- ધર્મતેજ

ભજનનો પ્રસાદઃ વેલનાથની વ્યક્તિમત્તાને આલેખતું ચરિત્રાત્મક ભજન
ડૉ. બળવંત જાની ભજનોમાં ચરિત્રાત્મક ભજનોનો ઘણો, મોટો ભાગ છે. ચરિત્રાત્મક ભજનો પરંપરામાં સતત વહેતાં રહેતાં હોવાને કારણે એને એક રીતે ઐતિહાસિક દસ્તાવેજી વિગતોનો ભંડાર પણ કહી શકાય. પરંપરામાં વહેતું થયેલું ભજન મૂળ ચરિત્રના સમય પછી તુરતના જ સમયમાં વહેતું…
- ધર્મતેજ

અલખનો ઓટલોઃ પરબ ધામના લોકસેવક મહાત્મા સંત દેવીદાસજી…
ડૉ. નિરંજન રાજ્યગુરુ ગીતા જયંતીના આજના પાવન દિવસે જેમણે લોકસેવા અને કર્મયોગ દ્વારા સમગ્ર જગતને ‘માનવમાત્ર એક સમાનનો સંદેશો આપેલો એવા, અત્યારની પરબવાવડી/પરબધામ (તા. ભેસાણ, જિ. જુનાગઢ)ની પ્રસિદ્ધ જગ્યાના સ્થાપક સંત કવિ સંત દેવીદાસજી અને એમની પરંપરાનો પરિચય આપવો છે.…
- ધર્મતેજ

અલૌકિક દર્શનઃ ભક્ત માટે આતુર બને તે જ આ આતુરતા હશે?
ભાણદેવ ઘોર અંધારી રાત્રિ છે. સૂમસામ શાંતિ છે. દ્વારકાવાસીઓ પ્રભુની છત્રછાયા હેઠળ નિરાંતે નિદ્રાધીન છે, પરંતુ પ્રભુની નિદ્રા આજે આટલી વહેલી ઊડી ગઈ છે.‘દારૂક!’ પ્રભુએ બૂમ પાડી.‘જી, પ્રભુ!’ દારૂક સફાળો બેઠો થઈ ગયો.‘રથ તૈયાર કર!’ દારૂક કાંઈક બેબાકળો અને કાંઈક…
- નેશનલ

પાકિસ્તાનના પેશાવરમાં FC મુખ્યાલય પર આતંકી હુમલો…
પાકિસ્તાનના પેશાવર શહેરમાં સોમવારની સવારે આતંકવાદી હુમલો થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. અર્ધસૈનિક દળ, ફેડરલ કૉન્સ્ટેબલરી (FC) ના મુખ્યાલયને કેટલાક સશસ્ત્ર બંદૂકધારીઓએ નિશાન બનાવ્યું હતું. મીડિયા અહેવાલ મુજબ, ગોળીબારના અવાજની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા દળોનો મોટો કાફલો…
- અમદાવાદ

ચંડોળા તળાવ બાદ ઈસનપુર તળાવમાં મેગા ડિમોલિશન, ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરાઈ કાર્યવાહી…
અમદાવાદ: AMC દ્વારા શહેરના તળાવોની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ચંડોળા તળાવ ખાતેના ઐતિહાસિક ડિમોલિશન બાદ, હવે પૂર્વ વિસ્તારના ઈસનપુર તળાવ પરનું દબાણ દૂર કરવાની મેગા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઈસનપુર તળાવની…
- ધર્મતેજ

માનસ મંથનઃ આપણી ધરતીનું પર્યાવરણ પ્રદૂષિત ન થાય તે જોવાની આપણા સૌની ફરજ છે…
મોરારિબાપુ રામાયણમાં માનવશરીરનો બહુ મહિમા ગાયો છે. ભગવાન રામને મનુષ્યશરીર એટલું બધું પ્રિય કે રાવણને બીજું રૂપ લઈ મારી શકતા હોત પણ વિપ્ર ધેનુ સુર સંત હિત, લીન્હ મનુજ અવતાર… ઈશ્વરે મનુષ્ય શરીરમાં આવવાનું નક્કી કર્યું છે, એ ઈશ્વર દ્વારા…
- Uncategorized

મનનઃ શાશ્વત જીવનની પ્રાપ્તિ…
હેમંત વાળા કૈવલ્ય ઉપનિષદમાં જણાવાયું છે કે, કર્મ, સંપત્તિ કે સંતતિથી નહીં પણ કેવળ ત્યાગ દ્વારા જ શાશ્વત જીવનની પ્રાપ્તિ થાય છે. અહીં ઘણી વાતો ટૂંકમાં કહેવામાં આવી છે. અહીં શાશ્વત જીવનની પ્રાપ્તિ એટલે એ પ્રકારની સ્થિતિ કે જ્યાં જન્મ…
- નેશનલ

ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સૂર્યકાંતના શપથ ગ્રહણ સમારોહ…
દેશના ન્યાયતંત્રમાં આજે એક મહત્વપૂર્ણ દિવસ છે, જ્યાં જસ્ટિસ સૂર્યકાંતે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ ગ્રહણ કરશે છે. તેઓ જસ્ટિસ બી. આર. ગવઈનું સ્થાન લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં જસ્ટિસ સૂર્યકાંતને પદ…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ બંગાળમાં બાબરી મસ્જિદ, મતબેંકના રાજકારણનો નવો અધ્યાય…
ભરત ભારદ્વાજ ભારતમાં મોટા ભાગના નેતાઓ અત્યંત નીચ માનસિકતા ધરાવે છે. તેમને રાજકીય ફાયદા માટે લોકોને લડાવી મારવામાં કે વધેરી દેવામાં જરાય શરમ નથી આવતી. આ માનસિકતાનો તાજો દાખલો પશ્ચિમ બંગાળના તૃણમૂલ કૉંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરે પૂરો પાડ્યો છે. કબીરે…
- નેશનલ

દક્ષિણ ભારત પર સંભવિત વાવાઝોડાનું સંકટ, જાણો ગુજરાત પર શું થશે અસર…
બંગાળની ખાડી અને મલાક્કામાં સર્જાયેલું લો પ્રેશર હવે ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે, જેના કારણે ‘સેન્યાર’ નામના ચક્રવાતનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આ હવામાન પ્રણાલીની અસર આજથી જ અનુભવાવા લાગશે, ખાસ કરીને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના રાજ્યોમાં. આ…









