- ધર્મતેજ
વિશેષ : વિજ્ઞાનને પણ ધર્મના વિશેષ જ્ઞાનનો પરચો મળી રહ્યો છે!
-રાજેશ યાજ્ઞિક ભારતીય ગ્રંથોમાં શરીરની અંદર પ્રાણ સંસ્થાના અસ્તિત્વનું જ નહીં, પરંતુ તેના ગુણો, ગુણધર્મો, પ્રવૃત્તિઓ, અસરો વગેરેનું પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ માન્યતાને લાંબા સમય સુધી સ્થૂળ વિજ્ઞાન દ્વારા નકારી કાઢવામાં આવી હતી, પરંતુ જેમ જેમ શરીરવિજ્ઞાનનું…
- ધર્મતેજ
ચિંતન: શરીર ને આત્માનું સમીકરણ
-હેમુ ભીખુ કહેવાય છે કે શરીર એ આત્માનું મંદિર છે. આ ધારણાં ત્યાં સુધી જ સાચી કે જ્યાં સુધી આત્માને ઈશ્વર માની તે પ્રમાણેનો વ્યવહાર કરવામાં આવે. વાસ્તવિકતા જોતાં તો એમ જણાય છે કે શરીર વિશેની સમજ માટે ઘણી સંભાવનાઓ…
- રાશિફળ
આજનું રાશિફળ (16-06-25): આ પાંચ રાશિના જાતકો પર આજે થશે ધનની વર્ષા, જાણો તમારી તો રાશિ નથી?
રાશિના જાતકો માટે આજનો દિવસે આવકમાં વધારો થવાનો સંકેત આપી રહ્યો છે. આજે નવા ઘર માટે કામ કરવું પણ લાભદાયી રહેશે. જો તમે કોઈ સમસ્યાથી લાંબા સમયથી પરેશાન છો તો તેનાથી છૂટકારો મળી શકે છે. નાણાકીય વ્યવહારો માટે આજે ખાસ…
- નેશનલ
પ્લેન ક્રેશ પછી એર ઇન્ડિયાએ ફ્લાઇટનો ‘એ’ નંબર બદલ્યો
નવી દિલ્હી/અમદાવાદઃ અમાદવાદમાં ડ્રીમલાઈનર 171ના અકસ્માત પછી એર ઈન્ડિયા હરકતમાં આવી ગયું છે, જેમાં ડીજીસીએથી લઈને ભારત સરકારે પણ એવિયેશન ક્ષેત્રમાં પ્રવાસીઓની સુરક્ષામાં પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે, ત્યારે એર ઈન્ડિયાએ અકસ્માતગ્રસ્ત ફ્લાઈટનો નંબર પણ હવે બંધ કર્યો છે. દુર્ઘટનાને…
- નેશનલ
કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ: પિતા બન્યાના 6 મહિનામાં પાયલટનું મૃત્યુ, કોણ છે?
કેદારનાથ: એક તરફ દેશ અમદાવાદ વિમાન દુર્ઘટનાને ભૂલાવી શક્યો નથી, ત્યાં બીજી તરફ ત્રણ દિવસ બાદ કેદારનાથ ધામ પાસેના ગૌરીકુંડના જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટના આજે સર્જાઈ હતી. હેલિકોપ્ટરમાં પાયલટ સહિત કુલ સાત લોકો યાત્રા કરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં સાતેય લોકોનું…
- નેશનલ
જાણો ધોરણ છથી લઈ લેફ્ટનન્ટ બનવા સુધીની આ મિત્રતાની અનોખી સફર
દેહરાદૂન: સામાન્ય રીતે ફિલ્મો કે વેબ સિરિઝમાં મિત્ર છેલ્લે સુધી સાથ નિભાવતા હોય તેવી મીસાલો જોવા મળતી હોય છે. જ્યારે મણીપુરમાં આવી જ એક મિત્રતાની મીસાલ જોવા મળી છે. ઇન્ડિયન મિલિટરી એકેડેમી (IMA)માં શનિવારે એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી, જ્યાં…
- ઇન્ટરનેશનલ
સાઉદી અરેબિયાએ 14 દેશ પરથી વિઝા પ્રતિબંધ હટાવ્યો: ભારતને થશે મોટો ફાયદો!
રિયાધ: હજ 2025ની સમાપ્તિ થઈ ચૂકી છે ત્યારે અગાઉ સાઉદી અરબ સરકારે ભારત સહિત 14 દેશ પર બ્લોક વર્ક વિઝા હંગામી પ્રતિબંધ લગાવ્યો હતો, જે હવે આ યાત્રા પૂર્ણ થયા બાદ તેને પરત ખેંચી લેવામાં આવ્યો છે. સાઉદીના માનવ સંસાધન…
- સ્પેશિયલ ફિચર્સ
જાણો, શું છે ગૂગલનું સર્ચ એન્જિન ઓડિયો ઓવરવ્યૂ ફીચર
અમદાવાદ: દેશ સહિત દુનિયા ટેકનોલોજીના વિકાસની હરણફાળ ભરી છે. આજના સમયમાં કોઈ પણ વસ્તુ આંગળીના ટેરવા પર મળી આવે છે. એમાં પણ AIના આવ્યા બાદ માહિતી મેળવવી ખુબ જ સરળ બની છે. ત્યારે ગૂગલે તેના સર્ચ એન્જિનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો…
- ઉત્સવ
ફોકસ : સૌંદર્ય પ્રસાધનથી પૃથ્વી પર ઠલવાય છે કચરો…
-લોકમિત્ર અલગ અલગ પ્રકારનાં સૌંદર્ય પ્રસાધનો આપણને વધારે સારા દેખાડે છે, પરંતુ આ જ સૌંદર્ય ઉદ્યોગથી વધતો કચરો આજની તારીખમાં પણ પર્યાવરણ માટે ભયનું કારણ બની ગયો છે. બાથરૂમના કેબિનેટમાં રાખેલા અલગ અલગ ટાઈપના શેમ્પૂ, મોઈસ્ચરાઈઝર અને બીજા બ્યૂટી પ્રોડકટ્સ…
- રાજકોટ
વિજય રૂપાણીના DNA મેચ થયા, રાજકોટમાં કરવામાં આવશે અંતિમસંસ્કાર…
અમદાવાદ: મેધાણી નગર ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. જોકે આ વિમાનમાં 242 મુસાફરો યાત્રા કરી રહ્યા હતા. જે પૈકી એક યાત્રીનો સદનસીબે બચાવ થયો હતો. આ સિવાય બાકીના 241 યાત્રીઓના…