- ધર્મતેજ
ચિંતન : શાશ્વત-સાંજોગિક…
-હેમુ ભીખુ એમ જણાય છે કે કુદરતમાં મોટી મોટી બાબતો પૂર્વનિર્ધારિત હોય છે, પરંતુ વિગતિકરણ જેવી નાની નાની બાબતો માટે આમ નથી હોતું. તેથી જ મુખ્ય બાબતો વિશે અનુમાન થઈ શકે પરંતુ પરિઘ પર આવેલી બાબતો તે પ્રકારનાં અનુમાનના માળખામાં…
- મનોરંજન
કેન્સરની બીમારીએ દીપિકા કક્કડને જીવનનો આ પાઠ ભણાવ્યોઃ દરેકે સમજવા જેવી છે આ વાત
મુંબઈ: નાના પડદાની જાણીતી અદાકાર અને બીગ બોસ 12ની વીનર દીપિકા કક્કડને કેન્સર બીમારી થઈ હતી. આ સમાચાર બાદ તેમના ચાહકોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો. તેને ગયા મહિને લિવર કેન્સર સ્ટેજ 2ની સર્જરી કરાવી હતી. તેની સારવાર કોકિલાબેન હોસ્પિટલમાં…
- નેશનલ
કોલકાતા રેપકેસમાં વિદ્યાર્થિનીએ કરેલા સંઘર્ષના પુરાવા મળ્યાઃ નરોધમોના કૃત્યથી પોલીસ પણ ચોંકી
કોલકાતા: દક્ષિણ કોલકાતાની લૉ કૉલેજમાં 24 વર્ષીય વિદ્યાર્થીની સાથે ગેંગરેપ થયા હોવાની ચકચારી ઘટના સામે આવી હતી. આ ગેંગરેપના આરોપીઓની પોલીસે ધરપકડમાં કરી લીધી છે. જ્યારે હવે આ કેસની ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં માણસ થરથરી…
- ધર્મતેજ
વિશેષ : ગધેડો પણ પૂજનીય છે, જાણો છો ક્યાં?
-રાજેશ યાજ્ઞિક શીતલાષ્ટમીના દિવસે લોકો માતાની આરાધના સાથે તેમના વાહન ગધેડાની પણ પૂજા કરે છે અને તેમને વિશેષ ભોગ પણ ધરવામાં આવે છે. ગુજરાતીમાં કહેવત છે કે ‘ગરજ પડે તો ગધેડાને પણ બાપ કહેવો પડે’. પણ કોઈ કહે કે ગધેડાની…
- ધર્મતેજ
ગીતા મહિમા : તમે વિશિષ્ટ છો !
-સારંગપ્રીત ક્યારે પણ પોતાની જાતને ઓછી ન આંકવી જોઈએ. દરેકની અંદર કુદરતી વિશેષતા સમાયેલી હોય છે. બસ, એને ઓળખીને એનો સદ્ઉપયોગ કરીને આગળ વધવું ખૂબ મહત્ત્વ ધરાવે છે ગત અંકમાં ‘ધૃતિ’ને દૈવી ગુણોમાં સ્થાન આપીને હવે ભગવાન કૃષ્ણ ‘તેજ’ ને…
- અમદાવાદ
હવે અમદાવાદથી દ્વારકા અને સોમનાથ જવાનું સરળ બનશેઃ આ બે એક્સપ્રેસ વે બનાવી રહી છે સરકાર
અમદાવાદ: ગુજરાત સરકારે રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે મહત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે. રાજ્યમાં છ નવા એક્સપ્રેસવે રૂટનું આયોજન શરૂ થઈ ગયું છે, અમદાવાદ-દ્વારકા, સોમનાથ, પોરબંદર અને ડીસા-પીપાવાવ સુધીના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણના ભાગનો નમો શક્તિ એક્સપ્રેસવેમાં સમાવેશ…
- નેશનલ
ચીનને પરેશાન કરનારા દલાઈ લામાના 90મા જન્દિવસે થશે ઉત્તરાધિકારીની જાહેરાત?
ધર્મશાળા: બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામા 6 જુલાઈએ 90 વર્ષના થવા જઈ રહ્યા છે. ધર્મશાળાના મેક્લોડગંજમાં આ પ્રસંગે ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રો પ્રમાણે આ ખાસ પ્રસંગે તેઓ પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરી શકે છે. જોકે, આ અંગે હજુ સત્તાવાર…
- ધર્મતેજ
આચમન : તમામ સુખ-સાહ્યબી હોવા છતાં તમે દુ:ખી કેમ છો?
-અનવર વલિયાણી માનવી જન્મથી લઈ મૃત્યુ સુધી માત્ર એક વસ્તુની પાછળ દોડે છે છતાં આજીવન તે આ વસ્તુ હાંસલ કરી શકવા અસમર્થ નીવડતો હોય છે તે વસ્તુ છે ‘સુખ!’ આ પૃથ્વી પર જેણે સંપૂર્ણ સુખનો રસાસ્વાદ માણ્યો હોય તેવી વ્યક્તિ…
- નેશનલ
પ્રયાગરાજમાં ચંદ્રશેખરનું હાઉસ એરેસ્ટ, સમર્થકોનો ઉગ્ર વિરોધ પ્રદર્શન, 15 લોકો ઘાયલ
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભા સાંસદ ચંદ્રશેખર આઝાદને રવિવારે હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેઓ કૌશામ્બી અને કરછનામાં તાજેતરમાં બનેલી ઘટનાના પીડિત પરિવારોને મળવા જઈ રહ્યા હતા. આ ઘટનાએ રાજકીય વિવાદને જન્મ આપ્યો,…