- આપણું ગુજરાત

અયોધ્યાના રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં બનેલ ધર્મ ધજા…
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણકાર્યમાં આજે એક ઐતિહાસિક અને પવિત્ર ક્ષણ ઉમેરાવા જઈ રહ્યો છે. નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યો હતા, પરંતુ હવે શિખર સહિત સમગ્ર…
- નેશનલ

ઇથિયોપિયા જ્વાળામુખીની રાખ દિલ્હી પહોંચી, એર ટ્રાવેલ પર વર્તાઈ ગંભીર અસર…
નવી દિલ્હી: સોમવારે મોડી રાત્રે ઇથિયોપિયાના હાયલી ગુબ્બી જ્વાળામુખીના ભયાનક વિસ્ફોટથી ઊઠેલી રાખ ભારતમાં પણ વિખેરાઈ છે. હવામાન નિષ્ણાતો દ્વારા આ વાદળ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. લાલ સાગર પાર કરીને આ રાખના ગોટેગોટા 130 કિલોમીટર પ્રતિ કલાકની…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તીઃ કપાલભાતિ એક શોધનકર્મ હોવા છતાં એનું આધ્યાત્મિક મૂલ્ય ઘણું છે…
ભાણદેવ (ગતાંકથી ચાલુ) કપાલભાતિમાં રેચક દરમિયાન ઝડપથી બહાર આવતી હવા નાકની દીવાલ સાથે ઘસાતાં એક પ્રકારનો અવાજ થશે, પરંતુ પૂરકમાં આવો અવાજ નહિવત્ થશે. કપાલભાતિમાં એક રેચક-પૂરકમાં આશરે 1/2 સેકંડ લાગશે. રેચક કરતાં પૂરકમાં ત્રણ ગણો સમય લાગશે. એટલે કે…
- તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસઃ તમને પણ લાગે છે શિયાળામાં વીજળીનો ઝટકો? ….તો આટલું જાણી લો…
રાજેશ યાજ્ઞિક શિયાળો ધીમે પગલે આવી પહોંચ્યો છે. વાતાવરણ ઠંડું અને સૂકું બની રહ્યું છે. જેમજેમ આબોહવામાં આ ફેરફાર થાય કે ઘણાને ધાતુની વસ્તુ કે અન્ય વ્યક્તિઓના સંસર્ગમાં આવતાં જ અચાનક વીજળીનો ઝટકો લાગે તેવો અનુભવ થાય છે. કેટલાકને આવો…
- તરોતાઝા

વીમા સુરક્ષાકવચઃ આરોગ્ય વીમામાં મળતા વેલનેસ બેનિફિટ કઈ રીતે ઉપયોગી?
નિશા સંઘવી આરોગ્ય વીમા કંપનીઓ હવે ગ્રાહકોને વેલનેસ બેનિફિટ આપવામાં પોતાનો પણ બેનિફિટ હોવાનું સમજી ગઈ છે. જો એમના ગ્રાહકો એટલે કે વીમાધારકો ઓછા બીમાર પડશે તો એમનો હોસ્પિટલાઇઝેશનનો ખર્ચ પણ ઓછો આવશે અને કંપનીએ મેડિક્લેમ ચૂકવવો નહીં પડે. આથી…
- તરોતાઝા

મારું પોતાનું અર્થતંત્રઃ પૈસા ને લક્ષ્મી વચ્ચેનો તફાવત…
ગૌરવ મશરૂવાળા મા લક્ષ્મીના ઉપાસક હોવું અને પૈસાદાર હોવું એ બન્નેમાં ફરક છે. લક્ષ્મીદેવી પોતાની સાથે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે, જ્યારે પૈસો વ્યાધિ નોતરે છે. લક્ષ્મીના ઉપાસક હોવું એ તો ગર્વ લેવા જેવી વાત છે. સાત્ત્વિક રીતે કમાયેલી…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ભારત બેસી રહે ને સિંધ ખોળામાં આવીને ના પડે…
ભરત ભારદ્વાજ ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સિંધ અંગે કરેલા નિવેદનથી પાકિસ્તાન ઉકળ્યું છે. રાજનાથ સિંહે રવિવારે દિલ્હીમાં કહેલું કે, આજે સિંધ ભારતનો ભાગ ભલે ના હોય પણ સિંધ અને ભારતની સભ્યતા એક જ છે તેથી સભ્યતાની રીતે સિંધ હંમેશાં…
- મનોરંજન

‘ગ્રીક ગોડ’થી લઈને ‘હી-મેન’ સુધીની ધર્મેન્દ્રની સફર કેવી રહી, જાણો ધરમપાજીના જીવનની A2Z વાતો…
નવી દિલ્હી: ધર્મેન્દ્રના નિધનથી હિન્દી સિનેમામાં એક યુગનો અંત આવ્યો. તેમના મોહક સ્મિત, એક્શન અને કોમિક ટાઇમિંગથી ભરપૂર 65 વર્ષની કારકિર્દીની અદભૂત રહી અને આ સફરમાં સંખ્યાબદ્ધ અને શાનદાર ફિલ્મો આપી. ધર્મેન્દ્રની ‘શોલે’, ‘ચુપકે ચુપકે’ અને ‘સત્યકામ’ વગેરે ફિલ્મોએ ચાહકોના…
- મનોરંજન

30 વર્ષ સુધી બોક્સ ઓફિસ પર રાજ કરવા છતાં ધર્મેન્દ્રને ‘સુપરસ્ટાર’ કેમ ગણવામાં ન આવ્યા?
નવી દિલ્હી: ધર્મેન્દ્રની વાત કરતી વખતે લોકો તેમને મળેલી જબરદસ્ત સફળતા ભૂલી જાય છે. એ યાદ રાખવું જરૂરી છે કે રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન અને જીતેન્દ્ર જેવા સુપરસ્ટાર્સ ધર્મેન્દ્ર સામે ટક્કર લેવા આવ્યા હતા. આ એક્ટરો ટોચ પર હતા ત્યારે…









