- મનોરંજન

90ના દાયકાની આ સ્ટાર અભિનેત્રીનો આજે છે જન્મદિવસ: એક સમયે અજય દેવગણ સાથે હતું અફેર
Raveena Tandon’s birthday: 90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક એવી રવિના ટંડનનો આજે 53મો જન્મદિવસ છે. 26 ઓક્ટોબર 1972ના રોજ ફિલ્મ ડિરેક્ટર રવિ ટંડનના ઘરે જન્મેલી રવિના ટંડને 17 વર્ષની નાની ઉંમરે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. રવિનાએ સલમાન ખાન, આમિર…
- બ્રેકિંગ ન્યૂઝ

- મનોરંજન

‘પઠાણ’ બાદ હવે શાહરુખ ખાનની આ સ્પાય યુનિવર્સ ફિલ્મમાં થશે એન્ટ્રી, આલિયા ભટ્ટ સાથે કરશે કામ
મુંબઈ: અભિનેત્રી આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ “આલ્ફા”ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેમાં નિર્માતાઓ ફિલ્મની આસપાસ હાઇપ વધારવા માટે YRF સ્પાય યુનિવર્સના એક મોટા સુપરસ્ટારનો કેમિયો રોલ તૈયાર કરી રહ્યા હોવાના અહેવાલ…
- મનોરંજન

મેલ ઈગોને હેન્ડલ કરવો એ મોટો પડકાર, જાહ્નવી કપૂરે આવું કેમ કહ્યું?
મુંબઈ: ટ્વિંકલ ખન્ના અને કાજોલે શરૂ કરેલા ટોક શો ‘ટૂ મચ’માં ફિલ્મી સેલિબ્રિટીઓ મુખ્ય મહેમાન બનીને આવી રહી છે. તાજેતરમાં ‘ટૂ મચ’ શોમાં કરણ જોહર અને જાહ્નવી કપૂર આવ્યા હતા. જેમાં જાહ્નવી કપૂરે મેલ ઈગો અંગે વાત કરી હતી. મેલ…
- મનોરંજન

ફક્ત માન મળતું કામ નહીં: FTIIમાંથી સ્નાતક થયેલા સતિષ શાહે આવું કેમ કહ્યું હતું?
મુંબઈ: 2025નું વર્ષ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સારું રહ્યું નથી. ઓક્ટોબર મહિનામાં દિવાળી પહેલા જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની 3 હસ્તીઓનું નિધન થયું હતું. જેમાં હવે વધુ એક હસ્તીનો ઉમેરો થયો છે. સારાભાઈ વર્સીસ સારાભાઈ ફેમ સતિષ શાહના નિધનથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને…
- નેશનલ

ગુજરાત-રાજસ્થાન સરહદ પર થશે મોટી લશ્કરી કવાયત: સૈનાની ત્રણેય પાંખ કરશે શક્તિ પ્રદર્શન
નવી દિલ્હી: ભારતીય સશસ્ત્ર દળો દ્વારા અવારનવાર સૈન્ય અભ્યાસો હાથ ધરવામાં આવે છે. પહલગામ હુમલા બાદ ભારતીય સેના એલર્ટ થઈ ગઈ છે. જેથી ભારતીય સેનાએ પોતાના સૈન્ય અભ્યાસો વધારી દીધા છે. જેને લઈને હવે રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં લશ્કરી…
- સ્પેશિયલ ફિચર્સ

હળદરનું પાણી કે હળદરવાળું દૂધ: સ્વાસ્થ્ય માટે કયું પીણું છે વધુ શક્તિશાળી?
Health Benefits of Turmeric: રસોડામાં રહેલી હળદર માત્ર એક રંગીન મસાલો નથી, પરંતુ તે વિશ્વના સૌથી શક્તિશાળી કુદરતી ઘટકોમાંની એક છે. સદીઓથી ભારતીય ભોજન અને આયુર્વેદનો ભાગ રહેલી હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે, જે તેના બળતરા વિરોધી, એન્ટીઑકિસડન્ટ અને…
- સ્પેશિયલ ફિચર્સ

દિવાળી બાદ હવે દેવઉઠી એકાદશીની તૈયારી: જાણો ‘તુલસી વિવાહ’ની તારીખ અને મુહૂર્તનો સમય
દિવાળીનો તહેવાર પૂર્ણ થયો જે બાદ હવે આગામી દેવી ઉઠી અગ્યારસના પર્વની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ અગિયારસને દેવ દિવાળી અથવા તુલસી વિવાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. સનાતન ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર ગણવામાં આવે છે અને તેમાં…
- નેશનલ

રામ મંદિરના શિખર પર લહેરાશે 22 ફૂટ લાંબો ધ્વજ: સૂર્ય, ઓમ અને કાંચનાર વૃક્ષ બનશે ધ્વજનું પ્રતિક
અયોધ્યામા રામ મંદિરના શિખર પર ધ્વજ ફરકાવવાની તૈયારીઓએ જોર પકડ્યું છે. આ કાર્યક્રમ મંદિર નિર્માણની પૂર્ણતાનું પ્રતીક બનશે અને પ્રાણ પ્રતિષ્ઠા જેવો જ ભવ્ય સમારોહ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. આ…
- નેશનલ

ગૃહ મંત્રાલયનો ચોંકાવનારો ખુલાસો: 6 મહિનામાં 30,000 ભારતીયો સાથે ₹1500 કરોડની ઓનલાઈન રોકાણ છેતરપિંડી…
ભારતમાં ઓનલાઈન રોકાણના નામે થતી છેતરપિંડીએ ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. ગૃહ મંત્રાલયની સાયબર શાખાએ તાજેતરમાં જાહેર કરેલા અહેવાલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જેમાં છેલ્લા છ મહિનામાં ૩૦ હજારથી વધુ લોકોને 1500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ ઠગાઈઓમાં…









