-  નેશનલ

ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ આવતીકાલે: હવે મોડું કરશો તો લાગશે દંડ
આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ આવતી કાલ એટલે કે તારીખ 15 સપ્ટેમ્બર છે. એટલે કે હવે આવકવેરા રિટર્ન માટે માત્ર એક દિવસ બાકી છે. જો તમે હજુ સુધી તમારું ITR ફાઇલ નથી કર્યું, તો તાત્કાલિક ફાઈલ કરવું જરૂરી છે.…
 -  સુરત

સુરતમાં ગાર્ડનમાં રમવા ગયેલો માસૂમ કાળનો કોળિયો બન્યો, સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ…
સુરતઃ શહેરમાં એક હૃદયદ્રાવક ઘટનાએ સ્થાનિકોને ચોંકાવી દીધા છે. પાલિકા દ્વારા સંચાલિત એક ગાર્ડનમાં લોખંડનો ગેટ બાળક પર પડી જતાં તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાએ શહેરના પર્વત ગામ વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી…
 -  T20 એશિયા કપ 2025

ભારત-પાક મેચ પર દેશભરમાં આક્રોશ: રાજકારણીઓ, ક્રિકેટર અને શહીદ પરિવારનો વિરોધ…
નવી દિલ્હી/મુંબઈ/વડોદરાઃ એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલટેજ ક્રિકેટ મેચ રમાવા જઈ રહ્યો છે. આ મેચ લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. રાજકીય પક્ષો, શહીદ પરિવારો સામાન્ય લોકો, સામાજિક સંગઠનોએ આ મેચ લઈ આક્રોશ વ્યક્ત કરી રહ્યા…
 -  નેશનલ

આસામમાં ₹ 18,530 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણઃ પીએમ મોદીએ કહ્યું, હું શિવભક્ત છું, અપશબ્દોને વિષ માનીને પી જઉં છું…
દિસપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તર વિસ્તારના વિકાસને વેગ આપવા માટે આસામની મુલાકાત લીધી હતી. આ યાત્રા દરમિયાન તેમણે રાજ્યના વિકાસને નવી ઊંચાઈઓ આપવા માટે વિકાસના કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ સાથે આસામમાં મોટી જનમેદીને સંબોધિત પણ કર્યા…
 -  આપણું ગુજરાત

ગુજરાતમાં એક રાતમાં આગની બે દુર્ઘટના: મહેસાણાના સલ્ફર પ્લાન્ટમાં બે જણનાં મોત…
મહેસાણા/ભરૂચ: ગુજરાત રાજ્યના બે જિલ્લાઓમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી, જેમાં ભરૂચની પાનોલી GIDCની સંઘવી ઓર્ગેનિક્સ પ્રા. લિમિટેડ તથા મહેસાણાના APN સલ્ફર પ્લાન્ટનો સમાવેશ થાય છે. જોકે, પાનોલી GIDCની આગના બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મહેસાણાની આગની ઘટનામાં બે…
 -  રાજકોટ

ભારત અને ચીન નજીક આવી રહ્યા છે ત્યારે રાજકોટના વેપારીઓ માટે મોટી રાહત લઈને આવ્યા છે આ સમાચાર
રાજકોટ: કોરોનાકાળ દરમિયાન ભારતે અનેક ચાઈનીઝ મોબાઈલ એપ સહિત ભારતથી સીધી જતી ફ્લાઈટ બંધ કરી દીધી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારતના ચીન સંબંધો સુધર્યા છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રવાસે જઈને આવ્યા છે. વડા પ્રધાનનો આ પ્રવાસ…
 -  મનોરંજન

મારા સ્ટાફનો ખર્ચ પ્રોડ્યુસર કેમ ઉઠાવે? ફિલ્મ સ્ટાર્સના વધારાની ખર્ચ અંગે આમિર ખાને ઉઠાવ્યા સવાલ
મુંબઈ: બોલિવૂડમાં ત્રણ ખાન અભિનેતાઓ પોતાનું પ્રભુત્ત્વ જમાવી ચૂક્યા છે. આમિર ખાન તે પૈકીના એક છે. આમિર ખાનની ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. તેની આ યાત્રા આજે પણ ચાલું જ છે. જોકે, આમિર ખાન અભિનેતાની સાથોસાથ પ્રોડ્યુસર પણ છે. તેમણે…
 
 








