- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: આપણાથી ક્લાઉડ સીડિંગ પણ સફળતાથી થતું નથી!
– ભરત ભારદ્વાજ આપણા દેશની રાજધાની દિલ્હીમાં દિવાળી ટાણે જ પ્રદૂષણ વધવાની મોંકાણ મંડાય છે ને પ્રદૂષણને નાથવા માટે નક્કર પગલાં લેવાના બદલે બુદ્ધિનું પ્રદર્શન કરવાની હોડ પણ શરૂ થઈ જાય છે. દિલ્હીમાં છેલ્લાં 10 વર્ષથી અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી હતા…
- બ્રેકિંગ ન્યૂઝ

બ્રેકિંગ ન્યૂઝ 31 OCT 2025
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
- નેશનલ

ભારતના 53માં CJI જસ્ટિસ સૂર્યકાંત શર્મા કોણ છે? જાણો તેમના વકીલથી જજ બનવાની સફર
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ન્યાયધીશો 65 વર્ષની વયે નિવૃત્ત થાય છે. ચીફ જસ્ટિસની નિવૃત્તીનો સમય નજીક આવ્યો હોય ત્યારે કોલેજિયમ પદ્ધતિ હેઠળ નવા ચીફ જસ્ટિસનું નામ નક્કી કરી દેવામાં આવે છે. આ નામ માટે સુપ્રીમ કોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ ભલામણ…
- અમદાવાદ

‘મિસરી’ ફિલ્મી કલાકારોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન: શેર કર્યો After અને Beforeનો વીડિયો
અમદાવાદ : ટ્રાફિકના નિયમો દરેક માટે એકસમાન છે, તેનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ ટ્રાફિક પોલીસે આ વાતનો દાખલો બેસાડ્યો છે. તાજેતરમાં ગુજરાતી ફિલ્મના કલાકારો પણ અમદાવાદના રસ્તાઓ પર ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા કરતા જોવા મળ્યા હતા. જેને…
- મહારાષ્ટ્ર

કોર્ટેની કડક ચેતવણી બાદ બચ્ચુ કડુએ ‘રેલ રોકો આંદોલન’ પાછું ખેંચવાનો નિર્ણય લીધો?
નાગપુર : નાગપુરમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનને કારણે હાઇવે પર ટ્રાફિક ખોરવાતા બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચ દ્વારા સુઓમોટો જાહેર હિતની અરજી પર ગુરુવારે સુનાવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને પોલીસ વહીવટીતંત્રે જસ્ટિસ રજનીશ આર. વ્યાસની બેન્ચ સમક્ષ પોતાનો…
- આમચી મુંબઈ

વસઈ-વિરાર શહેરમાં ૧૩૧ ટેન્કર સામે પરિવહન વિભાગની કાર્યવાહી
વસઈ: ટેન્કર ચાલકોની બેદરકારીને કારણે, ગયા વર્ષ દરમિયાન વસઈ-વિરારમાં અનેક નાના-મોટા અકસ્માતો થયા છે. આ અકસ્માતોમાં કેટલાક નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને કેટલાકે પોતાના જીવ પણ ગુમાવ્યા હતા. નાગરિકોની વધતી ફરિયાદો બાદ, પરિવહન વિભાગે કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરે જૈન ટ્રસ્ટની મિલકત બિલ્ડરને વેચવાનો દસ્તાવેજ રદ કરવાનો આદેશ આપ્યો
પુણે : મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરે ગુરુવારે પુણેમાં જૈન ટ્રસ્ટની માલિકીની એક મિલકત જેનો છેલ્લા કેટલાક દિવસોથી સમાજ દ્વારા વિરોધ થઇ રહ્યો છે,બિલ્ડરને ન વેચવાનો આદેશ આપ્યો છે.બાંધકામ કંપની ગોખલે લેન્ડમાર્ક્સ એલએલપી અને સેઠ હીરાચંદ નેમચંદ દિગંબર સ્મારક ટ્રસ્ટે મોડેલ કોલોનીમાં…
- નેશનલ

બિહારની રેલીમાં રાહુલ ગાંધીએ PM મોદી વિશે આપ્યું વિવાદિત નિવેદન, BJPએ કરી કાર્યવાહીની માંગ
પટના: કૉંગ્રેસના પૂર્વ અઘ્યક્ષ અને વર્તમાન લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પોતાના નિવેદનોને લઈને અવારનવાર ચર્ચાનું અને ટીકાનું કારણ બનતા રહે છે. એક તરફ બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. એવામાં બીજી તરફ રાહુલ ગાંધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને…
- જૂનાગઢ

સોમનાથ ખાતે કાર્તિક પૂર્ણિમાના લોકમેળાની તારીખ બદલાઈ, જાણો લોકમેળાની નવી તારીખ
ગીર સોમનાથ: શ્રદ્ધા અને લોકસંસ્કૃતિના પાવનધામ એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ઐતિહાસિક મંદિર ખાતે દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2025માં પણ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ મેળાની તારીખ પણ જાહેર કરી દેવામાં…
- નેશનલ

‘રમખાણોનો હેતુ સત્તા પરિવર્તન’: ઉમર ખાલિદની જામીન અરજીને લઈને દિલ્હી પોલીસની સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ
નવી દિલ્હી: ફેબ્રુઆરી 2020માં થયેલી દિલ્હી રમખાણોના ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય આરોપીઓ છેલ્લા 5 વર્ષથી જેલમાં છે. આ આરોપીઓએ તાજેતરમાં પોતાના જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી કરી નથી. પરંતુ દિલ્હી…









