- સ્પેશિયલ ફિચર્સ
ચેતી જજો ! તમારા ચહેરા પરના આ લક્ષણો હોઈ શકે છે હૃદયની બીમારીના સંકેતો
ગુજરાત સહિત ભારતમાં હાર્ટ એટેકથી થનારા મૃત્યુમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ ટીવી જગતની જાણીતી અદાકારા શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકથી મોત થયું. અકાળે મૃત્યુની આ ઘટનાથી દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ સાથે કેટલાક…
- ધર્મતેજ
અલૌકિક દર્શન : અવતાર એક આધ્યાત્મિક સત્ય છે
-ભાણદેવ (ગતાંકથી ચાલુ)‘શ્રીમદ્ભગવદ્ગીતા’, ‘શ્રીમદ્ભાગવત’, ‘વિષ્ણુપુરાણ’, ‘હરિવંશ’, ‘બ્રહ્મવૈર્ત-પુરાણ’, ‘રામાયણ’, ‘મહાભારત’ આદિ ગ્રંથોમાં પરમાત્માને અજન્મા કહેલ છે અને તે જ ગ્રંથોમાં પરમાત્માના અવતારત્વનો સ્પષ્ટત: સ્વીકાર પણ થયો છે. આમ, પરમાત્મા સ્વરૂપત: અજન્મા હોવા છતાં તેઓ માનવસ્વરૂપે જન્મ ધારણ કરે છે. અવતાર ધારણ…
- ધર્મતેજ
માનસ મંથન : સાદગી ને સરળતાભર્યું જીવન ભલે હોય પરંતુ તેવું જીવન રસપૂર્ણ હોવું જોઈએ
મોરારિબાપુ ‘માનસ’ કેવું અનંત છે ! હું શરૂઆતમાં કથા કહેતો હતો ત્યારે મને કથા બહુ સરળ લાગતી હતી, પરંતુ ગુરુકૃપાથી જેમ-જેમ ગાતો જાઉં છું, તેમ-તેમ મને લાગે છે, રામકથા ‘कहत कठिन समुझत कठिन साघत कठिन बिबेक| છે, બહુ જ કઠિન…
- ધર્મતેજ
મનન : ભય ને સમજતા પહેલા ડર ને સમજવો પડે
હેમંત વાળા ગીતામાં દૈવી સંપત્તિની સૂચિમાં સૌથી અગ્રસ્થાન અભયને આપવામાં આવ્યું છે. આ હકીકત કંઈક વિચાર કરવા પ્રેરે છે. બીજી કોઈ બાબતોને નહીં પણ અભયપણાને આટલું મહત્ત્વ શા માટે? કહેવાય છે કે પ્રાણીમાત્ર આહાર-નિંદ્રા-ભય-મૈથુનમાં રચ્યો-પચ્યો રહે છે. તેના શરીરનો નિર્વાહ…
- ધર્મતેજ
શિવ રહસ્ય : પ્રભુ તમે વરદાન આપવા જ માગતા હોવ તો મને પુનર્જન્મના ભયથી મુક્ત કરો
ભરત પટેલ મહાનંદા નામની એક વારાંગના જે શિવભક્ત હતી, એની ઉપાસના હિમાલયથી પણ મક્કમ હતી. આદ્યશક્તિ અંબા સહિત ભગવાન શિવનું પૂજન કરતી હતી. ‘ઓમ નમ: શિવાય’ પંચાક્ષર મંત્ર હંમેશાં રટતી જ રહેતી. તે ભગવાન શંકરના ગુણલા ગાતી અને ભક્તિપૂર્વક ભગવાન…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : મુસ્લિમ સંગઠનોને ઝુમ્બા ક્લાસ સામે પણ વાંધો…
-ભરત ભારદ્વાજ ભારતમાં મુસ્લિમોનો એક વર્ગ પોતે તો પછાત રહેવા માગે જ છે પણ પોતાની ભાવિ પેઢીને પણ પછાતપણામાં જ રાખવા માગે છે. આ વર્ગને કંઈ પણ નવું થાય તેની સામે વાંધો પડી જાય છે ને એ વાંધો પણ એવો…
- ધર્મતેજ
શિવ રહસ્ય : પ્રભુ તમે વરદાન આપવા જ માગતા હોવ તો મને પુનર્જન્મના ભયથી મુક્ત કરો…
-ભરત પટેલ મહાનંદા નામની એક વારાંગના જે શિવભક્ત હતી, એની ઉપાસના હિમાલયથી પણ મક્કમ હતી. આદ્યશક્તિ અંબા સહિત ભગવાન શિવનું પૂજન કરતી હતી. ‘ઓમ નમ: શિવાય’ પંચાક્ષર મંત્ર હંમેશાં રટતી જ રહેતી. તે ભગવાન શંકરના ગુણલા ગાતી અને ભક્તિપૂર્વક ભગવાન…