ચોમાસાની મોસમમાં સંક્રમણ, અપચો અને ચામડી સંબંધી સમસ્યા વધી ગઈ છે. કાચી હળદરનો દવા તરીકે ભારતમાં સદીઓથી ઉપયોગ કરવામાં આવે…









