- નેશનલ
14 મહિનામાં કંગનાને રાજકારણથી મોહભંગ થયો કે શું, જાણો અનુભવો?
નવી દિલ્હી: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયનો પરચમ લહેરાવ્યા બાદ કંગના રનૌતે રાજકારણમાં ઝંપલાવ્યું અને તે હિમાચલના સંસદીય મતવિસ્તાર મંડીથી 2024ની લોકસભાની ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાઈ આવી છે. પોતાના સાંસદ તરીકેના 14 મહિનાના કાર્યકાળમાં કંગના રનૌતને ઘણા સારા-નરસા અનુભવ થયા છે.…
- આમચી મુંબઈ
વર્ધામાં ગાંધીજીના હેરિટેજ સ્ટ્રક્ચર્સનું નવનિર્માણ…
વર્ધા: મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા ત્રણ હેરિટેજ સ્ટ્રક્ચર્સને નવનિર્માણ માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ બાંધકામમાં એક મ્યુઝિયમ, પ્રાર્થના ખંડ અને પરિસરમાં કારીગરો માટે એક સંકુલનો સમાવેશ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ફોર રૂરલ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલ સાથેના યુદ્ધમાં 1,000 થી વધુ લોકોના મોતનો ઈરાનનો દાવો…
દુબઈઃ ઈરાનની સરકારે ઈઝરાયલ સાથેના યુદ્ધમાં ઓછામાં ઓછા ૧,૦૬૦ લોકોના મોત થયા હોવાનું જણાવીને ચેતવણી આપી છે કે આ આંકડો વધી શકે છે. ઈરાનના ફાઉન્ડેશન ઓફ માર્ટીયર્સ એન્ડ વેટરન્સ અફેર્સના વડા સઈદ ઓહાદીએ સોમવારે મોડી રાત્રે ઈરાની રાજ્ય ટેલિવિઝન પર…
- આમચી મુંબઈ
સાંગલીમાં IT નોકરી છોડી સેનામાં જોડાયેલા યુવાને તાલીમ વખતે જીવ ગુમાવ્યો…
સાંગલી: ભારતીય સૈન્યમાં જોડાવું એ ગર્વ અને ગૌરવની વાત છે. ગામડાના ઘણા છોકરાઓ આજે પણ લશ્કરી ગણવેશ પહેરી શકાય એ માટે દિવસ રાત મહેનત કરી ભરતી માટે તૈયારી કરે છે. જોકે, સૈન્યમાં લેફટનન્ટ પદ પર ભરતી થયેલા એક યુવાન સૈનિકના…
- નેશનલ
હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર: 7 જિલ્લામાં પૂરનો ખતરો, 225 રસ્તાઓ બંધ
શિમલાઃ હિમાચલ પ્રદેશના અનેક હિસ્સાઓમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી, સ્થાનિક હવામાન વિભાગે મંગળવારે આગામી 24 કલાકમાં સાત જિલ્લાઓના કેટલાક ભાગોમાં અચાનક પૂરની ચેતવણી આપી હતી. આ જિલ્લાઓમાં ચંબા, કાંગડા, મંડી, કુલ્લુ, શિમલા, સોલન અને સિરમૌરનો સમાવેશ થાય છે. હવામાન…
- મનોરંજન
હંમેશા ડાયેટ પર રહેતી કેટરિના કૈફને પરાઠા કેમ ખાવા પડ્યા?
મુંબઈઃ કેટરિના કૈફ ઘણીવાર તેની સુંદરતા અને ફિટનેસ માટે હેડલાઇન્સમાં રહે છે. તેણે સ્વસ્થ આહાર અને સ્વસ્થ જીવનશૈલીથી પોતાના ફિગરને જાળવી રાખ્યું છે, પરંતુ હંમેશાં ઓઈલી ફૂડ લેવાનું ટાળતી આ અભિનેત્રીએ અચાનક પોતાના આહારમાં પરાઠા કેવી રીતે સામેલ કર્યા? કેટરિના…
- ઇન્ટરનેશનલ
ભગવાન રામના જન્મસ્થળ અંગે નેપાળના PM ઓલીનો બફાટ: શું છે દાવા પાછળનું સત્ય?
કાઠમાંડુ: હિંદુ સનાતન ધર્મના પુસ્તકોના પુરાવાઓના આધારે 2019માં સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના નિર્ણયમાં સ્વીકાર કર્યું હતું કે અયોધ્યા જ ભગવાન રામનું જન્મ સ્થાન છે. પરંતુ નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ ભગવાન રામના જન્મસ્થળને લઈને ફરી એકવાર બફાટ…
- મનોરંજન
આ વર્ષે સંજુ બાબાનો રહેશે દબદબો: બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા આવી રહી છે 4 મોટી ફિલ્મો!
મુંબઈઃ નેવુંના દાયકાના દિગ્ગજ ફિલ્મ અભિનેતા અને નરગીસ અને સુનિલ દત્તના દીકરા સંજય દત્તને કોઈ પરિચયની જરૂર નથી. હાલમાં સંજુ બાબા બોલીવુડ અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં સતત સક્રિય છે અને એક પછી એક ફિલ્મો કરીને દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે.…
- આમચી મુંબઈ
નવી મુંબઈ એરપોર્ટનું ઉદ્ધાટન ફરી લટ્ક્યું, જાણો નવી ડેડલાઈન?
મુંબઈઃ છેલ્લા કેટલાક મહિનાથી નવી મુંબઈ એરપોર્ટનું ઉદ્ધાટન કરવા માટે પ્રશાસન કમર કસી રહ્યું છે, જે વારંવાર નવી ડેડલાઈન જાહેર કર્યા પછી હવે એરપોર્ટના ઉદ્ધાટનનું કામ લટકી ગયું છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લગભગ ૯૫ ટકા બાંધકામ કાર્ય પૂર્ણ થયું…