- નેશનલ
કેન્દ્ર ઝારખંડની માળખાગત સુવિધાઓમાં સુધારો કરવા પ્રતિબદ્ધ
ગઢવા (ઝારખંડ): કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર ઝારખંડની માળખાગત સુવિધાઓને વધારવા માટે પ્રતિબદ્ધ છે અને રાજ્યમાં બે લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવાની લોકોને ખાતરી આપું છું. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન ગડકરીએ ભારપૂર્વક જણાવ્યું હતું…
- નેશનલ
ઓડિશામાં વરસાદથી 60 ગામ પ્રભાવિત
ભુવનેશ્વર/બાલાસોરઃ ઓડિશાના બાલાસોર જિલ્લામાં પૂરમાં બે લોકોના મોત થયા છે. તેમજ સુવર્ણરેખા સહિત અનેક નદીઓના જળસ્તર ઘટતા અસરગ્રસ્ત ગામોની સંખ્યા ઘટીને ૬૦ થઇ છે. આ જાણકારી અધિકારીઓએ બુધવારે આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાયર અને ઇમરજન્સી સેવાના કર્મચારીઓને ભોગરાઇ બ્લોકના…
- આમચી મુંબઈ
છેલ્લા મહિનામાં શહેરમાં ખાડા સંબંધિત ૩,૦૧૮ ફરિયાદ મળી
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાને છેલ્લા મહિનામાં શહેર અને ઉપનગરોમાં ખાડા સંબંધિત ૩,૦૧૮ ફરિયાદ મળી છે. આમાંથી લગભગ ૮૫ ટકા ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું હોવાનું પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું. જ્યારે ૪૭૪ ખાડા પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. બીએમસી એ દૈનિક નિરીક્ષણ…
- આમચી મુંબઈ
મરાઠી નહીં બોલવા બદલ વેપારીઓને માર માર્યો: શિવસેના (UBT) નેતા પર આક્ષેપ
મુંબઈ: ભાષાના આગ્રહના વધુ એક ચોંકાવનારા કિસ્સામાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી)ના ભૂતપૂર્વ સંસદસભ્ય રાજન વિચારેએ વેપારીઓને તેમની ઓફિસમાં બોલાવ્યા હતા. ઓફિસમાં તેમના સમર્થકો દ્વારા વેપારીઓને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો અને મરાઠી ન બોલવા બદલ માફી માંગવાની…
- નેશનલ
તેલંગણા ફાર્મા પ્લાન્ટ વિસ્ફોટ: મૃત્યુઆંક 38, હજુ 9 લોકો ગુમ, તપાસ ચાલુ
સંગારેડ્ડીઃ તેલંગણાના પાસુમિલ્લારમમાં સિગાચી ઇન્ડસ્ટ્રીઝના ફાર્મા પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં હજુ પણ નવ લોકો ગુમ છે. તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે. આ વિસ્ફોટમાં ૩૮ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૩૫ લોકો ઘાયલ થયા હતા. આ જાણકારી જિલ્લા પોલીસ અધિક્ષક પરિતોષ પંકજે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના પરિવહન પ્રધાને રેપિડો બુક કરીને ગેરકાયદે બાઇક ટેક્સી નેટવર્કનો પર્દાફાશ કર્યો!
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે ગેરકાયદે રીતે એપ્લિકેશન દ્વારા મુસાફરો બુક કરતી એક રેપિડો બાઇક-ટેક્સીને રંગે હાથે પકડી પાડી હતી. જ્યારે મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ બાઇક એપ્લિકેશનને સત્તાવાર મંજૂરી આપી નથી. મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકને…
- આમચી મુંબઈ
અમૃતા ફડણવીસનું હિન્દી સમર્થન: દેશવાસીઓને જોડવા સ્કૂલમાં હિન્દી શીખવવી જોઈએ
મુંબઈઃ દેશના ઘણા રાજ્યોમાં અત્યારે ભાષા વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ હિન્દી ભાષા વિવાદ ચાલી રહ્યો છે અને રાજકારણીઓ ભાષાના નામે રાજકારણ કરી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે કહ્યું હતું કે શાળાઓમાં હિન્દી…
- મનોરંજન
મોડલ અંજલિ વરમોરાના આપઘાતનું કારણ હવે આ બહાર આવ્યું, જાણો મામલો
સુરત: છેલ્લા કેટલાક સમયથી સુરતમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત મહિને તેમાં આપઘાતનું એક ઘટનાનો વધારો થયો હતો. સુરત શહેરની 23 વર્ષીય મોડલ અંજલિ વરમોરાએ આપઘાત કરીને જીવન ટૂકાવ્યું હતું. અંજલિના આપઘાતના 26 દિવસ બાદ સુરત પોલીસને…
- નેશનલ
સિદ્ધરમૈયાની ખુરશી પર સંકટ: ભાજપના નેતાએ ફરી વિવાદ જગાવ્યો
બેંગલુરુ: કર્ણાટક કૉંગ્રેસમાં જૂથવાદ અને નેતૃત્ત્વ પરિવર્તનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી અટકળો ચાલી રહી હતી. જોકે, કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધરમૈયાએ બુધવારે નેતૃત્ત્વ પરિવર્તનની અટકળોનો અંત આણ્યો હતો. નાયબ મુખ્ય પ્રધાને પણ કૉંગ્રેસમાં જૂથવાદ નથી એની પુષ્ટી કરી હતી, પરંતુ વિપક્ષ…