- આમચી મુંબઈ

‘રાજ’ મજબૂરી કે જરુરિયાતઃ હવે ઉદ્ધવ ઠાકરે સામે રાજકીય અસ્તિત્વ ટકાવવાનો પડકાર?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી હવે 74,000 કરોડ રૂપિયાના બજેટવાળી BMC ચૂંટણીનો વારો છે. અનામત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ પક્ષોએ BMC ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. 1996થી બીએમસી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાના હાથમાં છે. હવે, ઉદ્ધવ ઠાકરે…
- મનોરંજન

ધર્મેન્દ્ર માટે 1987નું વર્ષ નસીબદાર રહ્યું હતું, કારણ શું હતું?
બોલીવુડના હી-મેન ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની વયે નિધન. તેમની કારકિર્દીમાં ૧૯૮૭નું વર્ષ સૌથી ભાગ્યશાળી રહ્યું હતું, જ્યારે તેમની સાત ફિલ્મો સતત હિટ રહી હતી.બોલીવુડના હી-મેન ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની વયે નિધન. તેમની કારકિર્દીમાં ૧૯૮૭નું વર્ષ સૌથી ભાગ્યશાળી રહ્યું હતું, જ્યારે તેમની સાત…
- આમચી મુંબઈ

દેવેન્દ્ર ફડણવીસે ‘પીકે’એ પર નિશાન સાધ્યું અને ગઠબંધન રાજનીતિનું મહત્વ સમજાવ્યું…
મુંબઈઃ હાલમાં જ બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે ત્યારે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલી વાર લડનાર પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીને ચૂંટણી પરિણામો જાહેર થયા પછી કારમી હારનો સામનો કરવો પડ્યો, જ્યાં તેના ઘણા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે ત્યારે…
- Live News

અલવિદાઃ ‘હી-મેન’
બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન. ‘હી-મેન’થી જાણીતા ધર્મેન્દ્રના નિધનથી બોલીવુડમાં શોકની લહેર પ્રસરી. દિગ્ગજ કલાકારોની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ.
- ધર્મતેજ

વિશેષઃ અધ્યાત્મમાં આંતરિક ઊર્જાનું અદ્ભુત વિજ્ઞાન
રાજેશ યાજ્ઞિક આધુનિક વિજ્ઞાન જેને વિદ્યુત કહે છે, તેને જ ભારતીય અધ્યાત્મ ઊર્જા અથવા પ્રાણ કહે છે. સરળ સ્પર્શ પણ શારીરિક વિદ્યુતના આંશિક વિનિમયનું કારણ બને છે. સ્પર્શ, સ્નેહ, હાથ મિલાવવા, આલિંગન વગેરે દ્વારા અનુભવાતા સ્પંદનો વિદ્યુત આવેગના વિનિમયનું પરિણામ…
- નેશનલ

દિલ્હી એરપોર્ટ પર એર અફઘાનિસ્તાનની ફ્લાઇટ ખોટા રન-વે પર ઉતરી, ATCએ ગણાવ્યો ‘ચમત્કારિક બચાવ’
નવી દિલ્હી: ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર મોટી હવાઈ દુર્ઘટના ટળી ગઈ. કાબૂલથી આવી રહેલી ફ્લાઇટ ભૂલથી રનવે પર લેન્ડ કરી હતી, જેનો ઉપયોગ માત્ર વિમાનોના ટેક-ઓફ માટે થાય છે. એર અફઘાનિસ્તાન એરલાઇન્સની ફ્લાઇટ નંબર FG 311 ખોટા રનવે…
- ધર્મતેજ

ગીતા મહિમાઃ તપનો ઉદ્દેશ્ય
સારંગપ્રીત શારીરિક અને માનસિક તપની રૂપરેખા બાંધ્યા પછી હવે ભગવાન કૃષ્ણ તપના મૂળભૂત ઉદ્દેશ્યને સ્પષ્ટ કરે છે. તપ એટલે ઇન્દ્રિયોના આહારને રોકીને ઇન્દ્રિયોને આત્મસન્મુખ કરવી! ‘તપ’ એ શબ્દમાં માત્ર વ્રત કે ત્યાગ જ છુપાયેલો નથી, પરંતુ સંયમ, શિસ્ત, આત્મવિશ્વાસ અને…
- ધર્મતેજ

ચિંતનઃ સવિકલ્પ-નિર્વિકલ્પ-ધર્મમેઘ
હેમુ ભીખુ યોગની જેમ સમાધિ વિશે પણ જાતજાતની વાતો થતી હોય છે, પ્રયોગો પણ થતાં હોય છે, પરંતુ યોગમાં જેટલી ભ્રમણા સ્થાપિત થઈ ગઈ છે તેની સરખામણીમાં સમાધિ હજુ પણ અપ્રદૂષિત ઘટના છે તેમ કહી શકાય. સમાધિ શબ્દ સમ અને…
- ધર્મતેજ

આચમનઃ હિન્દના મહાન સંત રામકૃષ્ણ પરમહંસ
અનવર વલિયાણી ‘હૃદયની સચ્ચાઈથી આંસુ સારે એને જ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. જે જ્ઞાન મનને ચોખ્ખું કરે છે એ જ જ્ઞાન છે. બાકી તો અજ્ઞાન છે.’ આ શુભાષિત ભારતના યશસ્વી સંત રામકૃષ્ણ પરમહંસના છે. રામકૃષ્ણ પરમહંસનો જન્મ 1836માં બંગાળના હુગલી…
- સ્પેશિયલ ફિચર્સ

મતદાર યાદી અપડેટના નામે નવું કૌભાંડ! ‘SIR ફોર્મ’ સ્કેમથી બચવા માટે શું કરશો?
દેશમાં મતદાર યાદી અપડેટ કરવાની સત્તાવાર કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે સાઈબર ફ્રોડ કરનાર લોકો આ મતદાર યાદી અપડેટની પ્રક્રિયાને પોતાનું હથિયાર બનાવી રહ્યા છે. ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડને ‘SIR ફોર્મ…









