- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં વિસર્જનને કારણે 22 લોકોના મોત
મુંબઈ: થાણે, મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં આ વર્ષે ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી, જ્યારે ભક્તો માટે એક જ મનની મુરાદ હતી કે બાપ્પા અમારા દુઃખો દૂર કરીને આગલા વર્ષે જલ્દી આવજો. જોકે આ વર્ષે આનંદ ઉલ્લાસ સાથે ગણેશ વિસર્જન કરવામાં…
- ધર્મતેજ

અલખનો ઓટલો: અગમ અગોચર રસના પૂર્ણ અધિકારી
ડૉ. નિરંજન રાજ્યગુરુ ગંગાસતીનાં ભજનોનું અર્થઘટન આપવું એટલે સંપૂર્ણ ભારતીય ધર્મસાધનાની પરિભાષાનું સ્પષ્ટીકરણ કરવું. બહુ ઓછા શબ્દોમાં સઘન રીતે આ ભજનોમાં સાધનાપરક બાબતો વણી લેવામાં આવી છે. જો કે એ દેન માત્ર ગંગાસતીની નથી. આ પરિભાષા તો પરંપરિત રીતે સેંકડો…
- નેશનલ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સફળતા: મહારાષ્ટ્રમાં સૌથી પહેલું ‘કોન્ક્રીટ બોક્સ ગર્ડર’ લોન્ચ
મુંબઈઃ મુંબઈ-અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનની યોજનામાં સૌથી મોટી સફળતા મળી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસીએલ)એ મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનના કોરિડોરમાં લગભગ 40 મીટર લાંબા સૌથી પહેલા પ્રી-સ્ટ્રેસ્ડ-કોન્ક્રીટ (પીએસસી) બોક્સ ગર્ડરને સફળતાપૂર્વકથી લોન્ચ કર્યું છે. આ કોરિડોરનું કામ પાલઘરના દહાણુ…
- સ્પેશિયલ ફિચર્સ

ચીનની આ કંપનીમાં બધા કર્મચારીઓ કેમ વજન ઘટાડવા પાછળ લાગ્યા છે? જાણીને ચોંકી જશો
નોકરીને લઈ સામાન્ય રીતે બધાને ઘણી બધી ફરિયાદ હોય છે. જેનું મુખ્ય કારણ કર્મચારીને બોનસ કે ઈનસેન્ટીવના રૂપે મળતું ઓછું પ્રોત્સાહન હોય છે. નોકરી અને કર્મચારીને લઈ ચીન અવાર નવાર ચર્ચામાં આવતું હોય છે. એ પછી ભલે કર્મચારીને પ્રોત્સાહ આપવાના…
- હેલ્થ

વારંવાર કહેવામાં આવ્યું છે છતાં ફરી કહીએ છીએ, આ આદતો છોડો નહીં તો આ કેન્સરનો ભોગ બનતા વાર નહીં લાગે
કેન્સર નામ સાભંળતા જ ભલભલાની પગ તળયેથી જમીન ખસી જાય છે. કેન્સર વિશ્વભરમાં મૃત્યુ માટે બીજા નંબરનું સૌથી મોટું કારણ છે. આ રોગ વિશે જાગૃતિ અને સાવચેતી રાખવી જરૂરી છે. જો સમયસર આ રોગનું નિવારણ થાય તો બીમારી સામે લડવું…
- ધર્મતેજ

શાશ્ર્વત ભાવોની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ: પ્રાકૃત-અપભ્રંશ ગાથાઓ…
દુહાની દુનિયા – ડૉ. બળવંત જાની પ્રાકૃત-અપભ્રંશમાં પ્રચલિત ગાથાઓને એકત્ર કરીને એના સંચયની કામગીરીમાં જે રાજાઓના યોગદાનની અનેક દંતકથાઓ પ્રચલિત છે એવા કવિ હાલ હકીકતે તો કથાસરિત્સાગરમાં સોમદેવે જે પ્રાકૃત ભાષાપ્રેમી અને કવિવત્સલ રાજવી સાતવાહનની જે વાત કરી છે.તે જ…
- ધર્મતેજ

રાધા એટલે રાધા…
ચિંતન -હેમુ ભીખુ ભાગવતનું એક પરમ શુદ્ધ અને પ્રેમાળ વ્યક્તિત્વ એટલે રાધા. રાધા એટલે રાધા. અહીં કોઈ સમકક્ષ નથી, અહીં કોઈ સરખામણી નથી, અહીં કોઈ ‘આગળ’ નથી. ઈશ્વર અર્થાત શ્રી કૃષ્ણ પ્રત્યેના પ્રેમની અંતિમ સમજ એટલે રાધા. શ્રી કૃષ્ણ પ્રત્યેના…
- ધર્મતેજ

ધર્મ વ્યક્તિથી પર હોઈ શકે?
આચમન – અનવર વલિયાણી ધર્મતેજ પૂર્તિના વાચક બિરાદરો તમે કોઈપણ ધર્મનો અભ્યાસ કરો, દરેક ધર્મ વ્યક્તિનો મદદગાર જ હોય છે ડર લાગે તો મદદ મેળવવા રામનુંનામ લો, ખુદાને યાદ કરો, નવકાર મંત્ર ભણો, એ માનસિક મદદ મળી જ કહેવાય. જીવનમાં…









