- ધર્મતેજ

આચમનઃ આદમી ને સાચા ઈન્સાન વચ્ચેની ભેદરેખાને સમજવાનો સમય…
અનવર વલિયાણી આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં ચીનના મહાન ફિલસુફ કન્ફયુસસે એક વાત સરસ કરી છે કે સંસ્કાર બે પ્રકારના છે:*એક અપાયેલા અને બીજા સ્વીકારાયેલા!-આમાં સ્વીકૃત સંસ્કરાનું મહત્ત્વ વધારે છે.-કારણ એ સંસ્કાર શિક્ષણ દ્વારા મળે છે, જન્મજાત નથી હોતા.-કન્ફયુસસ…
- ધર્મતેજ

અલખનો ઓટલોઃ અખંડ બ્રહ્મ કું ડાઘ ન લાગે…
ડૉ. નિરંજન રાજ્યગુરુ સંતોની શબ્દસાધના એ તદ્દન આગવો ઈલાકો છે. એમાં જ્યારે નાદ ઉપાસના ભળે છે ત્યારે એના ગાન દ્વારા ગૂઢ અધ્યાત્મ શબ્દાવલિ કોઈક કોઈક માટે પિંડગત-અપાર્થિવ-અલૌકિક અર્થાનુભૂતિ જરૂર કરાવે પણ એની માત્રા વ્યક્તિએ વ્યક્તિએ જુદી જુદી હોય. ભારતીય યોગસાધનાના…
- ધર્મતેજ

ફોકસઃ એક એવું મંદિર જેનું નામ જ ચમત્કાર છે!
કવિતા યાજ્ઞિક આપણા દેશમાં મંદિરોનું એક અનોખું વિશ્વ છે. મંદિરોમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. અર્થાત કે એ મૂર્તિઓ જીવંત બને છે. કદાચ આ જ કારણ છે કે મંદિરોનો જે સૂક્ષ્મ પ્રભાવ આપણા મન-મસ્તિષ્ક પર થાય છે તે ઘણીવાર શબ્દોમાં…
- ધર્મતેજ

ગીતા મહિમાઃ વિધિ ને વિજ્ઞાન
સારંગપ્રીત ગત અંકમાં વિધિ-વિધાનોમાં હેતુની શુદ્ધિ આવશ્યક કહીને હવે ભગવાન કૃષ્ણ દ્વારા કથિત તે વિધિવિધાનોમાં વૈજ્ઞાનિકતાને સમજીએ. ગીતામાં નિત્ય, નૈમિત્તિકાદિ કર્મોને અનિવાર્ય કહીને તેને ક્યારેય ન છોડવાની વાત કરી છે. પણ આવાં ‘ધાર્મિક કર્મો કે વિધિવિધાનની શી જરૂર ? વળી,…
- ધર્મતેજ

અલૌકિક દર્શનઃ આધ્યાત્મિક ખજાનાને ખોલવાની ચાવી છે કુંડલિની શક્તિ…
ભાણદેવ (ગતાંકથી ચાલુ)હવે આપણે જોઈએ કે યોગવિષયક શાસ્ત્રીય ગ્રંથોમાં પ્રાણાયામ વિશે શું કહેવામાં આવ્યું છે.(अ) योगसूत्र –तस्मिन् सति श्वासप्रश्वासयोर्गतिविच्छेद: प्राणायाम:| -योगसूत्र 2-49‘તેમાં (આસનમાં) સ્થિત થઈને શ્ર્વાસપ્રશ્ર્વાસની ગતિમાં વિચ્છેદ એટલે પ્રાણાયામ’ बाह्याभ्यन्तरस्तम्भवृत्ति: देशकाल संख्यामि परिदृष्टो दीर्घसूक्ष्म:| – योगसूत्र, २-५०‘(પ્રાણાયામ) બાહ્ય, આંતર…
- આમચી મુંબઈ

મુંબઈમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર!
મુંબઈઃ મુંબઈ, થાણે, નવી મુંબઈમાં ફરી આજે જોરદાર વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈ હવામાન વિભાગે પણ એલર્ટ જારી કર્યું છે. જો મુંબઈમાં સતત વરસાદ પડતો રહ્યો તો મુંબઈની લોકલ ટ્રેનસેવા…
- ધર્મતેજ

માનસ મંથનઃ રસ પડે તેવો એક પ્રશ્ન છે કે શું આપણાં ખરાબ કર્મો ભગવાનને અર્પણ કરાય?
મોરારિબાપુ કોઈપણ વ્યક્તિના મૂળમાં કર્મ છે. કર્મ વગર અહીં કોઈ વ્યક્તિ રહી શકતી નથી. ગઈકાલે આપણે ગીતાના સૂત્રની વાત કરેલી જેમાં ભગવાન એમ કહે છે કે મારે કોઈ કર્મ કરવાનું નથી, છતાં હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. આપણા જીવનના મૂળમાં…
- નેશનલ

NPCIના નવા નિયમો આજથી લાગુ, UPIથી સરળતાથી કરી શકશો મોટા ટ્રાન્ઝેક્શન…
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ UPI દ્વારા કરવામાં આવતા અમુક ખાસ પ્રકારના નાણાકીય વ્યવહારો માટે ટ્રાન્ઝેક્શન મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નવા નિયમો આજે એટલે કે 15 સપ્ટેમ્બર 2025થી લાગુ થઈ ચૂક્યા છે, જેના હેઠળ…
- મનોરંજન

શાહિદની નવી ફિલ્મનું નામ આખરે આ રાખ્યુ, જાણો ક્યારે થશે રીલીઝ…
મુંબઈ: બોલીવૂડ અભિનેતા શાહિદ કપૂર અને દિગ્દર્શક વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં પૂર્ણ થયું છે, અને હવે તેનું નામ અને રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર…
- T20 એશિયા કપ 2025

એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતે ધૂળ ચટાડી, કેપ્ટને પહેલગામના પીડિતો અને સૈનિકોને જીત કરી સમર્પિત…
એશિયા કપ 2025ની છઠ્ઠી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને શાનદાર જીત હાંસલ કરી છે. ભારતે આ મેચમાં શાનદાર બેટિંગ અને બોલિંગનું પ્રદર્શન કરીને પાકિસ્તાનને માત આપી. આ જીત ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે દેશના સશસ્ત્ર દળોને સમર્પિત…









