-  નેશનલ

ઓપરેશન સિંદૂર અંગે આર્મી ચીફે આપ્યું મહત્ત્વનું નિવેદન, રશિયા-યુક્રેન યુદ્ધ 10 દિવસમાં પૂરું થવાની હતી અપેક્ષા પણ…
નવી દિલ્હીઃ ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આજે ‘ઓપરેશન સિંદૂર’ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતુ. તેમણે યુદ્ધની અનિશ્ચિતતા અને ઓછી કિંમતની હાઈ-ટેકનોલોજીના હથિયારોની શક્તિ પર ભાર મૂક્યો. આ ઉપરાંત, ઈસરોના ચેરમેન વી. નારાયણને ઓપરેશન દરમિયાન સેટેલાઈટ્સની મહત્વની ભૂમિકાની પ્રશંસા…
 -  તરોતાઝા

મોજની ખોજઃ ICUમાં ઈશ્વર બધાને કાનમાં કહે છે આઈ સી યુ…
સુભાષ ઠાકર ‘જો બેટા, નીચેવાળાને ભલે થતું હોય કે ડોહો હવે ઉપરવાળા પાસે ઉપર ઉપડે તો સારું, પણ મને લાગે છે એકાદ વર્ષ તો હું માંદા-માંદા પથારીમાં જ કાઢી નાખીશ’ ચંપકલાલ બોલ્યા ‘એમ થોડું ચાલે, પરિવાર કેટલી આશા સાથે તમને…
 -  તરોતાઝા

સંપત્તિસર્જન માટે બનાવો My GST (My Goal SavingTarget)…
ગૌરવ મશરૂવાળા જો વિમાનભાડા પરનો GST વધારી દેવામાં આવે તો આપણામાંથી કેટલા લોકો સપરિવાર વિદેશપ્રવાસે જવાનું માંડી વાળે? આ જ રીતે જો સરકાર હોટેલોના જમણવારના હોલના ભાડા પરનો GST ઘટાડી નાખે તો આપણામાંથી કેટલા લોકો ઘટેલા ભાડાનો લાભ લેવા માટે…
 -  તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તીઃ સમાધિના અભ્યાસથી ચિત્તમાં નવા સંસ્કાર જાગૃત થાય છે…
ભાણદેવ ‘પ્રત્યયોના વિરામનો અભ્યાસ જેની પહેલા કરવામાં આવ્યો છે અને જેમાં હજુ સંસ્કારો શેષ રહ્યા છે, તેવા સમાધિ સ્વરૂપને ‘અન્ય’ કહેવામાં આવે છે. આ વ્યાખ્યામાં ‘અન્ય’ સમાધિ વિશે ત્રણ લક્ષણો સૂચિત કરવામાં આવ્યાં છે. (I) પૂર્વના સમાધિ સ્વરૂપોમાં પ્રત્યયોની હસ્તિ…
 -  તરોતાઝા

એનિમિયા પણ ક્યારેક ઘાતક બની શકે છે
આરોગ્ય એક્સપ્રેસ – રાજેશ યાજ્ઞિક એનિમિયા એ એક તબીબી સ્થિતિ છે, જેમાં લોહીમાં સામાન્ય લાલ રક્તકણોનું પ્રમાણ ઓછું હોય છે. વિટામિન બી12ની આવી ઊણપનાં આવાં કારણોમાંનું એક, ઘાતક એનિમિયા, એક સ્વયંપ્રતિરક્ષા સ્થિતિ છે, જે તમારા શરીરને વિટામિન બી12 શોષી લેતા…
 -  તરોતાઝા

વૈશ્વિક કવરેજ ધરાવતો આરોગ્ય વીમો કોના માટે જરૂરી છે?
ફાઈનાન્સના ફંડા -મિતાલી મહેતા ભારતમાં વૈશ્વિક આરોગ્ય વીમો? જીહા, ભારતમાં રહીને પણ તમે વૈશ્વિક આરોગ્ય વીમો લઈ શકો છો. જો કે, એ રાબેતા મુજબની પૉલિસીઓમાં ઑફર કરવામાં આવતો નથી. અમુક શરતો અને મર્યાદાઓ સાથે તથા વધારાનું પ્રીમિયમ ભરીને એ લઈ…
 -  તરોતાઝા

પ્રજનન તંત્ર માટે જરૂરી આર્જિનીન…
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા શરીરને તંદુરસ્ત અને મજબૂત રાખવા માટે તમામ પ્રકારના પોષક તત્ત્વો જરૂરી છે. વિટામિન્સ અને મિનરલ્સની જેમ જ અમાયનો એસિડ એ પણ જરૂરી પોષક તત્ત્વોમાનું એક છે. જે પ્રોટીનના બંધારણ માટે જરૂરી છે. જે…
 
 








