- સ્પેશિયલ ફિચર્સ

દૂધ ગરમ કરતી વખતે રાખજો આટલું ધ્યાન, વાસણમાંથી ઉભરાઈને નહીં આવે બહાર
દૂધને એક પૌષ્ટિક ખોરાક ગણવામાં આવે છે. કારણ કે તેમાં લગભગ તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે. સામાન્ય રીતે દૂધને ગરમ કરીને પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ દૂધ ગરમ કરતી વખતે એક સમસ્યાનો સામનો દરેક જણને કરવો પડે…
- અમદાવાદ

સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ, CCTV ફૂટેજથી ખુલ્લી પડી બેદરકારીની પોલ
અમદાવાદ: સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં 19 ઓગસ્ટ 2025ના રોજ ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાનીની હત્યાની ઘટનાને 15 દિવસ વીતી ગયા છે, અને હવે આ કેસમાં એક ચોંકાવનારા સીસીટીવી વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં નયન ઈજાગ્રસ્ત હાલતમાં શાળાના…
- ઈન્ટરવલ

કવર સ્ટોરીઃ રીક ટ્રોઇકા શું છે ને તે ભારત માટે શા માટે મહત્ત્વપૂર્ણ છે?ટ્રમ્પ કેમ ફફડે છે રીક ટ્રોઇકાથી…
નિલેશ વાઘેલા અમેરિકાના પ્રેસિડેન્ટની ટ્રમ્પની મૂર્ખતાપૂર્ણ વિદેશી નીતિ અને તેમાં પણ અન્ય તમામ દેશને છોડીને ભારતને લક્ષ્યાંક બનાવવાની હિણી આક્રમકતાને કારણે ભારતે, જેના તરફ જોવાનું પણ મન ના હોય એવા શત્રુ રાષ્ટ્ર ચીન તરફ ના છૂટકે નજર માંડવાનો સમય આવ્યો…
- નેશનલ

GST પરિષદની બેઠક શરૂ, જાણો કઈ વસ્તું થઈ શકે સસ્તી…
નવી દિલ્હી: આજથી વસ્તુ અને સેવા કર (જીએસટી) પરિષદની મીટિંગ શરૂ થઈ રહી છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે જાહેર કરેલા જીએસટી વ્યવસ્થામાં વ્યાપક સુધારાના વચનને અનુરૂપ છે. આ મીટિંગમાં રોજિંદા વપરાશની વસ્તુઓ પર કર ઘટાડવાના નિર્ણયો લેવામાં આવી…
- સ્પેશિયલ ફિચર્સ

આજે છે પરિવર્તિની એકાદશી, જાણો ભગવાન વિષ્ણું સાથે જોડાયેલી પૌરાણીક કથા…
હિંદુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે અને તેમાંથી પરિવર્તિની એકાદશી એક અનોખી તહેવાર તરીકે ઉજવાય છે. આ તિથિ ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા સાથે જોડાયેલી છે, જ્યાં તેઓ કરવટ બદલતા હોવાની માન્યતા છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષમાં આવતી આ એકાદશી…
- નેશનલ

પંજાબમાં પૂરની પરિસ્થિતિ: આકાશી આફતે વિનાશ વેર્યો, 30ના મોત 2.5 લાખ અસરગ્રસ્ત
ઉત્તર ભારતમાં આ વખતે મોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેમાં પંજાબની હાલત વધુ ચિંતાજનક બની છે. ભારતના પંજાબમાં પણ સતલુજ, બ્યાસ, રાવી અને ઘગ્ગર જેવી નદીઓ ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે, જેના કારણે વ્યાપક વિનાશ…
- સ્પેશિયલ ફિચર્સ

અનંત ચતુર્દશી ક્યારે છે? જાણો ગણપતિ વિસર્જનનો શુભ સમય અને પૂજાની રીત
Anant Chaturdashi 2025: હિંદુ સનાતન ધર્મમાં ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિની ઘરમાં સ્થાપના કરવામાં આવે છે. 10 દિવસ દરમિયાન દરરોજ તેમની આરતી કરીને થાળ ધરાવવામાં આવે છે. અંતે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ…
- ઇન્ટરનેશનલ

સાવધાન પાકિસ્તાન! સતલજ નદીમાં પૂર આવી શકે છે: ભારતે કેમ આપી ચેતવણી?
નવી દિલ્હી: પાકિસ્તાન હાલ પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનના પંજાબ, સિયાલકોટ અને અન્ય વિસ્તારોમાં આવેલા ભારે પૂરથી જનજીવન ખોરવાયું છે. ખેતરમાં લહેરાતા પાક પર પાણી ફરી વળ્યું છે. નોકરી-ધંધો ઠપ્પ થઈ ગયો છે. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો…
- નેશનલ

રેલવે દ્વારા ત્રણ ‘પૂજા સ્પેશિયલ’ ટ્રેનોની જાહેરાત, જાણો કયા રૂટ પર અને ક્યારે દોડશે
નવી દિલ્હી: આગામી ઓક્ટોબર મહિનામાં બિહાર, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં મોટાપાયે ઉજવાતો ‘છઠ્ઠ પૂજા’ તહેવાર આવી રહ્યો છે. આ તહેવાર માટે અન્ય રાજ્યમાં રહેતા યુપી અને બિહારના લોકો પણ પોતાના વતન આવી પહોંચતા હોય છે. આવા સમયે પરિવહનની મોટી સમસ્યા…









