- સ્પેશિયલ ફિચર્સ

તુલસી વિવાહમાં તમારા તુલસીના છોડને કેવી રીતે સજાવશો? જાણો સંપૂર્ણ પૂજા વિધિ…
Tulsi Vivah Pooja: હિન્દુ ધર્મમાં તુલસી વિવાહ એક ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ વિધિ છે. દેવઊઠી અગિયારસથી લઈને કારતક મહિનાની પૂનમ સુધી ગમે ત્યારે તુલસી વિવાહનું આયોજન કરી શકાય છે. સામાન્ય રીતે કારતક સુદ બારસથી તુલસી વિવાહના આયોજનની શરૂઆત થઈ…
- મનોરંજન

પિતા નેતા અને દીકરો બન્યો અભિનેતા: આ સ્વતંત્રતા સેનાની સામે ચૂંટણી લડ્યા હતા શાહરૂખ ખાનના પિતા…
મુંબઈ: બોલિવૂડના બાદશાહ અને કિંગ ખાન કહેવાતા શાહરૂખ ખાનનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે, જેમણે પોતાની મહેનતથી ફિલ્મ જગતમાં આગવું સ્થાન બનાવ્યું છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે શાહરૂખ ખાનના પિતા, મીર તાજ મોહમ્મદ ખાન, એક ઉચ્ચ શિક્ષિત…
- મનોરંજન

અમે શાહરૂખને ‘હેપ્પી બર્થ ડે ટૂ યુ’ કહેવા માંગીએ છીએ: ‘મન્નત’ની બહાર કોલકાતાથી લઈને દુબઈથી આવેલા ચાહકોનો મેળાવડો…
મુંબઈ: શાહરૂખ ખાનના નામથી આજે કોઈ અજાણ નથી. બોલિવૂડના ઇતિહાસમાં શાહરૂખ ખાનનું નામ સુવર્ણ અક્ષરે લખાઈ ચૂક્યું છે. 2 નવેમ્બર 1965ના રોજ જન્મેલ આ અભિનેતા આજે 60 વર્ષનો થઈ ગયો છે. બહોળો ચાહક વર્ગ ધરાવતા આ અભિનેતાના ઘરની બહાર દર…
- ઇન્ટરનેશનલ

4 ઉંદર, 3 અવકાશયાત્રી સાથે સ્પેસમાં પહોંચ્યા: ચીને સર્જ્યો અનોખો રેકોર્ડ
નવી દિલ્હી: અંતરિક્ષ કાર્યક્રમોમાં ચીને વધુ એક સિદ્ધિ મેળવી છે. ચીનનું માનવસહિત અવકાશયાન “શેનઝોઉ-21” ત્રણ અવકાશયાત્રીઓ અને એક ખાસ પેલોડ તરીકે ચાર ઉંદરોને લઈને અવકાશ મથક પર સફળતાપૂર્વક પહોંચી ગયું છે. આજે ચીને જાહેરાત કરી કે, તેમનું અવકાશયાન દેશના અવકાશ…
- વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ વાંસનાં તરતાં મકાનનો નમૂનો-વિયેતનામ…
હેમંત વાળા એચએન્ડપી આર્કિટેક્ટ્સ દ્વારા વિયેતનામમાં બનાવાયેલા આ નમૂનાના બે ઘર છે, જે વર્ષ 2022માં તૈયાર થયાં હતાં. અહીંનો પ્રથમ નમૂનો 36 ચોરસ મીટર વિસ્તારનો જ્યારે બીજો નમૂનો તેનાથી મોટો 48 ચોરસ મીટર વિસ્તારનો છે. આમાંનું નાનું 36 ચોરસ મીટરના…
- નેશનલ

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમના કાશી બુગ્ગા મંદિરમાં થઈ નાસભાગ: 9 ભક્તોના કરુણ મોત, અનેક લોકો ગંભીર ઈજાગ્રસ્ત
શ્રીકાકુલમ: વર્ષ 2025માં અનેક નાસભાગની અનેક દુર્ઘટનાઓ ઘટી છે. આ દુર્ઘટનામાં વધુ એક ઘટનાનો આજે ઉમેરો થયો છે. આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં શનિવારે એક અત્યંત દુ:ખદ ઘટના બની હતી, જ્યારે કાશી બુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ મચી જતાં ઓછામાં ઓછા નવ…
- નેશનલ

ડાયપર પહેરવાથી બાળકની કિડનીને નુકસાન થાય છે? જાણો આ દાવા પાછળનું સત્ય
Kidney damage from diapers: આજના આધુનિક યુગમાં ડાયપર (Diapers) બાળ સંભાળનો એક અવશ્યક ભાગ બની ગયા છે, જે માતાપિતાને ઘણી સુવિધા આપે છે. જોકે, સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ પોતે ડૉક્ટર હોવાનો દાવો…
વિક્રમ સંવંત 2082માં કેવો રહેશે લગ્નગાળો? જાણો લગ્નના શુભ મુહૂર્ત
Lagna Shubh Muhurt: હિંદુ કેલેન્ડર મુજબ વિક્રમ સંવંત 2082 શરૂ થઈ ચૂક્યું છે. કારતક સુદ 11 એટલે કે દેવઉઠી અગિયારસથી શુભ પ્રસંગોની શરૂઆત થઈ જશે. સામાન્ય રીતે તુલસી વિવાહ બાદ લગ્ન જેવા શુભ પ્રસંગોની શરૂઆત થાય છે. જેથી નવા વર્ષ…
- ગીર સોમનાથ

ઊના-ગીરગઢડામાં ‘લીલો દુષ્કાળ’: રાવલ ડેમના ત્રણ દરવાજા ખોલાતા જળબંબાકાર, 16 ગામો અસરગ્રસ્ત
ઊના/ગીરગઢડા: ગીર સોમનાથ જિલ્લાના ઊના અને ગીરગઢડા તાલુકામાં મેઘરાજાએ અર્ધી સદીનો વરસાદ વરસાવતાં ‘લીલા દુષ્કાળ’ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતો પહેલાથી જ પરેશાન હતા ત્યાં હવે રાવલ ડેમ માંથી પાણી છોડવાના કારણે કૃત્રિમ આફત આવી હોય તેવી…








