- ધર્મતેજ

દુહાની દુનિયાઃ દુહામાં જીવનબોધ
ડૉ. બળવંત જાની દુહામાંથી નીતરતો ભાવબોધ સનાતન સત્યને ઉજાગર કરતો હોય છે, દુહાના બે પંક્તિના ચાર ચરણમાં પત્યેક ચરણ સુત્રાત્મક રીતે માનવ-જીવનનાં રહસ્યોને અભિવ્યક્તિ અર્પતા હોઈને એમાં સહુ કોઈને રસ પડતો હોય છે. લાઘવ દ્વારા એ યાદગાર પણ બની રહે…
- ધર્મતેજ

ચિંતનઃ મન ને વાણીના વિસ્તારથી દૂર…
હેમુ ભીખુ ઉપનિષદમાં દર્શાવાયેલ એક અદ્ભુત સત્ય એ છે કે `યતો વાચો નિવર્તંતે, અપ્રાપ્ય મનસા સહ’. કહેવાનું તાત્પર્ય એ કે જ્યાં મન અને વાણી પહોંચી શકતા નથી, ત્યાં બ્રહ્મ છે. સનાતન સત્ય, પરમ અસ્તિત્વ, પરમ આનંદ એ મન અને વાણીના…
- ધર્મતેજ

અલૌકિક દર્શનઃ આધ્યાત્મિક વિકાસ માટે જ્ઞાનતંત્રની કેળવણી બહુ મૂલ્યવાન છે
ભાણદેવ (ગતાંકથી ચાલુ)(1) રેચક-પૂરકમાં શ્વાસોચ્છ્વાસની ગતિ ધીમી પડે છે અને કુંભકમાં શ્વાસ બંધ રહે છે. પરિણામે દેખીતું જ છે કે પ્રાણાયામના અભ્યાસ દરમિયાન શરીરમાં કાર્બન ડાયોક્સાઈડ જમા થવાનું પ્રમાણ વધે છે. હવે એ એક હકીકત છે કે કાર્બન ડાયોક્સાઈડ મગજના…
- ધર્મતેજ

મનનઃ સૃષ્ટિની સાતત્યતા- વિવિધતા
હેમંત વાળા દરેક ચહેરોમાં સામ્યતા પણ હોય છે અને વિવિધતા પણ. દરેક આંગળીની ગોઠવણ એક સમાન હોય છે, પરંતુ ફિગરપ્રિન્ટ જુદી જુદી હોય છે. દરેક આંબામાં સમાનતા હોય છે છતાં પણ બે આંબા ક્યારેય એક સમાન નથી હોતાં. ઉપરથી ભલે…
- ધર્મતેજ

માનસ મંથનઃ રામને ભુલાવે નહીં તેવો કામ જગતના સંચાલન માટે જરૂરી છે
મોરારિબાપુ બાપ! `રામચરિતમાનસ’ સંવાદનો ગ્રંથ છે. વિવાદ, દુર્વાદ, અપવાદને ક્યાંય ગોસ્વામીજી સ્પર્શ કરતા નથી. બધી સંવાદી કથા એમણે સ્વીકારી છે. ધર્મ, સભ્યતા, પરંપરા, સંસ્કૃતિ એનાં જતન માટે અહીં શબ્દો લખાયા છે. આલોચનાના શબ્દો નથી. `રામાયણ’ આલોચનાનો ગ્રંથ નથી, સુલોચનાનો ગ્રંથ…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ સતીશ શાહ ટીવી જગતના ઓરિજિનલ કૉમેડી કિગ
ભરત ભારદ્વાજ હિન્દી ફિલ્મોમાં મોટા ભાગે નાના નાના રોલ છતાં અમીટ છાપ છોડનારા ગોવર્ધન અસરાનીની કાયમી વિદાયનો શોક પતે એ પહેલાં સતીશ શાહ પણ વિદાય થઈ ગયા. જાને ભી દો યારો’,દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, હમ આપકે હૈ કૌન’,હમ સાથ સાથ…
- બ્રેકિંગ ન્યૂઝ

બ્રેકિંગ ન્યૂઝ 27 OCT 2025
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
- રાશિફળ

આજનું રાશિફળ (27-10-25): આ રાશિના જાતકોનું ચમકશે નસીબ, જાણી લો શું છે તમારા ભાગ્યમાં?
આજે આરોગ્ય પર વિશેષ ધ્યાન આપો અને ઘરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. વ્યવસાયમાં લાંબા સમયથી અટકેલી ડીલ પૂરી થવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં કોઈ ખોટા આરોપનો સામનો કરવો પડે તો પોતાની વાત સ્પષ્ટ રજૂ કરો. આજના દિવસમાં કોઈ બીજા…
- નેશનલ

સ્ટોકરના હુમલાથી દિલ્હીમાં દહેશત: મુકુંદપુરની 20 વર્ષીય યુનિવર્સિટી વિદ્યાર્થિની પર જીતેન્દ્ર અને તેના મિત્રોનો હુમલો
ઉત્તરપશ્ચિમ દિલ્હીના અશોક વિહારમાં લક્ષ્મીબાઈ કોલેજ નજીક એક 20 વર્ષીય વિદ્યાર્થિની પર એસિડ હુમલાની ચોંકાવનારી ઘટના બની છે, જેમાં તેના હાથો પર ગંભીર ઇજા થઈ છે. આ હુમલો કોલેજ જતા માર્ગે સવારે 10 વાગ્યાની આસપાસ થયો હતો અને પીડિતા તરફથી…
- નેશનલ

‘મોન્થા’ વાવાઝોડાનો ખતરો: IMDએ આપ્યું રેડ એલર્ટ, સેના અને NDRF હાઈ એલર્ટ પર
બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર વિસ્તારને કારણે ચક્રવાતી વાવાઝોડું ‘મોન્થા’ પૂર્વ કિનારા તરફ વધી રહ્યું છે, જે આંધ્રપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુમાં ભારે વરસાદ અને પવનનું કારણ બની રહ્યું છે. આ વાવાઝોડું 28 ઓક્ટોબરે કાકીનાડા નજીક લેન્ડ ફોલ કરશે છે, જેના…









