- તરોતાઝા
(5) મસાલાના ડબ્બામાં સદાય હાથવગા મળતા જીરામાં છે ગજબના ગુણો
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક ભારતીય ઘરનાં રસોડામાં સવાર-સાંજ મઘમઘતી મહેક સદાય પ્રસરતી રહે છે. જેને કારણે થાકી-પાકીને ઘરે આવ્યા બાદ નાના-મોટા સૌનો એક સમાન પ્રશ્ન સાંભળવા મળે છે. આજે ભોજનમાં શું બનાવ્યું છે? માન્યું કે બહારના ભોજનનો ચટાકો આજે વારંવાર…
- તરોતાઝા
આ યોગાસનો પાચન સંબંધિત સમસ્યામાં લાભદાયી છે
આરોગ્ય એક્સપ્રેસ -રાજેશ યાજ્ઞિક બદલાયેલી લાઇફસ્ટાઇલ, વધતા આધુનિકીકરણ અને કાર્યસ્થળ પર બેઠાડુ જીવન શૈલીના કારણે અનેક રોગ ઘર કરી જાય છે. તેમાંનો એક દૈનિક જીવનમાં સતાવતો રોગ એટલે પાચનની સમસ્યા. પહેલા મોટી ઉંમરે સતાવતી સમસ્યા હવે બાળકોથી લઈને કોઈ પણ…
- તરોતાઝા
શું તમારા આરોગ્ય વીમામાં OPD કવર સામેલ છે?
નિશા સંઘવી હૉસ્પિટલના OPD (આઉટ પૅશન્ટ ડિપાર્ટમેન્ટ)માં મળતી સારવારનો ખર્ચ આરોગ્ય વીમા કંપની ચૂકવે એવા પ્લાનને ‘ઓપીડી કવર’ કહેવામાં આવે છે. આ સારવારમાં ડૉક્ટરનું ક્ધસલ્ટેશન, નિદાન માટેનાં પરીક્ષણો, ડૉક્ટરે લખી આપેલી દવાઓ, નાની ટ્રીટમેન્ટ અને પ્રોસીજર, દાંતની ટ્રીટમેન્ટ, વગેરેનો સમાવેશ…
- આમચી મુંબઈ
ભારતીયો પૈસા વાપરે છે કે વેડફે છે? કપડા કરતા દારૂમાં વધારે ખર્ચે છે ને પછી લે છે વીમા કવચઃ જાણો અહેવાલ…
મુંબઈ: રોટી, કપડાં અને મકાન દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત છે. આજના સમયમાં મોંઘી રેસ્ટોરન્ટના ભોજન તથા મોંઘી બ્રાન્ડના કપડાં ઉપલબ્ધ છે. ત્યારે વ્યક્તિ તેની પાછળ કેટલો ખર્ચે કરે છે? તેને લઈને સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી દ્વારા એક રિપોર્ટ જાહેર…
- નેશનલ
રથયાત્રા દરમિયાન અહીં અચૂક રોકાય છે ભગવાન જગન્નાથનો રથ, જાણો કોનું છે આ મંદિર…
જગન્નાથપુરી: દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રા કરવા માટે નીકળે છે. ઓરિસ્સાના જગન્નાથપુરીમાં ભારતની સૌથી મોટી રથયાત્રા નિકળે છે. રથયાત્રા દરમિયાન કેટલીક પરંપરાઓનું અનુસરણ કરવામાં આવે છે. અર્ધશોશિની દેવીના મંદિર આગળ…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : મોદી વિરોધી રોડ શો, કેનેડા હવે ભારતનું મિત્ર ના બની શકે…
-ભરત ભારદ્વાજ કેનેડામાં જસ્ટિન ટ્રુડોના સ્થાને માર્ક કાર્ની વડા પ્રધાન બનતાં સત્તા પરિવર્તન ભલે થયું પણ ભારત વિરોધી ખાલિસ્તાનવાદીઓને રોકવામાં નવી સરકારને પણ કોઈ રસ નથી તેનો પરચો ફરી એક વાર ભારતને મળી ગયો. સોમવારથી કેનેડાના કનાનાસ્કિસમાં વિશ્વના સૌથી ધનિક…
- ઇન્ટરનેશનલ
દર વર્ષે 100 પરમાણુ હથિયાર વધારે છે ચીનઃ જાણો સામે ક્યા ક્યા દેશ ટકી શકે તેમ છે…
એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ સમજૂતીની વિચારણા ચાલી રહી હતી અને બીજી તરફ ઇઝરાયલે ઈરાન પર હુમલો શરૂ કરી દીધો હતો. હુમલાનું એક કારણ ઈરાનનો પરમાણુ હથિયારો વિકસાવવાનો વિચાર છે. જોકે વિશ્વના 9 દેશો પરમાણુ હથિયારોથી સજ્જ છે.…
- નેશનલ
500 રૂપિયાની કેવી નોટ ચાલશે નહીં? નવી ગાઈડલાઈનમાં આરબીઆઈએ કરી સ્પષ્ટતા…
નવી દિલ્હી: 2000 રૂપિયાની ચલણી નોટ બંધ થયા પછી 500 રૂપિયાની ચલણી નોટ સૌથી વધારે ઉપયોગમાં લેવાઈ રહી છે. ત્યારે 500 રૂપિયાની ચલણી નોટને લઈને ઘણીવાર અફવાઓ પણ સાંભળવા મળે છે. દુકાનદારો અમુક રીતે ખરાબ થયેલી 500 રૂપિયાની નોટ લેવાની…
- રાશિફળ
આજનું રાશિફળ (17-06-25): આ બે રાશિના જાતકોને આજે મળશે સમસ્યામાંથી મુક્તિ, જાણો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તાણથી ભરપૂર રહેશે. પરિવારમાં આજે કોઈ સભ્યના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને કારણે ચિંતા વધશે. આજે તમારે કોઈ પણ સમસ્યાને નાની ના સમજવી જોઈએ, નહીં તો એ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. આજે તમારે જીવનસાથીની ભાવનાઓનું સન્માન…