- મનોરંજન

અર્ચના પુરણ સિંહના પુત્ર આર્યમનને પડી થપ્પડો! જાણો અભિનેત્રીનો ગજબનો અનુભવ
મુંબઈઃ જાણીતી અભિનેત્રી અર્ચના પુરણ સિંહ, તેમના પતિ પરમીત સેઠી અને તેમના પુત્ર આર્યમન સેઠી તાજેતરમાં દિલ્હીની મુલાકાતે આવ્યા હતા. તેમની યુટ્યુબ ચેનલ માટે તેમના અનુભવો શેર કરી રહ્યા હતા. તેમના નવા વ્લોગમાં પરિવારે શહેરના ટ્રાફિક અને ચાહકોની ભીડ વચ્ચે…
- નેશનલ

ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને આવતીકાલે અમેરિકાથી દિલ્હી લવાશેઃ બાબા સિદ્દીકી હત્યા કેસનો છે મુખ્ય આરોપી
નવી દિલ્હી-મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને પૂર્વ વિધાનસભ્ય બાબા સિદ્દીકીની હત્યા કેસના મુખ્ય આરોપી ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને આવતીકાલે ભારત લાવવામાં આવશે. બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબર 2024ની રાત્રે ત્રણ શૂટરે ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં બે ગોળી છાતીમાં વાગતાં બાબા સિદ્દીકીનું…
- નેશનલ

બિહારમાં NDAની સરકાર રચનાની ગતિવિધિ તેજ: અમિત શાહની બેઠક બાદ તૈયાર થશે મંત્રીઓની યાદી
પટણા: બિહાર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)એ ભવ્ય વિજય મેળવ્યો છે. NDA (નેશનલ ડેમોક્રેકિટ એલાયન્સ) પાસે 202 ધારાસભ્યોની જીત સાથે બે તૃતીયાંશથી વધુ બહુમતી છે. જેથી હવે NDA પોતાની આઠમી સરકાર રચવાની પ્રક્રિયામાં લાગી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,…
- આમચી મુંબઈ

રેલવેમાં દિવસભર આ કારણસર લોકલ ટ્રેનો મોડી દોડતી રહી હતી, જાણો કારણ?
મુંબઈઃ મુંબઈમાં હાલ લોકોને બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડી પડે છે જયારે દિવસ દરમિયાન ઉનાળા જેવો ગરમ હોય છે. આવા વાતાવરણને કારણે રાત્રે રેલવેના પાટા સંકોચાય છે અને દિવસે ગરમી વધતા ફૂલે છે જેના કારણે…
- નેશનલ

દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 1.2 કિલો સોનું જપ્તઃ જાણો સોનું ક્યાં છૂપાવ્યું હતું…
નવી દિલ્હીઃ કસ્ટમ્સ અધિકારીઓએ આજે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (આઈજીઆઈ) એરપોર્ટ પર એક મશીનના સ્પેરપાર્ટ્સમાં છૂપાવવામાં આવેલું 1.2 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. 15 નવેમ્બરના સિંગાપોરથી આવેલા એક મુસાફરને અટકાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો…
- નેશનલ

ગોરખપુર-મુંબઈ ટ્રેનમાં બોમ્બની અફવા: ભદોહી સ્ટેશને ટ્રેન રોકીને કરાઈ તપાસ…
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી મુંબઈ આવનારી એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બના સમાચાર પછી રેલવેની સાથે પોલીસ તંત્ર આજે સાબદું થઈ ગયું હતું. ટ્રેનમાં બોમ્બ હોવાના અહેવાલને કારણે પ્રવાસીઓમાં ડરનો માહોલ ઊભો થયો હતો. સ્થાનિક પોલીસની મદદથી ટ્રેનને ભદોહી રેલવે સ્ટેશન નજીક…
- નેશનલ

બિહાર કોંગ્રેસે 43 નેતાને શો-કોઝ નોટિસ ફટકારી: પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કડક કાર્યવાહી
પટણા: બિહાર વિધાનસભાની 2025ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના નબળા પ્રદર્શન બાદ પક્ષે આંતરિક શિસ્ત જાળવવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. કોંગ્રેસ પાર્ટીની શિસ્ત સમિતિએ ચૂંટણી પ્રચાર દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ અનેક નેતાઓને કારણદર્શક (શો-કોઝ) નોટિસ જારી કરી…
- સ્પેશિયલ ફિચર્સ

અયોધ્યા સિવાય ભારતમાં છે 4 અદ્ભુત રામ મંદિરો જ્યાં રામભક્તોની ઉમટે છે ભીડ
ભગવાન શ્રીરામને વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે. ભાગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો, જે જગ્યા પર તાજેતરમાં રામ ભગવાનના ભવ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે મોટી સંખ્યામાં રામ ભક્તો દર્શનાર્થે આવે છે. પરંતુ ભારતમાં બીજા પણ એવા અનેક…









