- આમચી મુંબઈ
આવતીકાલે થાણેમાં મેટ્રોની ટ્રાયલ રનઃ શિંદે જૂથ શક્તિપ્રદર્શન કરે તો ફડણવીસ સરપ્રાઈઝ આપે નવાઈ નહીં
મુંબઈઃ મુંબઈ સહિત મેટ્રો પોલિટન રિજનમાં મેટ્રોનું નેટવર્ક ધીમે ધીમે વિસ્તારવામાં આવી રહ્યું છે, જેમાં આગામી વર્ષોમાં થાણેમાં પણ મેટ્રોની કનેક્ટિવિટી વિસ્તરેલી જોવા મળી શકે છે. થાણે જિલ્લામાં ટ્રાફિક જામમાંથી રહેવાસીઓને રાહત આપવા માટે હાલમાં થાણે શહેરમાં મેટ્રો પ્રોજેક્ટ 4…
- આમચી મુંબઈ
Good News: અલીબાગમાં હવે ગોવાની જેમ ભાડેથી ટુ-વ્હીલર મળશે
મુંબઈ: સપ્તાહના અંતે રજાઓ ગાળવા માટે અલીબાગની મુલાકાત લેતા લોકો હવે ગોવા અને કેરળની જેમ સ્થાનિક મુસાફરી માટે મોટરસાયકલ અને સ્કૂટર ભાડે લઈ શકે છે, કારણ કે દરિયાકાંઠાના શહેરમાં સેવાના બે ઓપરેટરને લાઇસન્સ આપવામાં આવ્યા છે, એમ પરિવહન વિભાગના અધિકારીઓએ…
- મનોરંજન
સ્કૂબા ડાઇવિંગથી થયું ઝુબિન ગર્ગનું નિધન? જો તમે પણ કરતા હો તો આટલું ધ્યાનમાં રાખો!
દરિયો અને દરિયાકિનારો દરેક લોકોના આકર્ષણનું કેન્દ્ર હોય છે. લોકો જ્યારે પણ વેકેશન માણવાની ઇચ્છા રાખે છે, ત્યારે તેમની પહેલી પસંદગી હંમેશાં દરિયા કિનારો રહે છે. પરંતુ ઘણી વખત આ રળિયામણો દરિયો જીવલેણ પણ સાબિત થઈ શકે છે. બોલીવુડ અને…
- આમચી મુંબઈ
જૂની અને નવી બધી જ ટ્રેનોમાં લાગશે ઓટોમેટિક ડોર ક્લોઝિંગ સિસ્ટમ, ક્યારથી આવશે?
મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનોમાં છાશવારે અકસ્માતો થતાં રહે છે. જૂન મહિનામાં મુમ્બ્રા – દિવા વચ્ચે થયેલા જીવલેણ અકસ્માતમાં અનેક પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા બાદ સરકારે જાહેરાત કરી હતી કે બધી જ લોકલને ઓટોમેટિક દરવાજામાં પરિવર્તિત કરવાની દિશામાં કામ કરવામાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં 5500 સહાયક પ્રોફેસરની ભરતી કરવામાં આવશેઃ સરકારની જાહેરાત
મુંબઈઃ મહારાષ્ટ્રના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલે સહાયક પ્રોફેસરોની ભરતી અંગે મોટી જાહેરાત કરી છે. નાંદેડમાં સ્વામી રામાનંદ તીર્થ મરાઠવાડા યુનિવર્સિટીના 28મા દીક્ષાંત સમારોહમાં જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યની સિનિયર કોલેજોમાં 5,500 સહાયક પ્રોફેસરની ભરતી માર્ચ 2026…
- નેશનલ
બોલો, કાનપુર-દિલ્હી ફ્લાઇટમાં ઉંદર: પ્રવાસીઓમાં અફરાતફરી, ફ્લાઇટ રોકી દેવાઈ
કાનપુરઃ અહીંના એરપોર્ટ પર આજે એક અજીબોગરીબ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે, કાનપુર એરપોર્ટ પરથી દિલ્હી જતી ફ્લાઈટ ઉડાન ભરવા માટે તૈયારીમાં હતું ત્યારે ફ્લાઈટ અંદર એક નાનકડો ઉંદર ભરતો જોવા મળ્યો. આ ઘટના બાદ મુસાફરીની સલામતીને ધ્યાનમાં રાખીને ઉડાનને…
- ઇન્ટરનેશનલ
નેપાળ પછી ફિલિપાઈન્સમાં સરકાર વિરુદ્ધ બળવોઃ જનતાનું રસ્તા પર વિરોધ પ્રદર્શન…
મનીલાઃનેપાળમાં યુવાનો દ્વારા કરવામાં આવેલા બળવાએ આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. દેશમાં ચાલતા ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર લાગેલા પ્રતિબંધથી યુવાનોમાં આક્રોશ જાગ્યો હતો. આ આક્રોશની આગમાં સત્તા પણ હોમાઈ ગઈ હતી. આવી જ બીજી ઘટના ફિલિપાઈન્સમાં બની છે. ભ્રષ્ટાચારના…
- ઉત્સવ
ઝબાન સંભાલ કે: ગરબામાં પારિવારિક મહેણાં ટોણાંની મોજ
હેન્રી શાસ્ત્રી આવતી કાલથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય પ્રજા અને વિશેષ કરીને ગુજરાતીઓ ઉત્સવઘેલા હોય છે. તહેવારો પ્રેમ, આનંદ અને ખુશીનું પ્રતીક છે અને એમાંય નવરાત્રી ઉત્સવ એટલે શક્તિ, ભક્તિ અને મસ્તીનો ત્રિવેણી સંગમ. સ્ત્રી શક્તિ, અંબામાની…