- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ટ્રમ્પના ટૅરિફની જાળમાંથી નીકળવા હવાતિયાં
-ભરત ભારદ્વાજ ગુજરાતીમાં કહેવત છે કે, વાર્યા ના વળે એ હાર્યા વળે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને આ કહેવત બરાબર લાગુ પડી રહી છે. ટ્રમ્પે મોટા ઉપાડે ભારત, ચીન સહિતના દેશોના અમેરિકામાં આવતા માલ પર ટૅરિફ લાદવાની જાહેરાત કરેલી પણ તેના…
- ઈન્ટરવલ
કચ્છી ચોવક : કચ્છીમાં રૂઢિપ્રયોગ એ સિદ્ધિપ્રયોગ ગણાય છે
કિશોર વ્યાસ ચોવકની માફક કચ્છીમાં રૂઢિપ્રયોગો પણ કચ્છી પ્રજાની બોલચાલમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સમીક્ષકો તો એટલે સુધી કહે છે કે, રૂઢિપ્રયોગો તો એક દિવ્ય જ્યોતિનું મંદિર છે. તેની એક પણ ઈંટ આઘીપાછી ન કરી શકાય. વળી, એ ‘સિદ્ધપ્રયોગ’ કે…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ:
દર્શન ભાવસાર પહેલી બેન્ચ પર બેસનાર ખરેખર હોશિયાર હોય છે ?-ઘણાં ભણવામાં તો બાકીના આગળ બેસી જવામાં હોશિયાર હોય છે… કહે છે કે માણસ દારૂ પીએ ત્યારે સાચું બોલે, પણ, કોલ્ડ્રિંક પીવે ત્યારે?-ફાવે એવું બોલે…. દીકરી દોરે ત્યાં જાય તો…
- ઈન્ટરવલ
તસવીરની આરપાર : વાંકાનેર છે સ્થાપત્ય કલાનું ઉત્તમ ઉદાહરણ
ભાટી એન. સૌરાષ્ટ્રમાં મસ્તમજાનું ઝાલાવાડ આવેલું છે, તેમાં ‘વાંકાનેર’ ઝાલા રાજવીઓનું રજવાડું આવેલ છે, જે ઈ. સ. 1605માં રાજશ્રી સરતાનજી હળવદથી આવ્યા ને ‘વાંકાનેર’ રાજ્યની સ્થાપના કરી. વાંકાનેરનો ભૂપ્રદેશ પર્વતીય છે! પથ્થરની અહીં ખાણ હતી, વાંકાનેર રાજ્યની સ્થાપના સરતાનજીએ કરેલ…
- નેશનલ
દિલ્હી એરપોર્ટ વિશ્વનું નવમું સૌથી વ્યસ્ત બન્યું: 7.7 કરોડથી વધુ મુસાફરોનો રેકોર્ડ
નવી દિલ્હીઃ દિલ્હી એરપોર્ટ વિશ્વનું નવમું સૌથી વ્યસ્ત એરપોર્ટ રહ્યું હતું. દિલ્હી એરપોર્ટમાં વર્ષ 2024માં 7.7 કરોડથી વધુ મુસાફરોનું સંચાલન કરવામાં આવ્યું હતું. એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી હતી. ‘એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ’ (એસીઆઇ)ની વિશ્વના 20 સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં…
- મનોરંજન
બોક્સ ઓફિસ પર સિતારે જમીન પર અને મેટ્રો ઈન દિનોની ધૂમ, જાણો ફિલ્મે કર્યું કેટલું કલેક્શન
બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાન તેમની નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’ સાથે ચર્ચામાં છે. ‘લાલ સિંહ ચડ્ઢા’ની નિષ્ફળતા બાદ ત્રણ વર્ષના વિરામ પછી આમિરે સિતારે જમીન પર થી ધમાકેદાર રીએન્ટ્રી લીધી છે. તેમની આ ફિલ્મને દર્શકોનો ઉમળકાભેર પ્રેમ મળી રહ્યો…
- નેશનલ
કર્ણાટકને નવા મુખ્ય પ્રધાન મળે તેવા એંધાણઃ આજે રાત્રે રાહુલ ગાંધી સાથેની બેઠક બનશે નિર્ણાયક
બેંગલુરુ: કર્ણાટકના રાજકારણમાં પાછલા ઘણા સમયથી વિખવાદ ચાલી રહ્યો છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી બદલવાની માગ પણ ચર્ચાઈ રહી છે. હવે મુદ્દો કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે. રાજ્યના નેતાઓ વચ્ચેનો આંતરિક વિવાદ પણ ફરી શરૂ થઈ ચૂક્યો છે, કારણ કે રાહુલ…
- નેશનલ
કેમ ગડકરીને દેશની રાજધાનીમાં લાંબો સમય રહેવું નથી ગમતું? દિલ્હી સીએમએ પણ જાણવા જેવું
નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ દિલ્હીના વધતા જતા પ્રદૂષણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે દિલ્હીના પ્રદૂષણની સમસ્યા એટલી વધી રહી છે કે, તેઓ આવતા પહેલા જ પરત ફરવાની…