- તરોતાઝા

આહારથી આરોગ્ય સુધીઃ અનોખી મલાબાર આમલી
ડૉ. હર્ષા છાડવા ભારત વિવિધતાથી સમૃદ્ધ દેશ છે. વિભિન્ન ઋતુઓ પોતાના અનોખા રંગ અને સ્વરૂપ સાથે દર વર્ષે આવે છે. દરેક ઋતુમાં નવી નવી ખાદ્ય વસ્તુઓમાં આવે છે. દરેક રાજયમાં વિવિધ પ્રકારના શાકભાજી ફળો અને અન્ય ખાદ્ય-પદાર્થ હોય છે. જે…
- તરોતાઝા

મોજની ખોજઃ મનમાં ભરીને બહુ જીવ્યો હવે મન ભરીને જીવ…
સુભાષ ઠાકર ‘ઈશ્વર બન્યા તો શું થઇ ગયું, પણ આજે મને એના પર અંદરથી ગુસ્સો છે તો છે, ખોટું છે તો છે, લોહીઉકાળા છે તો છે અંદરથી હટી એટલે હટી બસ, એકવાર જો ઈશ્વર મળી ગયો તો…’‘અરે શું થયું ઠાકર?…
- સ્પેશિયલ ફિચર્સ

ભેટ આપતા પહેલા ચેતી જજો! વાસ્તુ પ્રમાણે આ વસ્તુઓ સંબંધો માટે છે અશુભ.
હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રને ઘરની સુખ-સમૃદ્ધિનો આધાર માનવામાં આવે છે. વાસ્તુના નિયમોનું પાલન કરવાથી જીવનમાં સકારાત્મક ઊર્જા વધે છે અને નકારાત્મકતા દૂર રહે છે. રોંજિદા જીવનમાં થતી કરવામાં આવતી તમામ પ્રક્રિયાઓ પર પણ વાસ્તુ શાસ્ત્રના ધણા નિયમો લાગુ પડે છે.…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તીઃ યોગમાં નાડીશોધનને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે
ભાણદેવ શોધનકર્મ (1) શોધનકર્મ એટલે શું?જેમ આપણે જળ વડે ધોઈને કે કપડાથી લૂછીને શરીરની બહારની સપાટી સાફ કરીએ છીએ તેવી રીતે શરીરની અંદરના અવયવોને સાફ કરવાની પદ્ધતિ યોગમાં વિકસી છે. આ માટે ભિન્ન ભિન્ન ક્રિયાઓ પ્રયોજવામાં આવે છે. આ ક્રિયાઓને…
- તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસઃ રક્ત વિકાર શું છે થેલેસેમિયા મેજર ને માઇનર?
રાજેશ યાજ્ઞિક એક અંદાજ પ્રમાણે, ભારતમાં દર વર્ષે આશરે 10,000 નવજાત શિશુઓ હોમોઝાયગસ બીટા-થેલેસેમિયા સાથે જન્મે છે અને તેમાંથી મોટા ભાગના રક્તદાન-આશ્ચિત છે (અર્થાત્ તેમને નિયમિત રક્તદાનની જરૂર પડે છે.) માટે આ રક્તવિકાર વિશે જાણવું જરૂરી છે. થેલેસેમિયા (Thalasemia) વારસાગત…
- જૂનાગઢ

ગુજરાતમાં માવઠું બન્યું ‘મોત’નું કારણ: ૩ અઠવાડિયામાં સૌરાષ્ટ્રમાં ૬ ખેડૂતોએ આત્મહત્યા કરી
જૂનાગઢ: ગુજરાતમાં ઓકટોબર માસમાં પડેલા માવઠાએ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે. મગફળી, કપાસ સહીતના પાકોને થયેલા વ્યાપક નુકસાનને પગલે ખેડૂતોના માથે આર્થિક ભારણ ખૂબ વધી ગયું છે. ત્યારે આ કપરી પરિસ્થતિમાં અનેક ખેડૂતોએ હિંમત હારીને આપઘાત કરી લીધાના બનાવો સામે…
- નેશનલ

લાલ કિલ્લા બ્લાસ્ટ કેસ: અલ ફલાહ ટ્રસ્ટ પર EDની મોટી કાર્યવાહી, દિલ્હીથી ફરીદાબાદ સુધી દરોડા
નવી દિલ્હી: લાલા કિલ્લા બ્લાસ્ટ સાથે જોડાએલી અલ ફલાહ ટ્રસ્ટ અને સંલગ્સ અલ ફલાહ યુનિવર્સિટી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED)ની ટીમોએ આજે વહેલી સવારથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હી ફરીદાબાદ જેવા અનેક સ્થળો પર સવારથી દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી…
- Uncategorized

ગુજરાતમાં મોટા ઉદ્યોગો અને MSMEની વ્યાખ્યામાં ફેરફાર થશે
ગાંધીનગર: રાજ્યમાં મોટા ઉદ્યોગો અને MSMEની વ્યાખ્યામાં ફેરફાર થઈ શકે છે. ગુજરાતમાં વધુ ઉદ્યોગોને આકર્ષવાના હેતુથી રાજ્ય સરકાર આગામી ઔદ્યોગિક નીતિમાં ફેરફાર કરી શકે છે. 2026ની શરૂઆતમાં આ નીતિ જાહેર થવાની શક્યતા છે અને તેમાં ઉદ્યોગોની સમગ્ર વ્યાખ્યા બદલવામાં આવી…









