- ધર્મતેજ
અલખનો ઓટલોઃ નરસિંહ મહેતા ને મીરાંનાં પદોમાં વ્યક્ત થતી શ્રી કૃષ્ણ ભક્તિ
ડૉ. નિરંજન રાજ્યગુરુ ગુજરાતી ભાષાને પોતાની કાવ્ય રચનાઓથી ભવ્યતા અર્પનારા સંત-ભક્ત કવિ નરસિંહ મહેતાએ ગાયું છે :‘ભૂતળ ભક્તિ પદારથ મોટું બહ્મલોકમાં નાંહી રે…’ આ ધરતી, આ પૃથ્વી,આ ભૂતલ ઉપરનો સૌથી મોટો છતાં સૌને સુલભ એવો પદાર્થ એ માત્ર ભક્તિતત્ત્વ છે,…
- ધર્મતેજ
ગીતા મહિમાઃ શાસ્ત્ર-મહિમા
સારંગપ્રીત ગત અંકમાં લોભની વિભીષિકા વર્ણવીને હવે ભગવાન કૃષ્ણ શાસ્ત્રોનો મહિમા કહીને સોળમાં અધ્યાયનું સમાપન કરે છે.ગીતા કહે છે કે જે વ્યક્તિ શાસ્ત્ર પ્રમાણે જીવન જીવે છે તે સુખી થાય છે અને તેથી વિરુદ્ધ આચરણ કરે તે નરકગામી થાય છે.…
- ધર્મતેજ
માનસ મંથનઃ જ્યાં સુધી દેશ પાસે રામકથા-કૃષ્ણકથા ને શિવકથા છે ત્યાં સુધી રાષ્ટ્રધ્વજ સદાય ઉન્નત રહેશે
મોરારિબાપુ આપણા સૌ ભારતીયો માટે આ ગૌરવનો દિવસ છે, કારણ કે કૈલાસ-માનસરોવરની ભૂમિ પર, સંતોની ઉપસ્થિતિમાં આપણે બધાએ મળીને, આપણો ત્રિરંગો ફરકાવ્યો છે. સવારે મારી પાસે પ્રસ્તાવ આવ્યો કે અહીંની સત્તાનો પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો છે. મેં કહ્યું કે જરૂર ફરકાવે.…
- Uncategorized
મનનઃ શિવજીનું ચિંતનનું મહાત્મ્ય…
હેમંત વાળા સ્મરણ, મનન, જાપ, ભક્તિ અને ચિંતનમાં સૂક્ષ્મ ભેદ છે. સ્મરણ એટલે શિવજીના કોઈપણ સ્વરૂપ, શિવજીની કોઈપણ બાબત, શિવજીના જીવનનો કોઈપણ પ્રસંગ, શિવજીની દિવ્યતા, શિવજીનું ઐશ્વર્ય, શિવજીનું મહાત્મ્ય અને શિવજીનાં અન્ય કેટલાંક ભાવને સતત યાદ કરવાં. સ્મૃતિ આનો આધાર…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેરઃ પુતિન-ટ્રમ્પ વચ્ચે સમાધાનથી ભારતને પણ રાહત થાય
ભરત ભારદ્વાજ અંતે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની મુલાકાતનો તખ્તો તૈયાર થઈ ગયો. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટેની ચર્ચા કરવા ટ્રમ્પ અને પુતિન અમેરિકાના અલાસ્કામાં 15 ઓગસ્ટે મળવાના છે. અલાસ્કાના સૌથી મોટા શહેર અથવા…
- રાશિફળ
આજનું રાશિફળ (11/08/2025): આજે આ ત્રણ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં પરિવર્તનના સંકેત, બાકીના લોકોનું શું થશે?
આજનો દિવસ વ્યવસાયની દ્રષ્ટિએ તમારા માટે સારો રહેવાનો છે. તમારી યોજનાઓ તમને વધુ સારા લાભ આપશે. વિદ્યાર્થીઓએ આપેલી કોઈ પરીક્ષાનું પરિણામ આવવાની શક્યતા છે, જે તમારા માટે સારું રહેશે. તમારા ઘરે મહેમાનો આવતા-જતા રહેશે. તમારા કામમાં આળસ ન કરો, નહીંતર…
- નેશનલ
શોકિંગ: ઓડિશામાં કૂતરા કરડવાના કિસ્સામાં પેરા એથ્લેટ સહિત બે જણનાં મોત…
ઓડિશાના બોલનગીર જિલ્લામાં એક કૂતરાના હુમલાએ આખા વિસ્તારમાં શોકની લહેર ફેલાવી છે. આ ઘટનામાં બે વ્યક્તિઓનું મોત થયું છે અને અન્ય કેટલાક ઘાયલ થયા છે. આવી ઘટનાઓ કૂતરાના કરડવાના કેસોમાં વધારો અને તેના કારણે થતા રેબીઝના જોખમને ઉજાગર કરે છે.…
- સ્પેશિયલ ફિચર્સ
તમારા શરીરમાં જો કોઈ આ લક્ષણો જણાય તો ચેતી જજો, અવગણવાનું ભારે પડી શકે…
અત્યારના સમયમાં થાક લાગવો કે પછી વાળ ઉતરવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. વૃદ્ધથી લઈ યુવા સુધી તમામ લોકોના મોઠા પર થાક લાગ્યો હોવાની ફરિયાદ જોવા મળે છે. ઘણી વખત એવું પણ બને કે લોકોના નખનો રંગ બદલાય જાય, ત્વચાની…
- આપણું ગુજરાત
પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ મુદ્દે રાજકારણ ગરમાયું: ભાજપ-કોંગ્રેસ આમને સામને…
અમદાવાદઃ સરકારના મહત્વાકાંક્ષી પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ મુદ્દે સીઆર પાટીલે કહ્યું હતું કે, પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ અંગે ખુલાસો કરતા સ્પષ્ટ કહ્યું હતું કે, લોકસભામાં આ પ્રોજેક્ટનો ડીપીઆર…
- મનોરંજન
અભિષેક-ઐશ્વર્યા ફેમિલી ટ્રિપથી પાછા ફર્યાઃ આરાધ્યા ખુશખુશાલ…
બોલીવુડની બહુચર્ચિત રિયલ લાઈફ જોડીઓની વાત આવે ત્યારે ઐશ્વર્યા અને અભિષેકનું નામ ટોચ પર આવે છે. તેમના અંગત જીવનની ઝીણામાં ઝીણી વાત ચાહકો નોંધે છે અને ચર્ચાનો વિષય બની જાય છે. ગયા વર્ષે, બંને અલગ થવાની અફવાઓને કારણે હેડલાઇન્સમાં રહ્યા.…