- ઈન્ટરવલ
ફોકસ: સામૂહિક ઉત્સવ એટલે બોનાલૂ પર્વ
ધીરજ બસાક ભારત સાંસ્કૃતિક વિવિધતાઓનો દેશ છે. અહીં દરેક ક્ષેત્રની પોતપોતાની એક વિશેષ સાંસ્કૃતિક પરંપરાઓ છે, જે લોકોના વિશ્ર્વાસ, જીવનશૈલી અને પ્રકૃતિથી જોેડાયેલી છે. આવું જ એક રંગીન જીવન જીવનાર અને સામૂહિક ગતિવિધિઓથી ઓતપ્રોત તહેવાર એટલે બોનાલૂ તહેવાર. જેને તેલંગાણા…
- ઇન્ટરનેશનલ
કામચટકાથી કચ્છ સુધી: દુનિયાના સૌથી વિનાશક ભૂકંપો અને તેની ભયાનક તવારીખો જાણો…
રશિયાના કામચટકા ટાપુ પર આજે સવારના આવેલા 8.8 તીવ્રતાના ભૂકંપે વિશ્વને ફરી કુદરતના રૌદ્ર સ્વરૂપની યાદ અપાવી છે. 8.8 તીવ્રતાના ભૂકંપ બાદ જાપાન, અમેરિકા અને અન્ય દેશોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી, જેનાથી લોકોમાં ભય અને ચિંતા વધી છે.…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ…
દર્શન ભાવસાર લલાટે લખાયેલા અને લમણે લખાયેલા વચ્ચે ફરક શું? મહેમાન અને માથે પડેલા મહેમાન જેટલો….પૈસા વસૂલ ક્યારે થાય? અલબત્ત, પૈસા ખર્ચ્યા પછી…ગ્રહ નડતરની ખબર કેવી રીતે પડે? જ્યારે આપણો જ્યોતિષ પણ આડો ચાલવા માંડે ત્યારે.!નારદ મુનિ આજે જીવતા હોત…
- ઈન્ટરવલ
કચ્છી ચોવક : અભાવનો ચરુ ઉકળતો હોય પણ દેખાવ લાડા જેવો!
કિશોર વ્યાસ આપણા સૌનો અનુભવ હશે જ કે, આપણી આસપાસની ઘણી વ્યક્તિઓ મોટી મોટી (ખોટી) વાતો કરતી રહેતી હોય છે. તેમનાં વસ્ત્રોમાં નહીં પણ વાતોમાં જાણે શ્રીમંતાઈ છલકતી હોય છે! એવી વ્યક્તિઓનો પરિચય આપતી એક ચોવક છે: ‘લીલા લૅર નેં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં રોગચાળાએ માથુ ઉચક્યું, અમદાવાદ-રાજકોટની હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી…
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. સાર્વત્રિક સારો વરસાદ નોંધાય રહ્યો છે. સારા વરસાદને પગલે ઠેર ઠેર પાણીના ભરાવાની સમસ્યા ઉદ્ભવી રહી છે. પાણી ભરાવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં રોગચાળાએ માથુ ઉંચક્યું છે. અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરોમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : સોનિયાનું દોઢડહાપણ, ગાઝા મુદ્દે કૉંગ્રેસનાં બેવડાં ધોરણ…
-ભરત ભારદ્વાજ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી કૉંગ્રેસ ગાઝાપટ્ટીનાં લોકો પર હેત બતાવી રહ્યું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગાઝાપટ્ટી પર હુમલા બદલ ઈઝરાયલની ઝાટકણી કાઢવી જોઈએ એવી રેકર્ડ પણ કૉંગ્રેસીઓ છાસવારે બગાડ્યા કરે છે. કૉંગ્રેસનાં ભૂતપૂર્વ…
- મનોરંજન
રાજા રઘુવંશી હત્યાકાંડ પર ‘હનીમૂન ઇન શિલોંગ’ નામની ફિલ્મ બનશે: પહેલું પોસ્ટર રિલીઝ…
મુંબઈ: છેલ્લા બે મહિનામાં રાજા રઘુવંશીનો કેસ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. રાજા રઘુવંશી હત્યાકાંડના કેસમાં દરરોજ અવનવા ખુલાસા થઈ રહ્યા હતા. જેથી આ કેસનો સસપેન્સ-થ્રિલર ફિલ્મ જેવો ઘટનાક્રમ રચાયો હતો. ત્યારે હવે આ હત્યાકાંડ પર ફિલ્મ બનવા જઈ…