- મનોરંજન
હેરાફેરી 3: અક્ષય, સુનીલ કે પરેશ રાવલ? કોણે લીધી સૌથી વધુ ફી?
મુંબઈ: ‘હેરાફેરી’ ફિલ્મના ચાહકો તેની સિરીજની જાહેરાત બાદ આતુરતાપુર્વક તેની રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ કરવાની ના પાડી ચૂકેલા પરેશ રાવલ પણ હવે તો પાછા ફરી ચૂક્યા છે. પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી એમ ફિલ્મના ત્રણે મુખ્ય કલાકારો…
- આપણું ગુજરાત
ઉમરગામમાં શેડ અને ભુજમાં દીવાલ ધરાશાયી થઈ, એક બાળક સહિત બેનું મોત…
ઉમરગામ/ભુજ: ઔદ્યોગિક એકમોમાં અનેકવાર દુર્ઘટના સર્જાતી હોય છે. આજે તેમાં બે દુર્ઘટનાઓનો ઉમેરો થયો છે. વલસાડની ઉમરગામ જીઆઈડીસીની એક કંપનીમાં શેડ ધરાશાયી થતા એકનું મોત અને સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે. સાથોસાથ ભુજની એક કંપનીમાં સિમેન્ટ બ્લોકની દીવાલ પડતા એક…
- નેશનલ
ભારતમાં સાયબર ફ્રોડનો કાળો કેર: ₹ 22,811 કરોડની ઠગાઈ, 19 લાખ કેસ
નવી દિલ્હી: ગુજરાત સહિત દેશમાં સાઈબર ફ્રોડના કેસોમાં ઉત્તરોતર વધારો નોંધાઈ રહ્યો છે. જાણે સાયબર ફ્રોડ આપણી રોજિંદા જીવનનો હિસ્સો બની ગયો હોય. જેમ જેમ ડિજીટલાઈઝેશન થઈ રહ્યું છે તેમ તેમ ફ્રોડ કરનારા નવી નવી યુક્તિઓ શોધી લોકોને છેતરી રહ્યા…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી : યોગાસનોનો અભ્યાસ: હૃદયમાં સ્નાયુઓની પેશીઓને બળવાન બનાવે છે
ભાણદેવ (ગતાંકથી ચાલુ) (3) પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે હોજરી, મોટું આતરડું, નાનું આતરડું અને પેટનાં સ્નાયુઓ સ્વસ્થ હોય તે જરૂરી છે. ભુજંગાસન, શલભાસન, ધનુરાસન, ધર્મમત્સ્યેન્દ્રાસન, મત્સ્યેન્દ્રાસન, વજ્રાસન વગેરે યોગાસનો આ કાર્ય સારી રીતે કરે છે. યોગાસનોનો અભ્યાસ હૃદયમાં સ્નાયુઓની પેશીઓને…
- તરોતાઝા
મોજની ખોજ : બોલો, શું બનવું છે… યોગી કે ઉપયોગી?
-સુભાષ ઠાકર આમ તો મરવાનો અનુભવ નથી એટલે બીક લાગી કેમ કે કાચી ઊંઘમાં હતો ત્યાં ટપકી પડેલા એક ઘરડા ભાભાનો ‘ફોન’ આવેલો: ‘અલ્યા બધા આવી જાઓ ઉપર સુખ જ સુખ ને આનંદ છે. હું 95 વર્ષે ઉપર આવ્યો ત્યારે…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી : ચોમાસામાં સ્વસ્થ રહેવા હર્બલ કાઢા અપનાવો…
-ડૉ. હર્ષા છાડવા માનવ માટે એ જરૂરી છે કે તે સ્વસ્થ રહે. બીમાર શરીર આપણા મનને પણ બીમાર કરી દે છે મનને સ્વસ્થ રાખવું જરૂરી છે. જેઓ સ્વસ્થ છે તે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે અને જીવનને શ્રેષ્ઠ બનાવે…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ : જુવાની જાળવી રાખવા દવાઓ લેવી કેટલી હિતકારક?
-રાજેશ યાજ્ઞિક આરોગ્યપ્રદ રહેવું એટલે શું? મન અને શરીર બંનેથી સ્વસ્થ હોવું. પણ કમનસીબે આજકાલ લોકોમાં સ્વસ્થ હોવા કરતાં સુંદર દેખાવું વધારે મહત્ત્વનું બનતું જાય છે. મનોરંજનની દુનિયામાં માત્ર 41 વર્ષ જેવી નાની આયુએ મૃત્યુ પામનાર શેફાલી જરીવાલાના કિસ્સામાં કહેવાય…