- નેશનલ

જાણો 25 નવેમ્બરે શું છે ખાસ? જ્યારે અયોધ્યા રામ મંદિર પર પહેલી વખત થશે ધર્મ ધ્વજારોહણ
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે, અને હવે ધર્મ ધ્વજારોહણનો સમય આવી ગયો છે. 25 નવેમ્બરના રોજ રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ભગવા વિજય ધ્વજને લહેરાવવાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ ખાસ દિવસને સમગ્ર દેશમાં વિવાહ પંચમીના પવિત્ર…
- હેલ્થ

શું તમે જાણો છો બાળકને અલગ રૂમમાં સુવાડવા માટેની યોગ્ય ઉંમર કઈ હોઈ છે?
ઘણા માતા-પિતાના મનમાં એક સામાન્ય સવાલ હોય છે કે બાળકને માતા-પિતાના રૂમથી અલગ કરીને તેના પોતાના રૂમમાં ક્યારે સુવાડવું જોઈએ? શું આ માટે કોઈ ચોક્કસ નિયમ કે યોગ્ય ઉંમર નક્કી છે? આજે આપણે આ જટીલ પ્રશ્નનો સરળ જવાબ જાણવાનો પ્રયાસ…
- ધર્મતેજ

ફોકસઃ આ મંદિરનાં ભગવાન વ્યાપારમાં ભાગીદાર બને છે!
કવિતા યાજ્ઞિક તનકી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરીસાંવરિયા સેઠ સે ક્યા છિપાવે, જિસકે હાથ સબકી ડોરી! ભગવાનની પ્રશંસામાં લખાયેલ આ પંક્તિઓ જે મંદિરના અધિપતિ દેવ માટે લખાઈ છે, આજે એ મંદિરની વાત કરવી છે. એ મંદિર છે…
- ધર્મતેજ

ભજનનો પ્રસાદઃ વેલનાથની વ્યક્તિમત્તાને આલેખતું ચરિત્રાત્મક ભજન
ડૉ. બળવંત જાની ભજનોમાં ચરિત્રાત્મક ભજનોનો ઘણો, મોટો ભાગ છે. ચરિત્રાત્મક ભજનો પરંપરામાં સતત વહેતાં રહેતાં હોવાને કારણે એને એક રીતે ઐતિહાસિક દસ્તાવેજી વિગતોનો ભંડાર પણ કહી શકાય. પરંપરામાં વહેતું થયેલું ભજન મૂળ ચરિત્રના સમય પછી તુરતના જ સમયમાં વહેતું…
- ધર્મતેજ

અલખનો ઓટલોઃ પરબ ધામના લોકસેવક મહાત્મા સંત દેવીદાસજી…
ડૉ. નિરંજન રાજ્યગુરુ ગીતા જયંતીના આજના પાવન દિવસે જેમણે લોકસેવા અને કર્મયોગ દ્વારા સમગ્ર જગતને ‘માનવમાત્ર એક સમાનનો સંદેશો આપેલો એવા, અત્યારની પરબવાવડી/પરબધામ (તા. ભેસાણ, જિ. જુનાગઢ)ની પ્રસિદ્ધ જગ્યાના સ્થાપક સંત કવિ સંત દેવીદાસજી અને એમની પરંપરાનો પરિચય આપવો છે.…
- ધર્મતેજ

અલૌકિક દર્શનઃ ભક્ત માટે આતુર બને તે જ આ આતુરતા હશે?
ભાણદેવ ઘોર અંધારી રાત્રિ છે. સૂમસામ શાંતિ છે. દ્વારકાવાસીઓ પ્રભુની છત્રછાયા હેઠળ નિરાંતે નિદ્રાધીન છે, પરંતુ પ્રભુની નિદ્રા આજે આટલી વહેલી ઊડી ગઈ છે.‘દારૂક!’ પ્રભુએ બૂમ પાડી.‘જી, પ્રભુ!’ દારૂક સફાળો બેઠો થઈ ગયો.‘રથ તૈયાર કર!’ દારૂક કાંઈક બેબાકળો અને કાંઈક…
- નેશનલ

પાકિસ્તાનના પેશાવરમાં FC મુખ્યાલય પર આતંકી હુમલો…
પાકિસ્તાનના પેશાવર શહેરમાં સોમવારની સવારે આતંકવાદી હુમલો થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. અર્ધસૈનિક દળ, ફેડરલ કૉન્સ્ટેબલરી (FC) ના મુખ્યાલયને કેટલાક સશસ્ત્ર બંદૂકધારીઓએ નિશાન બનાવ્યું હતું. મીડિયા અહેવાલ મુજબ, ગોળીબારના અવાજની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા દળોનો મોટો કાફલો…
- અમદાવાદ

ચંડોળા તળાવ બાદ ઈસનપુર તળાવમાં મેગા ડિમોલિશન, ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરાઈ કાર્યવાહી…
અમદાવાદ: AMC દ્વારા શહેરના તળાવોની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ચંડોળા તળાવ ખાતેના ઐતિહાસિક ડિમોલિશન બાદ, હવે પૂર્વ વિસ્તારના ઈસનપુર તળાવ પરનું દબાણ દૂર કરવાની મેગા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઈસનપુર તળાવની…
- ધર્મતેજ

માનસ મંથનઃ આપણી ધરતીનું પર્યાવરણ પ્રદૂષિત ન થાય તે જોવાની આપણા સૌની ફરજ છે…
મોરારિબાપુ રામાયણમાં માનવશરીરનો બહુ મહિમા ગાયો છે. ભગવાન રામને મનુષ્યશરીર એટલું બધું પ્રિય કે રાવણને બીજું રૂપ લઈ મારી શકતા હોત પણ વિપ્ર ધેનુ સુર સંત હિત, લીન્હ મનુજ અવતાર… ઈશ્વરે મનુષ્ય શરીરમાં આવવાનું નક્કી કર્યું છે, એ ઈશ્વર દ્વારા…









