- ઇન્ટરનેશનલ

ભારત ટેરિફથી મારે છે: ડૉનાલ્ડ ટ્રમ્પના આ બફાટ પાછળનું શું છે કારણ?
વોશિંગટન ડી.સી: ભારત-પાકિસ્તાન વચ્ચે મેં યુદ્ધવિરામ કરાવ્યો, આવા અનેક પાયાવિહોણા નિવેદનો અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ આપી ચૂક્યા છે. હવે તેમણે ભારતને લઈને વધુ એક નિવેદન આપ્યું છે. આ નિવેદન ભારત દ્વારા લાદવામાં આવતા ટેરિફ વિશે છે. ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત વિશે…
- નેશનલ

GST કાઉન્સિલનો મોટો નિર્ણય: 12% અને 28%ના GST સ્લેબ રદ, અનેક વસ્તુઓના ઘટશે દામ…
નવી દિલ્હી: GST કાઉન્સિલના GoMએ કેન્દ્ર સરકારના નવા GST સ્લેબના પ્રસ્તાવને GST કાઉન્સિલ સમક્ષ મૂક્યો હતો. જેને મંજૂર કરવા માટે આજે GST કાઉન્સિલની 56મી બેઠક મળી હતી. આ બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. જે દેશના નાગરિકોને રાહત આપશે અને…
- નેશનલ

પંજાબમાં વિનાશક પૂર: બોલીવૂડ અને પંજાબી સેલિબ્રિટીએ અસરગ્રસ્તો માટે કરી મદદની અપીલ…
મુંબઈ: ઉત્તર ભારતમાં વરસાદી માહોલ સર્જાયો છે. ભારે વરસાદના કારણે પંજાબમાં વિનાશક પૂર આવ્યું છે. ખેતીની જમીન ધોવાઈ ગઈ છે. પાકને નુકસાન પહોંચ્યું છે. સાથોસાથ હજારો પરિવારો વિસ્થાપિત થવાની નોબત આવી છે. આ પરિસ્થિતિને જોતા દેશભરમાંથી લોકો મદદ માટે આગળ…
- નેશનલ

લવ મેરેજ કરનાર દીકરીની પિતાએ કાઢી અંતિમયાત્રા, આખા ગામમાં ફેરવવામાં આવી નનામી
ગંજામ: આજના સમયમાં લવ મેરેજ સામાન્ય બાબત થઈ ગઈ છે. પરંતુ હજુ પણ ઘણા સમાજના લોકો લવ મેરેજ કરનાર લોકોનો સ્વીકાર કરતા નથી. ખાસ કરીને લવ મેરેજ કરનાર છોકરીના પરિવારને આ અંગે વધારે મહેણાંટોણા સાંભળવા પડે છે. ત્યારે ઓડિશામાં લવ…
- સ્પેશિયલ ફિચર્સ

કાકડીની કડવાશ દૂર કરવાના 4 સરળ ઉપાય જાણી લો, સલાડ અને રાયતાનો સ્વાદ નહીં બગડે
Cucumber Bitterness Remedy: કાકડી પાણીથી ભરપૂર ફળ ગણાય છે. તેથી તેના સેવનથી શરીરને તાજગી અને ઠંડક મળે છે. સામાન્ય રીતે કાકડીનો ઉપયોગ સલાડ અને રાયતામાં કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર કેટલીક કાકડી સ્વાદે કડવી નીકળે છે. આ કડવાશ સલાડ અથવા…
- નેશનલ

‘જેન ઝી’ છે સૌથી વધુ નાખુશ, અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હી: 1997થી 2012ના સમયગાળા દરમિયાન જન્મેલા લોકોને ‘જેન ઝી’ તરીકે ઓળખાય છે. હાલ ‘જેન ઝી’ લોકો યુવાનીમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે તેમની પર ડેવિડ જી. બ્લેન્ચફ્લાવર, એલેક્સ બ્રાયસન અને ઝિયાઓવેઈ ઝુએ એક સંશોધન કર્યું છે. આ સંશોધનના તારણો “ધ…
- નેશનલ

પાકિસ્તાન-અફઘાનિસ્તાનના શરણાર્થીઓ ભારત સરકારનો મોટો નિર્ણય: દસ્તાવેજ વિના રહેવાની મંજૂરી અપાઈ…
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક અત્યાચારને કારણે ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને મોટી રાહત આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એક નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જે 31 ડિસેમ્બર…
- ઈન્ટરવલ

શરદ જોશી સ્પીકિંગઃ મધ્યમ વર્ગની મહામૂડી-કેઝ્યુઅલ રજાની કશમકશ!
સંજય છેલ માં એક મન કરે છે કે નોકરીએ જાઉં’ને બીજુ મન કરે છે કેન જાઉં!’ સાલું, કંઈ સમજાતું નથી.વિચાં છું કે ચલો, જઈ જ આવીએ…’ પછી થાય કે,શું જરૂર છે? રહેવા દઉં.!’સવારથી આ જ વિચારી રહ્યો છું, પણ તબિયત…
- ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં… : જિંદગીના રંગના આલિંગનની કવિતા: સૂર્યાસ્ત…
દેવલ શાસ્ત્રી આપણી આસપાસની માન્યતાઓ તેમ જ સાંભળવા મળતી વાતોમાં `સવાર’ નવી આશા અને જીવનમાં ઉમંગ લઈને આવે છે. બીજી તરફ, આપણા મોટાભાગના સાહિત્ય અને સિનેમાએ સાંજને ઉદાસી, વિરહ અને એકલતા સાથે જોડી દીધી છે. જાણે કે સૂર્યાસ્ત માનવીના જીવનની…
- ભુજ

અંજાર-મુંદરા રોડ પર ટ્રકનું ટાઈર ફાટતા સર્જાઈ દુર્ઘટના, શ્રમિક મહિલાનું મોત દિકરી ગંભીર
ભુજ: અંજાર-મુંદરા ધોરીમાર્ગ પર તાજેતરમાં એક દુ:ખદ ટ્રક દુર્ઘટના બની, જેમાં એક શ્રમિક મહિલાનું મોત થયું અને આ ઘટનામાં પુત્રી ગંભીર રીતે ઘાયલ થઈ. આ ઘટના વીરા ગામમાં બની, જ્યાં ટ્રકનું પૈડું ફાટવાથી થયેલી દુર્ઘટનાએ સ્થાનિક લોકોમાં આઘાત પેદા કર્યો…









