- ઉત્સવ
કવર સ્ટોરી: નેપાળ ફરી રાજાશાહી સાથે હિન્દુ રાષ્ટ્ર બને એ દિવાસ્વપ્ન તો સાબિત નહીં થાયને?
-વિજય વ્યાસ નેપાળ પર શાહ રાજવંશે 239 વર્ષ શાસન કર્યું. એ પછી 2015માં નવા બંધારણ અનુસાર હિન્દુ રાષ્ટ્રના સ્થાને નેપાળને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર બનાવવામાં આવ્યું, પણ લોકશાહી અહીંના રાષ્ટ્રીય પક્ષોને સદી નથી. છેલ્લાં 17 વર્ષમાં તો 14 વાર સરકાર અને 13…
- નેશનલ
ITR ફાઇલ કરતી વખતે આ 5 બાબતોનું રાખજો ધ્યાન, નહીંતર મોડું મળશે રિફંડ
નવી દિલ્હી: માર્ચ મહિનો પૂરો થાય એટલે ઇન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. આ વર્ષે ઈન્કમટેક્સ વિભાગે રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવીને 15 સપ્ટેમ્બર કરી છે. ITR ફાઇલ થઈ જાય પછી લોકો રિફંડની રાહ જોતા હોય…
- નેશનલ
મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે, જુલાઈમાં થશે જાહેરાત…
નવી દિલ્હી: દરેક રાજકીય પક્ષમાં રાષ્ટ્રીય અધ્યક્ષની સાથોસાથ રાજ્યના પ્રદેશ અધ્યક્ષનું પદ મહત્ત્વ હોય છે. દેશના સૌથી મોટા પક્ષ ગણાતા ભાજપમાં હવે રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત રાજ્યના પ્રદેશ પ્રમુખોની નવી નિમણૂકનો સમય પાકી ગયો છે. જે પૈકી મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના…
- મનોરંજન
શેફાલી જરીવાલાના અંતિમસંસ્કારમાં પરિવારજનો થયા ભાવુક, બિગ બોસના કલાકારોએ પણ આપી શ્રદ્ધાંજલિ…
મુંબઈ: પાછલા વર્ષોમાં ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ઘણી હસ્તીઓનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. જેમાં એક વધુ નામનો ઉમેરો થયો છે. કાંટા લગા ગર્લ તરીકે જાણીતી બનેલી 42 વર્ષીય અભિનેત્રી શેફાલી જરીવાલાનું 27 જૂનના રોજ હાર્ટ એટેકના…
- આમચી મુંબઈ
નવી મુંબઈ એરપોર્ટ પરથી સપ્ટેમ્બરમાં ઉડશે ફ્લાઇટ્સ…
મુંબઈ/નવી મુંબઈ: નવી મુંબઈથી ઉડતી ફ્લાઇટ્સ માટે અપેક્ષિત લોન્ચ તારીખ સપ્ટેમ્બરમાં નક્કી કરવામાં આવી છે. એરપોર્ટના નિર્માણ માટે જવાબદાર અદાણી ગ્રુપે રાજ્યની જાહેર ઉપક્રમ સમિતિને આદેશ મુજબ જાણ કરી છે. અદાણી ગ્રુપ અને રાજ્ય સરકાર ૧૭ સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન…
- નેશનલ
રામ મંદિર દર્શનનો નવો રેકોર્ડ: પ્રાણ-પ્રતિષ્ઠા બાદ 5.5 કરોડથી વધુ ભક્તોએ લીધા દર્શન!
અયોધ્યાઃ અયોધ્યામાં ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ-પ્રતિષ્ઠા પછીથી રામ નગરીમાં ભારત અને વિદેશથી ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ૫.૫ કરોડથી વધુ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી છે, એમ સરકારી અહેવાલમાં જણાવ્યું. યાત્રાળુઓની સંખ્યામાં…
- વીક એન્ડ
વિશેષઃ અષાઢી બીજનો આગવો અંદાજ…
-ડો. ભુપેન્દ્રસિંહ અભાણી ગગન ગાજે ને મોરલા બોલે, માથે ચમકતી વીજ, એ હાલો પાંજે કચ્છ મે, આવી અષાઢી બીજ.કચ્છી નવું વર્ષ, જગન્નાથપુરીની રથયાત્રા, અમદાવાદ તથા ભાવનગર રથયાત્રા અને અષાઢી બીજ એટલે સત દેવીદાસ-અમર દેવીદાસની જગ્યાનો પરબધામનો પ્રખ્યાત મેળો. આ બધાં…
- ઇન્ટરનેશનલ
જેફ બેઝોસના લગ્નમાં ‘ગુજ્જુ ગર્લ’ મોના પટેલનો ગ્લેમરસ અંદાજ છવાયો!
વેનિસઃ આ સદીના સૌથી ભવ્ય અને આલીશાન લગ્નો પૈકીના લગ્નની ચર્ચા દુનિયાભરમાં ચર્ચાનું કારણ બની છે, ત્યારે આ લગ્નમાં ગુજ્જુ ગર્લનો લૂકે લાઈમલાઈટ લૂટી છે. વાત કરીએ એમેઝોન કંપનીના સંસ્થાપક જેફ બેઝોસ પત્રકાર લૉરેન સાંચેજ સાથે લગ્નગ્રંથિમાં જોડાવવા જઈ રહ્યા…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલામાં 13 સૈનિક માર્યા ગયા
પેશાવર: આતંકવાદને પોષતા પાકિસ્તાનને જ આજે આતંકી હુમલાનો ભોગ બનવું પડ્યું છે. વહેલી સવારે ખૈબર પખ્તુનખ્વામાં આતંકીઓએ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. જેમાં પાકિસ્તાની સેનાના 13 સૈનિકોના મોત થયા છે. સાથોસાથ સ્થાનિકો એક ડઝનથી વધુ મહિલાઓ અને બાળકો પણ ઘાયલ થયા…