- તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસઃ રક્ત વિકાર શું છે થેલેસેમિયા મેજર ને માઇનર?
રાજેશ યાજ્ઞિક એક અંદાજ પ્રમાણે, ભારતમાં દર વર્ષે આશરે 10,000 નવજાત શિશુઓ હોમોઝાયગસ બીટા-થેલેસેમિયા સાથે જન્મે છે અને તેમાંથી મોટા ભાગના રક્તદાન-આશ્ચિત છે (અર્થાત્ તેમને નિયમિત રક્તદાનની જરૂર પડે છે.) માટે આ રક્તવિકાર વિશે જાણવું જરૂરી છે. થેલેસેમિયા (Thalasemia) વારસાગત…
- જૂનાગઢ

ગુજરાતમાં માવઠું બન્યું ‘મોત’નું કારણ: ૩ અઠવાડિયામાં સૌરાષ્ટ્રમાં ૬ ખેડૂતોએ આત્મહત્યા કરી
જૂનાગઢ: ગુજરાતમાં ઓકટોબર માસમાં પડેલા માવઠાએ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે. મગફળી, કપાસ સહીતના પાકોને થયેલા વ્યાપક નુકસાનને પગલે ખેડૂતોના માથે આર્થિક ભારણ ખૂબ વધી ગયું છે. ત્યારે આ કપરી પરિસ્થતિમાં અનેક ખેડૂતોએ હિંમત હારીને આપઘાત કરી લીધાના બનાવો સામે…
- નેશનલ

લાલ કિલ્લા બ્લાસ્ટ કેસ: અલ ફલાહ ટ્રસ્ટ પર EDની મોટી કાર્યવાહી, દિલ્હીથી ફરીદાબાદ સુધી દરોડા
નવી દિલ્હી: લાલા કિલ્લા બ્લાસ્ટ સાથે જોડાએલી અલ ફલાહ ટ્રસ્ટ અને સંલગ્સ અલ ફલાહ યુનિવર્સિટી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED)ની ટીમોએ આજે વહેલી સવારથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હી ફરીદાબાદ જેવા અનેક સ્થળો પર સવારથી દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી…
- Uncategorized

ગુજરાતમાં મોટા ઉદ્યોગો અને MSMEની વ્યાખ્યામાં ફેરફાર થશે
ગાંધીનગર: રાજ્યમાં મોટા ઉદ્યોગો અને MSMEની વ્યાખ્યામાં ફેરફાર થઈ શકે છે. ગુજરાતમાં વધુ ઉદ્યોગોને આકર્ષવાના હેતુથી રાજ્ય સરકાર આગામી ઔદ્યોગિક નીતિમાં ફેરફાર કરી શકે છે. 2026ની શરૂઆતમાં આ નીતિ જાહેર થવાની શક્યતા છે અને તેમાં ઉદ્યોગોની સમગ્ર વ્યાખ્યા બદલવામાં આવી…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ નૌગામનો બ્લાસ્ટ, વિસ્ફોટકોને કાશ્મીર કેમ લઈ જવાયા?
ભરત ભારદ્વાજ દિલ્હીમાં 13 લોકોનો ભોગ લેનારા બૉમ્બ વિસ્ફોટને લગતી ઘણી બધી બાબતોના જવાબ હજુ મળી રહ્યા નથી ત્યાં જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટે નવું રહસ્ય ઊભું કર્યું છે. શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં 14 નવેમ્બરના રોજ…
- સ્પોર્ટસ

આફ્રિકા સામે ભારતના ધબડકા પછી દરેક ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટન રાખવાની કોણે હિમાયત કરી?
ભારતીય કેપ્ટન શુભમન ગિલ માટે પણ કરી મહત્ત્વની વાત નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ઓપનર અભિનવ મુકુંદનું માનવું છે કે શુભમન ગિલ ખૂબ દબાણમાં છે અને દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટમાં ભારતની હાર બાદ મુકુંદે દરેક ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટનની…
- નેશનલ

બિહારમાં નીતીશ કુમાર ફરી CM બની શકે પણ નાયબ મુખ્ય પ્રધાનના નામ પર સસ્પેન્સ!
શપથગ્રહણ 20 નવેમ્બરે શક્ય, ભાજપ અને જેડી(યુ) પ્રધાન પદનો સમાન હિસ્સો મેળવી શકે પટણા: બિહારમાં નવી સરકારનો શપથગ્રહણ સમારોહ 20 નવેમ્બરે પટણામાં યોજાવવાની શક્યતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાનો સહિત એનડીએના અન્ય ઘણા ટોચના નેતાઓ શપથગ્રહણ સમારોહમાં…









