- આપણું ગુજરાત

પંજાબની મદદે ગુજરાત આવ્યુંઃ 700 ટનથી વધુ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ભરેલી ટ્રેન રવાના
(અમારા પ્રતિનિધિ તરફથી) ગાંધીનગરઃ પંજાબમાં આવેલા ભયાનક પૂરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પૂર પીડિત લોકોની મદદ માટે જીવનજરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલી હતી. આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશનથી 700 ટનથી વધુ રાહત સામગ્રી ભરેલી…
- નેશનલ

મોહન ભાગવતના 75મા જન્મદિવસે પીએમ મોદીએ શું કહ્યું, જાણો
આરએસએસ (રાષ્ટ્રીયસ્વયં સેવક સંઘ)ના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સંઘપ્રમુખ મોહન ભાગવતે અનેક સવાલોનો જવાબ આપ્યો હતો, જેમાં સ્પષ્ટતા કરી હતી કે મેં ક્યારેય કોઈને કહ્યું નથી કે 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવી જોઈએ. જોકે, આજે તેમના જન્મદિવસ નિમિત્તે વડા…
- નેશનલ

પાટનગરમાં મોટા હુમલાની યોજનાનો પર્દાફાશ, ISISના 5 શંકાસ્પદ આતંકી પકડાયાં
નવી દિલ્હી: દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીએ દેશમાં સૌથી મોટા આતંકવાદી હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પાટનગર દિલ્હી, મુંબઈ અને ઝારખંડમાં હાથ ધરવામાં આવેલા મોટા ઓપરેશનમાં પાંચ શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા આતંકવાદી પાકિસ્તાના…
- મનોરંજન

આવતીકાલે થિયેટરમાં ધૂમ મચાવશે 6 ફિલ્મ, જુઓ લિસ્ટ
Upcoming 6 Movie List: સિનેમાઘરોમાં જઈને ફિલ્મો જોવાના શોખીન લોકો શુક્રવારની આતૂરતાપૂર્વક રાહ જોતા હોય છે. જોકે, હવે તેમની આતૂરતાનો અંત આવવાનો છે. કારણ કે આ શુક્રવારે કોમેડી, થ્રિલર, એડવેન્ચર અને રોમાન્સથી ભરપૂર ફિલ્મો રિલીઝ થવાની છે. જેમાં બોલીવુડ તથા…
- નેશનલ

કેરળે ગુમાવ્યું સૌથી વધુ સાક્ષર રાજ્યનું બહુમાન, ગુજરાતનું સ્થાન ક્યાં?
Most literate state in India: સૌ ભણે, સૌ આગળ વધે. આ સૂત્ર સાથે વર્ષ 2001માં ભારત સરકારે સર્વ શિક્ષા અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનના આજે સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યા છે. છેલ્લા 25 વર્ષથી સાક્ષરતા દરમાં કોનો પહેલો ક્રમ…
- સ્પેશિયલ ફિચર્સ

ક્યારે છે ઈન્દિરા એકાદશી? જાણો વ્રત, પૂજા અને મુહૂર્ત વિષે વિગતવાર…
ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષ એકાદશી તિથિએ ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુની પૂજા અને પિતૃઓના શ્રાદ્ધ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આ વ્રતથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને વ્રત કરનારને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે.…
- બનાસકાંઠા

વાવનું લોદ્રાણી બન્યું સંપર્ક વિહોણું, છ દિવસે પણ પાણી ન ઓસરતા સ્થાનિકોએ હૈયા વરાળ ઠાલવી…
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં છ દિવસ પહેલા થયેલા ભારે વરસાદે મોટા પાયે વિનાશ વેર્યો છે. આ વરસાદના કારણે ખાસ કરીને વાવ તાલુકાના ઘણા ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.જેના લીધે લોકોનું જનજીવન અસ્તવ્યત થઈ ગયું છે. ગામોમાં પાણી ભરાઈ જવાથી લોકોને…









