- રાશિફળ

કન્યા…
પ, ઠ, ણ જલધારા દિપક પંડ્યા આપની રાશિમાં સ્થિર ગ્રહો મુજબ ગુરુગ્રહ દસમા ભાવે રહે છે જે તા. 1-6-2026થી અગિયારમાં ભાવે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. શનિ દેવ સાતમા ભાવે અને રાહુ વર્ષારંભથી છઠ્ઠા ભાગે અને કેતુ બારમા ભાવે સ્થિર છે.…
- રાશિફળ

સિંહ…
મ, ટ જલધારા દિપક પંડ્યા વર્ષની શરૂઆતમાં ગુરુ અગિયારમા ભાવે રહે છે. તારીખ 1-6-2026થી બારમા ભાવે ગુરુગ્રહ ભ્રમણ કરશે. જે મધ્યમ ફળદાયી રહેશે. ધાર્મિક યાત્રા કરાવે. શનિ મહારાજની નાની પનોતી લોખંડના પાયે શરૂ થઈ છે જે કર્મરૂપી સાથે લટકતી તલવાર…
- રાશિફળ

કર્ક…
ડ, હ જલધારા દિપક પંડ્યા આપની રાશિમાં વર્ષ દરમિયાન ગુરુ પ્રથમભાવે રહે છે. 5-12-2025થી વક્રી ગુરુ બારમા ભાવે રહે છે. મધ્યમ ફળદાયી રહેશે. રાહુ આઠમા ભાવે ભ્રમણ કરે છે. તે શુભ ફળ આપનાર નથી. શનિદેવ ભાગ્ય ભાવે રહે છે જે…
- રાશિફળ

મિથુન…
ક, છ, ઘ જલધારા દિપક પંડ્યા આપના માટે આ વર્ષ ખૂબ જ શ્રેષ્ઠ પુરવાર થાય. ગુરુ વર્ષની શરૂઆતથી પ્રથમ ભાવે સો ગુના માફ કરનાર કહ્યો છે. તારીખ 1-6-2026થી કર્ક રાશિમાંથી બીજા ભાવે આવતા શુભ ફળ આપનાર રહેશે. શનિ ગ્રહ વર્ષ…
- નેશનલ

જ્યોતિષીઓના મતે રાહુલને આકસ્મિક સફળતા, લગ્નનો યોગઃ મોદી-શાહ માટે સંઘર્ષનું વર્ષ, યોગી શત્રુઓને પછાડી વિજયી બનશે
અમદાવાદઃ વિક્રમ સંવત 2082નું વર્ષ શરૂ થઈ ગયું છે અને જ્યોતિષની દૃષ્ટિએ આ વર્ષ કપરું રહેવાની આગાહી કરાઈ રહી છે ત્યારે દેશના ટોચના નેતાઓ માટે જ્યોતિષીઓ શું આગાહી કરે છે એ જાણવામાં પણ લોકોને રસ છે. જ્યોતિ।ઓના મતે દેશના વડાપ્રધાન…
- રાશિફળ

વૃષભ…
બ, વ, ઉ -જલધારા દિપક પંડ્યા આપની રાશિના સ્થિર ગ્રહો મુજબ ગુરુ બીજા ભાવે અને તા. 1-6-2026થી માર્ગી બની ત્રીજા ભાવે શુભ ફળદાયી રહેશે. શનિ મહારાજ અગિયારમાં ભાવે શુભ ફળદાતા રહે છે. રાહુ દસમા ભાવે શુભ ફળ આપે છે. માનસિક…
- રાશિફળ

મેષ…
અ, લ, ઈ જલધારા દિપક પંડ્યા આપની રાશિમાં સ્થિર ગ્રહો મુજબ ગુરુ વર્ષની શરૂઆતથી ચોથા ભાવે રહે છે. જે તા. 5-12-2025થી વક્રી થઈ ત્રીજાભાવે આવે અને તા. 1-6-2026થી માર્ગી કર્ક રાશિમાં ચોથાભાવે ભ્રમણ કરશે. રાહુ ગ્રહ અગિયારમાં ભાવે શુભફળના દાતા…
- આપણું ગુજરાત

ગુજરાતમાં રજિસ્ટ્રેશન વિના ચાલતી હોસ્પિટલો-ક્લિનિક્સની યાદી તૈયાર કરવા આદેશ, 25 ટકાએ રજિસ્ટ્રેશન ના કરાવ્યું…
ગાંધીનગરઃ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો કડક અમલ શરૂ કર્યો પછી રાજ્યમાં 37,856 હોસ્પિટલો અને ક્લિનિક્સની નોંધણી થઈ છે. ગુજરાતમાં 50 હજાર કરતાં વધારે હોસ્પિચો અને ક્લિનિક્સ છે એ જોતાં હજુ 15 હજાર જેટલાં ક્લિનિક્સ અને હોસ્પિટલનું રજિસ્ટ્રેશન…
- ગાંધીનગર

ગુજરાતમાં 1 નવેમ્બરથી રેશન કાર્ડની દુકાનો બંધ, સરકારે કમિશન ના વધારતાં આંદોલન
ગાંધીનગર: ગરીબી રેખા નીચે જીવતા લોકોની સુખાકારી માટે દેશમાં સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન ચલાવવામાં આવે છે. પરંતુ ગુજરાત રાજ્યમાં અંદાજે 17 હજાર જેટલી સસ્તા અનાજની દુકાનો આગામી 1લી નવેમ્બરથી અચોક્કસ મુદત સુધી બંધ રહેશે. જોકે, આ નિર્ણય સરકાર દ્વારા…
- નેશનલ

પંજાબના ભૂતપૂર્વ પોલીસ વડાના મૃત પુત્રનો બીજો વીડિયો, પોતે સીઝોફ્રેનિયાક હોવાનો દાવો
પંચકુલાઃ પંજાબના ભૂતપૂર્વ પોલીસ વડા મોહમ્મદ મુસ્તફા અને તેમનાં પત્ની પંજાબના પૂર્વ મંત્રી રઝિયા સુલતાના ખુદના દીકરાની હત્યાના કેસમાં ફસાયાં છે ત્યારે તેમના મૃત દીકરા અકીલનો બીજો વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયોમાં અકીલ પોતે સીઝોફેનિયાક હોવાનું કહે છે અને…









