- મનોરંજન

દીપિકા પદુકોણના સમર્થનમાં આવી રશ્મિકા મંદાના: 8 કલાક કામ અંગે કરી મહત્ત્વની વાત, જાણો શું કહ્યું
મુંબઈ: દક્ષિણ ભારતીય સિનેમા અને બોલીવુડમાં ધૂમ મચાવનાર અભિનેત્રી રશ્મિકા મંદાના આજકાલ તેની તાજેતરની હિન્દી ફિલ્મ “થામા” માટે પ્રશંસા મેળવી રહી છે. જોકે, તેની નવી ફિલ્મ “ધ ગર્લફ્રેન્ડ” ના નિર્માતા SKN દ્વારા તેના કડક કામના કલાકોની માંગણી ન કરવા બદલ…
- નેશનલ

8માં પગાર પંચથી સરકારી કર્મચારીના પગારમાં થશે કેટલો વધારો? જાણો સંભવિત ગણતરી…
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળે ૮મા પગાર પંચ (8th Pay Commission) માટેની સંદર્ભ શરતો (Terms of Reference)ને આખરે મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈને આ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કમિશનને હવે તેની…
- નેશનલ

રેલવેમાં નોકરી કરવા ઈચ્છતા લોકો માટે મોટી તક: 3,058 ખાલી જગ્યાઓ માટે આવી બંપર ભરતી
અમદાવાદ: રેલ્વે ભરતી બોર્ડ (RRB) દ્વારા નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (UG) એટલે કે RRB NTPC UG ભરતી (CEN નં. 07/2025) માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ ભરતી ઝુંબેશ દ્વારા 3,058 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં ટ્રાફિક સહાયક, વાણિજ્યિક…
- મનોરંજન

સતીશ શાહના નિધનનું કારણ કિડની ફેલ્યોર નહીં, પણ આ હતુંઃ જાણો રાજેશ કુમારે શું કહ્યું
મુંબઈ: અભિનેતા સતીશ શાહના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા ટીવીજગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમની સાથે કામ કરનાર કલાકારો હજું પણ શોકમગ્ન છે. જોકે, સતીશ શાહનું મૃત્યુ કિડની ફેલ્યોરના કારણે થયું હોવાની વાત અત્યારસુધી સમાચારોમાં ચાલી રહી હતી. પરંતુ આ…
- અમદાવાદ

સમયસર બ્લાઉઝ ન સીવવું CG રોડના દરજીને મોંઘું પડ્યું: ગ્રાહક અદાલતે ફટકાર્યો રૂ. 7000નો દંડ
અમદાવાદ: આવ ભાણા આવ! પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન શાહબુદ્દીન રાઠોડનો આ પાઠ ઘણા લોકો ભણ્યા હશે. આ પાઠમાં એક બાળક મોચી પાસે બુટ સીવડાવવા મૂકે છે. પરંતુ મોચી તે બાળકને વાયદા પર વાયદા કર્યા કરે છે અને બુટ સીવવામાં મોડું…
- નેશનલ

8માં કેન્દ્રીય પગાર પંચ પર લાગી સરકારની મહોર: લાખો કર્મચારીઓને મળશે લાભ
નવી દિલ્હી: લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર છે. કેન્દ્રીય કેબિનેટે આખરે 8માં કેન્દ્રીય પગાર પંચ (Eighth Central Pay Commission)ની રચનાને મંજૂરી આપી દીધી છે, જે કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને ભથ્થાંમાં સુધારો લાવવાનો માર્ગ મોકળો કરશે. આ…
- નેશનલ

અઝાનનું કર્યું સન્માન, પરંતુ સોનુ નિગમને નડ્યું જૂના વિવાદનું અપમાન: જાણો શ્રીનગરના કોન્સર્ટમાં શું થયું
શ્રીનગર: વિવાદોમાં રહેતા ગાયકોમાં પ્રખ્યાત ગાયક સોનુ નિગમનું નામ મોખરે છે. તાજેતરમાં તેમનો શ્રીનગર ખાતે એક કોન્સર્ટ યોજાયો હતો. જોકે, આ કોન્સર્ટમાં સોનુ નિગમે કોઈ વિવાદિત નિવેદન આપ્યું નથી. ઉલટાનું સોનુ નિગમે એક સારું કામ કર્યું છે. પરંતુ તેમના જૂના…
- નેશનલ

અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાથી શું ભારતને ટેરિફમાં મળશે રાહત?
નવી દિલ્હી: અમેરિકા અને રશિયા વચ્ચેના ભૂ-રાજકીય તણાવની ભારતની ક્રૂડ ઓઇલની આયાત વ્યૂહરચના પર મોટી અસર પડી રહી છે. અમેરિકાના દબાણ અને રશિયા પરના વૈશ્વિક પ્રતિબંધોને કારણે, ભારત ધીમે ધીમે રશિયાથી ક્રૂડ ઓઇલની ખરીદી ઘટાડીને અમેરિકા તરફ વળી રહ્યું છે.…
- તરોતાઝા

આરોગ્ય પ્લસ: આત્માની બારી એટલે આંખ: આંખનું તેજ કઈ રીતે વધારી શકાય?
સંકલન: સ્મૃતિ શાહ-મહેતા આંખનું તેજ વધારવા આપણે આ મુજબ ઉપચાર કરી શકીએ… ત્રિફળા ચૂર્ણને રાત્રે પાણીમાં પલાળીને સવારે ગાળીને તે પાણી આંખોમાં છાંટવાથી આંખોનું તેજ ખૂબ વધે છે. *100 ગ્રામ ત્રિફળા ચૂર્ણ તથા 100 ગ્રામ વરિયાળી મેળવી સવાર-સાંજ એક ચમચી…









