-  તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તીઃ સમાધિના અભ્યાસથી ચિત્તમાં નવા સંસ્કાર જાગૃત થાય છે…
ભાણદેવ ‘પ્રત્યયોના વિરામનો અભ્યાસ જેની પહેલા કરવામાં આવ્યો છે અને જેમાં હજુ સંસ્કારો શેષ રહ્યા છે, તેવા સમાધિ સ્વરૂપને ‘અન્ય’ કહેવામાં આવે છે. આ વ્યાખ્યામાં ‘અન્ય’ સમાધિ વિશે ત્રણ લક્ષણો સૂચિત કરવામાં આવ્યાં છે. (I) પૂર્વના સમાધિ સ્વરૂપોમાં પ્રત્યયોની હસ્તિ…
 -  તરોતાઝા

એનિમિયા પણ ક્યારેક ઘાતક બની શકે છે
આરોગ્ય એક્સપ્રેસ – રાજેશ યાજ્ઞિક એનિમિયા એ એક તબીબી સ્થિતિ છે, જેમાં લોહીમાં સામાન્ય લાલ રક્તકણોનું પ્રમાણ ઓછું હોય છે. વિટામિન બી12ની આવી ઊણપનાં આવાં કારણોમાંનું એક, ઘાતક એનિમિયા, એક સ્વયંપ્રતિરક્ષા સ્થિતિ છે, જે તમારા શરીરને વિટામિન બી12 શોષી લેતા…
 -  તરોતાઝા

વૈશ્વિક કવરેજ ધરાવતો આરોગ્ય વીમો કોના માટે જરૂરી છે?
ફાઈનાન્સના ફંડા -મિતાલી મહેતા ભારતમાં વૈશ્વિક આરોગ્ય વીમો? જીહા, ભારતમાં રહીને પણ તમે વૈશ્વિક આરોગ્ય વીમો લઈ શકો છો. જો કે, એ રાબેતા મુજબની પૉલિસીઓમાં ઑફર કરવામાં આવતો નથી. અમુક શરતો અને મર્યાદાઓ સાથે તથા વધારાનું પ્રીમિયમ ભરીને એ લઈ…
 -  તરોતાઝા

પ્રજનન તંત્ર માટે જરૂરી આર્જિનીન…
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા શરીરને તંદુરસ્ત અને મજબૂત રાખવા માટે તમામ પ્રકારના પોષક તત્ત્વો જરૂરી છે. વિટામિન્સ અને મિનરલ્સની જેમ જ અમાયનો એસિડ એ પણ જરૂરી પોષક તત્ત્વોમાનું એક છે. જે પ્રોટીનના બંધારણ માટે જરૂરી છે. જે…
 -  તરોતાઝા

સમય પહેલા વાળ ગુમાવતા જનરેશન ઝેડના પુરુષ…
ફોકસ -નિધિ ભટ્ટ નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનમાં 2013માં પ્રકાશિત થયેલ 2023ના એક સર્વે અનુસાર પુરુષોના વાળ ખરવા એક હેરિડિટરી સ્થિતિ કહેવાય જે ખૂબ જ કોમન છે. એની ખાસિયતો એ છે કે, ફ્રન્ટરોમ્પોરલ અને વીંટેક્સ સ્કેલ્પથી વાળનું ખરી જવું. 2013માં થયેલ…
 -  તરોતાઝા

મૂત્ર સંબંધી રોગ…
ગયા અઠવાડિયે આપણે આ વિષય પર ચર્ચા શરૂ કરી હતી. એમાં આપણે મૂત્ર માર્ગમાં અવરોધક એવી પથરીની સમસ્યાની વાત કરી હતી. હવે આ વિષયને લઈને આગળ તબીબી માર્ગદર્શન મેળવીએ… આરોગ્ય પ્લસ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા આપણાં શરીરના મહત્ત્વનાં અવયવોમાં કિડની…
 -  એકસ્ટ્રા અફેર

કેજરીવાલનાં પત્ની ને રેખા ગુપ્તાના પતિમાં શું ફરક?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતાના સત્તાવાર નિવાસસ્થાનને આલિશાન બનાવવા પાછળ લાખો રૂપિયાનું આંધણ કર્યું તેનો વિવાદ શમ્યો નથી ત્યાં રેખા ગુપ્તાએ બોલાવેલી સત્તાવાર બેઠકમાં તેમના પતિદેવ મનિષ ગુપ્તા હાજર રહ્યાનો નવો ડખો ઉભો થયો છે.…
 -  તરોતાઝા

અનેક બીમારીમાં ઉત્તમ ગણાય છે અમૃતફળ
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક હાલમાં બજારમાં તાજા-તાજા ‘જમરૂખ’ કે ‘અમૃતફળ’ મળી રહ્યા છે. જામફળને સંસ્કૃતમાં ‘અમૃતફળ’ કહેવામાં આવે છે. ભારતનાં પ્રત્યેક રાજ્યમાં જામફળનો સ્વાદ થોડો અલગ અલગ હોય છે. ક્યાંક થોડા રસદાર મીઠાશ પડતાં હોય છે. તો વળી ક્યાંક…
 -  સ્પેશિયલ ફિચર્સ

AI ક્રાંતિ: ટેકનોલોજીની દુનિયા સાથે અબજોપતિની લિસ્ટમાં ઉમેરાયા નવા ચહેરા…
આજના સમયમાં કોઈ એવો વ્યક્તિ નહીં હોય, જેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે જાણ ન હોય અથવા તો ઉપયોગ ન કરતા હોય. AIએ ઘણા લોકોના જીવન સરળ બનાવી દીધા છે. કેમ કે ફોટો બનાવવો હોય કે પછી માહિતી જોઈતી હોય, કનટેન્ટ બનાવવો…
 
 








