- ઇન્ટરનેશનલ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: 10,000 ભારતીય પર ખતરો, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ!
તહેરાનઃ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાર દિવસથી ચાલતો લશ્કરી સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. આ યુદ્ધમાં ઈરાનમાં 224 અને ઈઝરાયલમાં 15 લોકોના મોત થયા છે. આ સંઘર્ષે વૈશ્વિક ચિંતા ઉભી કરી છે અને ઈરાનમાં રહેતા લગભગ 10,000 ભારતીયો, ખાસ કરીને…
- સ્પોર્ટસ
જુનિયર ક્રિકેટને લઇને બીસીસીઆઇનો મોટો નિર્ણય, આ ટેસ્ટ કરાવવો પડશે
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ એક મહત્વપૂર્ણ પગલુ ભરતા જુનિયર સ્તરે ખેલાડીઓ માટે વધારાના બોન ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે જેથી એ સુનિશ્વિત કરી શકાય કે કોઇ પણ ખેલાડી વધારાની સીઝન રમવાથી ચૂકી ન જાય. હાલના ધોરણો…
- ઇન્ટરનેશનલ
ઈરાન-ઇઝરાયલ તણાવ: ઈરાન NPTમાંથી બહાર નીકળશે?
મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે 16 જૂનના રોજ જણાવ્યું કે ઈરાનની સંસદ પરમાણુ અપ્રસાર સંધિ (NPT)માંથી બહાર નીકળવા માટે બિલ તૈયાર કરી રહી છે. જોકે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘઈએ સ્પષ્ટ કર્યું…
- ધર્મતેજ
ગીતા મહિમા : હૃદયની વિશાળતા દરિયા જેવી હોય એવા માણસનો આ જગતમાં કોઈ શત્રુ હોતો નથી
સારંગપ્રીત ગત અંકમાં અચપલતાને દૈવી ગુણોમાં સ્થાન આપીને હવે ભગવાન કૃષ્ણ મૃદુતાને સમજાવી રહ્યા છે. ગીતાએ જાણે જીવપ્રાણીમાત્ર માટે કરુણાની ગંગા રેલાવી છે. આ ગુણ હૃદયની વિશાળતાને બતાવે છે. હૃદયની વિશાળતા દરિયા જેવી હોય એવા માણસનો આ જગતમાં કોઈ શત્રુ…
- ધર્મતેજ
અલૌકિક દર્શન : અવતાર કામક્રોધાદિ આવેગને આધીન હોતો નથી
ભાણદેવ (ગતાંકથી ચાલુ) અવતારની લાક્ષણિકતાઓ:અવતારની હયાતીમાં અવતારને સમજવાનું, તેને ઓળખવાનું અને તેને સ્વીકારવાનું કાર્ય અતિ કઠિન છે. પ્રગટ પરમેશ્ર્વરનો મહિમા સમજાય તો અતિ મૂલ્યવાન છે, પરંતુ તેને સમજવો અને સ્વીકારવો કઠિન છે. માનવ-સ્વરૂપે આવેલા ભગવાનને કોણ જાણી શકે? सोई जानई…
- ધર્મતેજ
માનસ મંથન : તમારું બ્રહ્મચર્ય, સત્ય, અસ્તેય ને અપરિગ્રહ આ બધામાં અહિંસાનું મંગલાચરણ લગાડવું પડશે
મોરારિબાપુ એક જિજ્ઞાસા છે. અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદી છે, એમાં અહિંસાને જ પ્રથમ સ્થાન કેમ આપ્યું છે? અહિંસાને જ પરમ ધર્મ કેમ ગણી છે? કોઈપણ ક્રિયા-સત્ય,બ્રહ્મચર્ય આદી હિંસક હોય તો પાપ થઈ જાય છે. તમારો અપરિગ્રહ પણ હિંસક હોય તો…
- ધર્મતેજ
મનન : સાગરના પાણીનું બિંદુ ને સાગર…
-હેમંત વાળા કહેવાય છે કે જેમ સાગરના પાણીના બિંદુમાં સાગરના પાણીની દરેક ખાસિયત હોય છે તેમ આત્મામાં પરમાત્માની દરેક ખાસિયત હોય. પરમાત્મા સાગર છે તો આત્મા તે સાગરના પાણીનું બિંદુ છે. પરમાત્મા જો વિશાળ રણ હોય તો આત્મા તે રણનું…
- ધર્મતેજ
આચમન : કોમી એકતાના પ્રતીક: ચોમાસાથી દિવાળી સુધી ઉત્સવોની વણઝાર
અનવર વલિયાણી આપણો ભારત દેશ વિવિધ ધર્મો, સંપ્રદાયો અને એમાં બોલાતી અનેક ભાષાઓના ગુલદસ્તા સમાન દેશ છે. દુનિયામાં આ એક જ દેશ છે જ્યાં સૌ સમાન ધોરણે રહે છે. ભાઈચારાના દેશ તરીકે ખ્યાતિ પામ્યો છે. આપણા ઉત્સવો આનંદ, ઉલ્લાસ ઉપરાંત…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ઈઝરાયલ-ઈરાન યુદ્ધ લાંબું ચાલે તો હાલત બગડી જાય
-ભરત ભારદ્વાજ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પત્યું નથી ત્યાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે જંગનો નવો મોરચો ખૂલી ગયો છે. શુક્રવારે સવારે ઇઝરાયલે ઇરાનના પરમાણુ અને અન્ય લશ્કરી ઠેકાણાઓ પર હલ્લાબોલ કરીને આર્મી ચીફ સહિતના બે ટોચના ઈરાની લશ્કરી અધિકારીઓ…
- ધર્મતેજ
વિશેષ : વિજ્ઞાનને પણ ધર્મના વિશેષ જ્ઞાનનો પરચો મળી રહ્યો છે!
-રાજેશ યાજ્ઞિક ભારતીય ગ્રંથોમાં શરીરની અંદર પ્રાણ સંસ્થાના અસ્તિત્વનું જ નહીં, પરંતુ તેના ગુણો, ગુણધર્મો, પ્રવૃત્તિઓ, અસરો વગેરેનું પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ માન્યતાને લાંબા સમય સુધી સ્થૂળ વિજ્ઞાન દ્વારા નકારી કાઢવામાં આવી હતી, પરંતુ જેમ જેમ શરીરવિજ્ઞાનનું…