- ધર્મતેજ
અલખનો ઓટલોઃ શ્રી કૃષ્ણચરિત્રનો મહિમા
ડૉ. નિરંજન રાજ્યગુરુ ભગવાન શ્રીકૃષ્ણનું જીવન ગોકુળ-વૃંદા વન, મથુરા અને દ્વારકા એ ત્રણ સ્થળ સાથે સંકળાયેલું છે. અને કૃષ્ણચરિત્રનો વિકાસ પણ એ રીતે ત્રણ તબક્કે થાય છે. હાલરડાં, વિશ્વસ્વરૂપ, બાલકૃષ્ણ, ગોપાલકૃષ્ણ, વસ્ત્રાહરણ, નાગદમણ, દાણલીલા, રાસલીલા, વડછડ, હોરી, ફાગ વગેરેનો સંબંધ…
- ધર્મતેજ
ફોકસઃ બાર જ્યોતિર્લિંગના દર્શનથી મળે છે શિવલોકમાં સ્થાન…
નિધિ ભટ્ટ હિન્દુ ધર્મમાં 12 જ્યોતિર્લિંગનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે, જે દેશમાં અલગ અલગ સ્થળોએ સ્થાપિત છે. એવું કહેવામાં આવે છે કે તેમના દર્શન કરવાથી વ્યક્તિનાં બધાં પાપોનો નાશ થાય છે. જો તમે આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરો છો…
- ધર્મતેજ
શિવ રહસ્યઃ મારા ભક્તોને જે રંજાડશે તેને હું અવશ્ય દંડ આપીશ
ભરત પટેલ (ગતાંકથી ચાલુ)માતા સરસ્વતીના ફૂલથી પૃથ્વીલોક પર પડતાં જ ગજાસુર વધુ ક્રોધિત થાય છે અને માતા લક્ષ્મીને હાનિ પહોંચાડવાની તૈયારી કરે છે. આકાશમાર્ગથી જઈ રહેલા દેવર્ષિ ગજાસુરને કહે છે કે, તમે દેવી સરસ્વતીને પાઠ ભણાવવાની કોશિશ તો કરી જોઈ…
- સ્પેશિયલ ફિચર્સ
ચોમાસું માત્ર રોમાન્સની ઋતુ નથી, રોગની ઋતુ પણ છે, આ ટીપ્સ અપનાવો અને તાજામાજા રહો
Monsoon health care: ઘણા લોકોને ચોમાસુ બહું ગમે છે. ચોમાસાના વરસાદમાં ન્હાવા માટે તેઓ તલપાપડ થતા હોય છે. જોકે, વરસાદમાં વધારે પ્રમાણમાં ન્હાવાથી શરદી-ખાંસી જેવી વાયરલ બીમારી પણ થઈ શકે છે. આ સિવાય મેલેરિયા, ડેન્ગ્યુ, કોલેરા જેવા ચોમાસાજન્ય રોગો પણ…
- સ્પેશિયલ ફિચર્સ
નાડાછડી બાંધતી વખતે ત્રણ ગાંઠ કેમ મારવામાં આવે છે? તેને છોડવા માટે પણ છે ખાસ નિયમ
Rules of Nadachhadi(kalva): રક્ષાબંધન પર બંધાતી રાખડી એક પ્રકારની નાડાછડી છે. કારણ કે, નાડાછડીને રક્ષણ, સૌભાગ્ય અને શુભત્વની નિશાની માનવામાં આવે છે. જોકે, નાડાછડીને સામાન્ય રીતે પૂજા, લગ્ન, ઉપનયન સંસ્કાર, ગૃહપ્રવેશ, તહેવાર કે અન્ય ધાર્મિક પ્રસંગો દરમિયાન કાંડા પર બાંધવાની…
- ધર્મતેજ
ચિંતનઃ નિશ્ચલં હિ શિવવ્રતમ્…શિવવ્રત કદાપી વિચલિત થતું નથી
હેમુ ભીખુ કહેવાય છે કે ભલે સાગરો સુકાઇ જાય, હિમાલયનો પણ ક્ષય થઈ જાય, મંદાર તથા વિંધ્યાચલ પર્વત પણ વિચલિત થઈ જાય, પરંતુ શિવવ્રત કદાપી વિચલિત થતું નથી, નિષ્ફળ જતું નથી. તેનું ફળ અવશ્ય મળે છે. આ વ્રત જો શિવરાત્રીના…
- ધર્મતેજ
માનસ મંથનઃ આજે કળિયુગમાં પ્રાસંગિક હોય એવાં ક્યાં વ્રત રાખી શકાય?
મોરારિબાપુ બાપ ! ભગવાન રામેશ્વરની અહેતુ કરુણાથી ફરી એક વાર વર્ષો પછી રામેશ્વરની આ ઉત્તમ ધરતી પર, આ પરમ ધામમાં નવ દિવસીય રામકથાનું આયોજન થયું અને આજથી આપણે તેના શ્રી ગણેશ કરી રહ્યાં છીએ. આપ સૌનું કથામાં સ્વાગત છે. આપ…