- નેશનલ
એર ઇન્ડિયાના ડ્રીમલાઇનરનું ટેકઓફ રદ: દિલ્હીથી લંડન જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી…
નવી દિલ્હી: એર ઇન્ડિયાના લંડન જતા ડ્રીમલાઇનર બોઇંગ ૭૮૭-૯એ દિલ્હી એરપોર્ટ પર ટેકનિકલ સમસ્યાને કારણે ટેકઓફ રદ કર્યું હતું. આજે દિલ્હીથી લંડન જતી ફ્લાઇટ એઆઈ૨૦૧૭ શંકાસ્પદ ટેકનિકલ સમસ્યાને કારણે બેમાં પાછી ફરી હતી. કોકપીટ ક્રૂએ સંચાલન પ્રક્રિયાઓને અનુસરીને ટેકઓફ રન…
- આમચી મુંબઈ
માલેગાંવ બ્લાસ્ટ: 17 વર્ષે 7 આરોપી નિર્દોષ જાહેર, તો ગુનેગાર કોણ?
માલેગાંવ વિસ્ફોટમાં કયા કયા આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ અને તપાસ એજન્સીએ તેમની કયા આધારે ધરપકડ કરી હતી અને તેમની સામે કયા આરોપો ઘડાયા હતા. બચાવ પક્ષે શું દલીલો કરી અને કોર્ટના ચુકાદાને જાણો. મુંબઈઃ 2008માં માલેગાંવ વિસ્ફોટ કેસમાં 17…
- મનોરંજન
ઉર્વશી રૌતેલાની ₹ 70 લાખની બેગ લંડન એરપોર્ટ પરથી ચોરાઈ!
બોલીવુડની જાણીતી અભિનેત્રી ઉર્વશી રૌતેલા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હવે ઉર્વશીએ દાવો કર્યો છે કે તાજેતરમાં લંડનના ગેટવિક એરપોર્ટ પરથી 70 લાખના દાગીના ભરેલી તેની લક્ઝરી બેગની ચોરી થઈ છે. અભિનેત્રીએ કહ્યું કે તે વિમ્બલ્ડન માટે લંડન ગઈ…
- નેશનલ
પટનામાં હૃદયદ્રાવક ઘટના: માસૂમ બાળકોને જીવતા સળગાવાયા, પરિવાર ન્યાય માટે આજીજી…
પટના: દેશમાં ગુનાખોરીના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, તેમાંય વળી બિહારના પાટનગર પટનામાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. ઘરમાં બે માસૂમ બાળકોને જીવતા સળગાવી દેવાયા અહેવાલથી રાજ્યમાં ચકચાર જગાવી છે. બાળકોને કોને સળગાવ્યા?પટનાના જાનીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નગવા ગામમાં એક…
- અમદાવાદ
અમદાવાદ સ્ટેશન પર RPF ના જવાને આત્મહત્યાનો પ્રયાસ કરનારા માનસિક બીમાર વ્યક્તિનો જીવ બચાવ્યો…
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર આજે પ્લેટફોર્મ નંબર 04/05ની દક્ષિણ બાજુએ રેલવે બ્રિજની સીડી પર એક માનસિક રીતે વિક્ષિપ્ત વ્યક્તિએ દોરડા વડે લટકીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ વખતે સતર્ક પોલીસની મદદથી તેનો જીવ બચાવી લેવામાં…
- નેશનલ
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખનું એલાન ટૂંક સમયમાં, રાજકીય ગણિત શું કહે છે?
નવી દિલ્હીઃ સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આગામી અઠવાડિયા દરમિયાન ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી શકે છે. ચોમાસું સત્રના પહેલા દિવસે ઉપરાષ્ટ્રપતિપદેથી જગદીપ ધનખડે રાજીનામું આપ્યા પછી નવેસરથી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવાની પ્રક્રિયા હાથ ધરવા અંગે જાહેરાત કરી…
- આમચી મુંબઈ
જોગેશ્વરીની ટ્રોમા હોસ્પિટલમાં આઇસીયુમાં સેવા આપતી કંપની બ્લેકલિસ્ટેડ
મુંબઈ: જોગેશ્વરીમાં આવેલી હિંદૂહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે ટ્રોમા હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ) વિભાગમાં અચાનક સેવાઓ બંધ કરવા બદલ મુંબઈ મહાનગરપાલિકાએ સંબંધિત કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટેડ કરી દીધા છે. હોસ્પિટલના તત્કાલીન અધિક્ષકે કંપનીની ભૂલો વિશે ઉપરી અધિકારીઓને જાણ ન કરી હોવાથી સેવા બંધ…
- નેશનલ
ભારતીય અર્થવ્યવસ્થાને ‘ડેડ’ કહેવા મુદ્દે સંસદમાં કેન્દ્ર સરકારે આપ્યો જવાબ
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારતની અર્થવ્યવસ્થાને મૃત ગણાવી છે. ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારત અને રશિયા પોતાની મૃત અર્થવ્યવસ્થાઓને સાથે મળીને સમાપ્ત કરી રહ્યા છે. મને એનાથી કોઈ ફરક પણ પડતો નથી. ડૉનાલ્ડ ટ્રમ્પના આ વિવાદાસ્પદ…
- નેશનલ
રાહુલ ગાંધીનો સરકાર પર આકરા પ્રહાર: ‘ટ્રમ્પ સાચા છે, ભારતીય અર્થવ્યવસ્થા મરી પરવારી છે’
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત પર અન્ય દેશો કરતા સૌથી વધારે ટેરિફ લાદ્યો છે. જેને લઈને સમગ્ર દેશમાં ચર્ચાઓ શરૂ થઈ છે. ટેરિફ લાદ્યા બાદ ડૉનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટ પણ કરી હતી. જેને વિવાદનું કારણ બની છે. સાથોસાથ…
- લાડકી
ફેશનઃ બ્લોક પ્રિન્ટ કે જે ક્યારેય પણ આઉટ ઓફ ફેશન થતી નથી…
-ખુશ્બુ મુલાણી ઠક્કર બ્લોક પ્રિન્ટ આજે પણ લોકપ્રિય છે. જે ન માત્ર પારંપરિક વસ્ત્રોમાં, પરંતુ આધૂનિક ફેશન અને ઘરના સામાનમાં પણ જોવા મળે છે. એનાથી કારીગરોને રોજગાર પણ મળી રહે છે. આ એક ટકાઉ અને પર્યાવરણની દૃષ્ટિએ સલામત છે. બ્લોક…